Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક દરજીની ચતુર પત્ની : વાંચો આ રસપ્રદ કહાની


By Panchat -July 10, 20190600 Share

એક ગામડું હતું અને એમાં એક દરજી રહેતો હતો અને એ દરજી નાના-મોટા દરેક લોકોના કપડાંની સિલાઈ કરતો અને એ કમાણીમાંથી પોતાનું રોજીંદુ જીવન પસાર કરતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાઈ શકે એટલું તો કમાઈ જ લેતા હતા.

આ દરજીની ખાસિયત એ હતી કે એ કપડાં એટલા સારી રીતે સિવતો કે તેના કપડા વર્ષો સુધી ચાલતા, એ જ ગામડાનો જે રાજા હતો એ ખૂબ જ દયાળુ હતો. એક વાર રાજાએ ખુબ જ ખુશ થઈને એ દરજીને પોતાના મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા. તો રાજાએ પેલા દરજીને એવો આદેશ આપ્યો કે રાજકુમારી માટે એકદમ સારામાં સારા કપડા તૈયાર કરવામાં આવે. તો રાજકુમારીના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી બીજાને કોઈને પસંદ કરતી હતી અને એની ઈચ્છા કપડાં સિવડાવવાની જરા પણ હતી નહિ. દરજી તો બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડા સીવવા માટે માપ લેવા માટે આવી પહોંચે છે.

તો એ રાજકુમારી લગ્નથી બચવા માટે એક યોજના બનાવી લે છે.

એ દરજીને પોતાના શયનકક્ષમાં બોલાવે અને બધી જ દાસીઓને રૂમની બહાર જવાનો આદેશ આપે છે અને બધી જ દાસીઓ રૂમની બહાર ચાલી જાય છે. હજુ તો દરજી જેવું માપ લેવાનું શરૂ કરે છે કે થોડી જ ક્ષણોમાં તો રાજકુમારી મોટે મોટેથી રડવા માંડે છે અને આખા મહેલને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવા લાગે છે અને દરજી તો અચાનક જ આવું થવાથી ભય અને ડરથી એકદમ સ્તબ્ધ થઈ ગયો. અને એ કંઈ સમજે એ પહેલા તો રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવે છે.

એટલે સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં પહોંચી ગયા.

અને રાજકુમારીએ તો એ દરજી ઉપર છેડતીનો આરોપ જ મૂકી દીધો. દરજી તો એ સાંભળીને ઉભા ઉભા કાંપી રહ્યો હતો અને એ દરજી પણ રોતાંરોતા રાજાને જણાવે છે કે એણે એવું કંઈ જ નથી કર્યું.

પણ રાજા દરજીની એક પણ વાત નથી સાંભળતો, અને એ દરજીને કેદ કરી લીધો અને પછી એને મોતની સજા સંભળાવવામાં આવી. એ પછી રાજાએ એવું એલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એના લગ્ન નહીં લેવામાં આવે.

જયારે આ વાતની ખબર દરજીની પત્નીને જાણ થઇ તો એ ભાગતી ભાગતી રાજમહેલ પહોંચી ગઈ. તેણે પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા પણ દીધા પણ રાજાને તો પોતાની દીકરીના અપમાન સામે કોઈપણ વસ્તુ જ નહતી દેખાતી. રાજાને દરજીની પત્ની પર દયા આવી અને રાજાએ તેને દરજી ના ગયા પછી આજીવન ભરણપોષણ પણ આપવાની પણ વાત કીધી.

પરંતુ દરજીની પત્નીએ રાજાના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને એક વચન માંગ્યું. રાજાએ પણ દરજીની જિંદગી સિવાય એ જે પણ કાંઈ માંગશે એ આપવાનું વચન આપ્યું, તો એ દરજીની પત્નીએ જણાવ્યું કે એ જે પણ માંગશે, તે રાજાથી એકલામાં માંગશે, એને દરબારના લોકો પર વિશ્વાસ નથી. માટે જ રાજાએ તો એની વાત માની લીધી અને પોતાના કક્ષમાં વાત કરવા માટે એને બોલાવી.

ત્યાંતો થોડા જ સમયમાં રાજાના કક્ષમાંથી મોટે મોટેથી રડવાનો અવાજ આવવા માંડ્યો અને બધા લોકો ભેગા થઇ ગયા અને રાજા તો ગુસ્સામાં ને ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયા. તો દરજી ની પત્નીએ ત્યાં આવી પહોંચેલા બધા લોકોને જણાવ્યું કે રાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. મારે ત્યાં હાજર બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા માંડ્યા.તો હવે રાજાને આખી વાત સમજમાં આવી ગઈ અને રાજાએ તરત જ દરજી ને છોડી મુકવાનો આદેશ આપ્યો. અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણતા જ જે ભૂલ થઇ હતી એની પણ માફી માંગી.

એ પછી એ બંને પતિપત્ની સન્માન સાથે ઘરે પહોંચ્યા અને પોતાની જીંદગી ફરીથી હસીખુશીથી જીવવા લાગ્યા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગામડામાં એક દરજી રહેતો હતો


એક ગામડામાં એક દરજી રહેતો હતો જે નાના-મોટા દરેક લોકોના કપડાં સિવતો હતો અને તે કમાણીમાંથી પોતાનું રોજીંદુ જીવન ચલાવતો હતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાવાનું કમાઈ લેતા હતા.

આ દર્દી ની ખાસિયત હતી કે તે કપડાં એવા સરસ સિવતો કે તેના કપડા વર્ષો સુધી ચાલતા, એ જ ગામડાનો રાજા ખૂબ જ દયાળુ હતો. એક વખત રાજાએ ખુશ થઈને તેને મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન હતા. એટલે રાજાએ પેલા દરજીને આદેશ આપ્યો કે રાજકુમારી માટે સારામાં સારા કપડા બનાવવામાં આવે. રાજકુમારી ના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી કોઈ બીજાને ચાહતી હતી. અને તેનું કપડાં સિવડાવવાનું જરા પણ મન ન હતું. દરજી બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડાની સીલાઈ માટે માપ લેવા માટે આવી ગયો.

રાજકુમારી લગ્ન થી બચવા માટે એક યોજના બનાવી લીધી.

તેને દરજીને પોતાના શયનકક્ષમાં બોલાવ્યો અને બધી દાસીઓને રૂમની બહાર જવા માટે આદેશ આપ્યો. આથી બધી દાસીઓ રૂમની બહાર જતી રહી. હજુ જેવો દરજી માપ લેવાનું શરૂ કરે કે થોડી જ ક્ષણોમાં રાજકુમારી મોટે મોટેથી રડવા લાગી. આખા મહેલ ને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દરજી તો અચાનક આવું થવાથી ભય અને ડરને લીધે સ્તબ્ધ થઈ ગયો. અને તેને કંઈ સમજમાં આવે તે પહેલા રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવ્યા.

ત્યાં સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં જમા થઈ ગયા.

અને રાજકુમારીએ દરજી ઉપર છેડતીનો આરોપ લગાવી દીધો. દરજી ઉભા ઉભા કાપી રહ્યો હતો. અને તેને પણ રડતા રડતા રાજાને જણાવ્યું કે તેને એવું કંઈ કર્યું નથી.

પરંતુ રાજાએ દરજી ની એક વાત ન સાંભળી, દરજી ને કેદ કરી લીધો અને તેને મોતની સજા સંભળાવવામાં આવી. ત્યાર પછી રાજાએ એલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરવામાં આવે.

આ વાતની ખબર દરજીની પત્નીને ખબર પડી. આથી તે ભાગતી ભાગતી રાજમહેલ પહોંચી ગઈ. તેને પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા આપ્યા પરંતુ રાજાને પોતાની દીકરીના અપમાન સામે કોઈપણ વસ્તુ દેખાય રહી ન હતી. દરજી ની પત્ની પર દયા ખાઈને રાજાએ તેને દરજી ના ગયા પછી આજીવન ભરણપોષણ પણ આપવાની વાત કરી.

દરજીની પત્નીએ રાજાના આ પ્રસ્તાવને છોકરા વી દીધો અને એક વચન માંગી લીધૂ. રાજાએ દરજીની જિંદગીને છોડીને જે પણ કાંઈ માંગે તે આપવાનું વચન કર્યું. ત્યારે દરજી એની પત્નીએ જણાવ્યું કે એ જે પણ માંગશે.તે રાજાથી એકલામાં માંગશે, તેને દરબાર ના લોકો પર ભરોસો નથી. આથી રાજાએ તેની વાત માની લીધી અને પોતાના કક્ષમાં વાત કરવા માટે બોલાવી.

એટલામાં થોડા જ સમયમાં રાજાના કક્ષ માંથી મોટે મોટેથી રડવા નો અવાજ આવવા લાગ્યો, બધા લોકો ભેગા થઇ ગયા. અને રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ત્યારે દરજી ની પત્ની એ બધા લોકોને જણાવ્યું કે રાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. આથી ત્યાં હાજર રહેલા બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા લાગ્યા. હવે રાજાને આખી વાત સમજમાં આવી. તેને તરત જ દરજી ને છોડી દેવાનો આદેશ આપ્યો. અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણતા માં થયેલી ભૂલની માફી માંગી.

ત્યાર પછી બંને લોકો સન્માન સાથે ઘરે પહોંચ્યા અને પોતાની જીંદગી પાછી હસીખુશી થી વીતાવવા લાગ્યા.

આ સ્ટોરી માંથી આપણને બોધ મળે છે કે બે વ્યક્તિઓ વચ્ચે એકલા માં બનેલી ઘટનાઓ માં થોડી વાતો વણકહી રહી જાય છે. બંને માંથી જેના શુભચિંતક વધારે હોય તેની વાત નો ભરોસો કરવામાં આવે છે. અને બીજા વ્યક્તિ ને બોલવાનો મોકો પણ નથી આપવામાં આવતો. હવામાન ઘણી વખત નિર્દોષ વ્યક્તિ માનસિક તેમજ શારીરિક સજાઓ નો ભોગી બને છે.

દરજીની ચતુર પત્નીઃ વાંચવા જેવી સ્ટોરી છે…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જગને ઠગે તે ઘંટ, ખુદને ઠગે તે સંત.


જગને ઠગે તે ઘંટ, ખુદને ઠગે તે સંત.

એક ગામમાં એક દરજી રહેતા હતાં, સ્વભાવે પુરા સંત, મનના એકદમ વૈરાગી, નહીં રાગ નહીં દ્વેષ, સાદાઇ અને સરળતાને પણ ધર્મ સમજનારા, સત્યના આગ્રહી, કુટુંબનુ ભરણ પોષણ કરવા માટે દરજી કામ કરતા,તે પણ એવી જ શ્રધ્ધાથી.

તેમણે એક છોકરાને પોતાની દુકાને કામ પર રાખેલો, ગામમાં એક મારવાડી વેપારી ઘણો ઠગ, જ્યારે પણ આ દરજી પાસે કપડા સીવડાવે ત્યારે જાણી જોઇને ખોટા આવીગયેલા સિક્કાઓ દરજીને પધરાવી દે, દરજી કાંઇ બોલે નહીં એટલે મારવાડી વેપારી સમજતો કે આ દરજીને ખોટા સિક્કાની કાંઇ સમજ પડતી લાગતી નથી. આ વાતનો તે અવારનવાર ગેરલાભ ઉઠાવે.

એક વાર દરજી ઘરે જમવા ગયા ત્યારે દુકાન પર પેલો છોકરો એકલો જ હતો. મારવાડી વેપારી દરજીની દુકાને સીવવા નાખેલા કપડા લેવા આવ્યો. રાબેતા મુજબ ભુલથી આવીગયેલા ખોટા સિક્કાઓ લઇને જ આવ્યો હતો. છોકરો ચાલાક હતો, તેને ગોતી ગોતીને ખોટા સિક્કા મારવાડીને પાછા આપ્યા અને કહ્યું – આ ખોટા સિક્કાઓ છે નહીં ચાલે, બદલીને બીજા આપો. મારવાડીએ કહ્યું -તું તો નોકર છે તને શું ખબર પડે, તારા શેઠ તો ક્યારેય ખોટા સિક્કા પાછા આપતા નથી, લઇલે છાનોમાનો.છોકરાએ કહ્યું -મારા શેઠ હોય ત્યારે આવજો જાવ.

દરજી દુકાન પર આવ્યા ત્યારે છોકરાએ મારવાડી વાળી આખી વાત કરી, અને કહ્યું -તે મને ઠગવા આવ્યો હતો, મે તેને ઘર ભેગો કરી દીધો. દરજીએ છોકરાને કહ્યું -બેટા લઇ લેવા જોઇતા હતાં. તે કેમ ન લીધા ? છોકરાએ કહ્યું -શેઠ શા માટે તમે ખોટા સિક્કા લઇ લો છો. પછી તમે તેનું શું કરો છો ?

દરજીએ કહ્યું -બેટા હું તે બધા સિક્કા જમીનમાં દાટી દઉં છું કારણ કે જો તે સિક્કાઓ ફરતા રહે તો કોણ જાણે કેટલાય લોકોને ઠગે, તેને ચુપ ચાપ ચલાવી દેવા માટે કેટલાય લોકોની નિયત ખરાબ થાય. સારા માણસો પણ આ દુશ્ચક્રમાં આવતા રહે, તેના કરતા આવા દુશ્ચક્રને જમીનમાં દાટીને જો ખતમ કરી શકતાં હોઇએ તો આપણું બગડી બગડીને કેટલું બગડે ? બેટા ઘણી ખરી વ્યવસ્થા આપણે જ સંભાળી લેવી પડે, બધું ઇશ્વર પર ન છોડાય .

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

[29/02, 6:32 pm] +91 93402 75910: 🎭– 〰 –👌🏼
| “ज़िन्दगी” एक प्रॉजेक्ट है
| और
| “रिश्ते” एक टारगेट,
| “वाइफ” डेली रिपोर्टिंग है
| और
| “औलाद” इनसेंटिव,
| “जवानी” एक कमिटमेंट है
| और
| “बुढ़ापा” एचीवमेंट,
| लेकिन
| “मित्रता” सैलरी है
| और
| “सैलरी” को कोई कभी नहीं भूलता,
| जो वक्त के साथ बढ़ती ही जाती है,
| और
| “पुरानी मित्रता” पेंशन की तरह है जो
| मरने के बाद भी चलती रहती है..!!
|————————————-
| सभी मित्रो को समर्पित….👏
[29/02, 6:32 pm] +91 93402 75910: परम मित्र कौन है ?


एक व्यक्ति था उसके तीन मित्र थे।
एक मित्र ऐसा था जो सदैव साथ देता था। एक पल, एक क्षण भी बिछुड़ता नहीं था।

दूसरा मित्र ऐसा था जो सुबह शाम मिलता।

और तीसरा मित्र ऐसा था जो बहुत दिनों में जब तब मिलता।

एक दिन कुछ ऐसा हुआ की उस व्यक्ति को अदालत में जाना था और किसी कार्यवश साथ में किसी को गवाह बनाकर साथ ले जाना था।

अब वह व्यक्ति अपने सब से पहले अपने उस मित्र के पास गया जो सदैव उसका साथ देता था और बोला :- “मित्र क्या तुम मेरे साथ अदालत में गवाह बनकर चल सकते हो ?

वह मित्र बोला :- माफ़ करो दोस्त, मुझे तो आज फुर्सत ही नहीं।

उस व्यक्ति ने सोचा कि यह मित्र मेरा हमेशा साथ देता था। आज मुसीबत के समय पर इसने मुझे इंकार कर दिया।

अब दूसरे मित्र की मुझे क्या आशा है।

फिर भी हिम्मत रखकर दूसरे मित्र के पास गया जो सुबह शाम मिलता था, और अपनी समस्या सुनाई।

दूसरे मित्र ने कहा कि :- मेरी एक शर्त है कि मैं सिर्फ अदालत के दरवाजे तक जाऊँगा, अन्दर तक नहीं।

वह बोला कि :- बाहर के लिये तो मै ही बहुत हूँ मुझे तो अन्दर के लिये गवाह चाहिए।

फिर वह थक हारकर अपने तीसरे मित्र के पास गया जो बहुत दिनों में मिलता था, और अपनी समस्या सुनाई।

तीसरा मित्र उसकी समस्या सुनकर तुरन्त उसके साथ चल दिया।

अब आप सोच रहे होंगे कि…
वो तीन मित्र कौन है…?

तो चलिये हम आपको बताते है इस कथा का सार

जैसे हमने तीन मित्रों की बात सुनी वैसे हर व्यक्ति के तीन मित्र होते हैं।

सब से पहला मित्र है हमारा अपना ‘शरीर’ हम जहा भी जायेंगे, शरीर रुपी पहला मित्र हमारे साथ चलता है। एक पल, एक क्षण भी हमसे दूर नहीं होता।

दूसरा मित्र है शरीर के ‘सम्बन्धी’ जैसे :- माता – पिता, भाई – बहन, मामा -चाचा इत्यादि जिनके साथ रहते हैं, जो सुबह – दोपहर शाम मिलते है।

और तीसरा मित्र है :- हमारे ‘कर्म’ जो सदा ही साथ जाते है।

अब आप सोचिये कि आत्मा जब शरीर छोड़कर धर्मराज की अदालत में जाती है, उस समय शरीर रूपी पहला मित्र एक कदम भी आगे चलकर साथ नहीं देता। जैसे कि उस पहले मित्र ने साथ नहीं दिया।

दूसरा मित्र – सम्बन्धी श्मशान घाट तक यानी अदालत के दरवाजे तक “राम नाम सत्य है” कहते हुए जाते हैं तथा वहाँ से फिर वापिस लौट जाते है।

और तीसरा मित्र आपके कर्म हैं।
कर्म जो सदा ही साथ जाते है चाहे अच्छे हो या बुरे।

अब अगर हमारे कर्म सदा हमारे साथ चलते है तो हमको अपने कर्म पर ध्यान देना होगा अगर हम अच्छे कर्म करेंगे तो किसी भी अदालत में जाने की जरुरत नहीं होगी।

और धर्मराज भी हमारे लिए स्वर्ग का दरवाजा खोल देगा।

रामचरित मानस की पंक्तियां हैं कि…
“काहु नहीं सुख-दुःख कर दाता।
निजकृत कर्म भोगि सब भ्राता।।”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शीतल दुबे

कटु सत्य..!!
एक साधू किसी नदी के पनघट पर गया और पानी पीकर पत्थर पर सिर रखकर सो गया….!!!पनघट पर पनिहारिन आती-जाती रहती हैं !!! आईं तो एक ने कहा-
“आहा! साधु हो गया, फिर भी तकिए का मोह नहीं गया…पत्थर का ही सही, लेकिन रखा तो है।”
पनिहारिन की बात साधु ने सुन ली…उसने तुरंत पत्थर फेंक दिया…
दूसरी बोली–“साधु हुआ, लेकिन खीज नहीं गई.. अभी रोष नहीं गया, तकिया फेंक दिया।”
तब साधु सोचने लगा, अब वह क्या करें ? तब तीसरी बोली-
“बाबा! यह तो पनघट है,यहां तो हमारी जैसी पनिहारिनें आती ही रहेंगी, बोलती ही रहेंगी, उनके कहने पर तुम बार-बार परिवर्तन करोगे तो साधना कब करोगे?”

लेकिन चौथी ने बहुत ही सुन्दर और एक बड़ी अद्भुत बात कह दी- “क्षमा करना,लेकिन हमको लगता है, तूमने सब कुछ छोड़ा लेकिन अपना चित्त नहीं छोड़ा है, अभी तक वहीं का वहीं बने हुए है।दुनिया पाखण्डी कहे तो कहे, तूम जैसे भी हो, हरिनाम लेते रहो।” सच तो यही है, दुनिया का तो काम ही है कहना…
आप ऊपर देखकर चलोगे तो कहेंगे… “अभिमानी हो गए।”. नीचे दखोगे तो कहेंगे… “बस किसी के सामने देखते ही नहीं।”

आंखे बंद करोगे तो कहेंगे कि…
“ध्यान का नाटक कर रहा है।”
चारो ओर देखोगे तो कहेंगे कि…
“निगाह का ठिकाना नहीं। निगाह घूमती ही रहती है।”और परेशान होकर आंख फोड़ लोगे तो यही दुनिया कहेगी कि…”किया हुआ भोगना ही पड़ता है।”
ईश्वर को राजी करना आसान है…, लेकिन संसार को राजी करना असंभव है…. !!दुनिया क्या कहेगी..????उस पर ध्यान दोगे तो….आप अपना ध्यान नहीं लगा पाओगे।
“अतः कर्म करो, आलोचनाओं की चिंता न करो…!!
🙏जय रामजी की🙏