Posted in PM Narendra Modi

भारत की राजनीति में नेताओं के जन्म दिन मनाए जाने की बड़ी प्राचीन परम्परा है.

जमाने थे राजीव जी प्रधान मंत्री होते थे. जन्म दिवस पर सरकारी हवाई जहाज़ से द्वीप पर ज़ाया जाता था सैकड़ों मित्र रिश्तेदारों के साथ. देश विदेश से चुनिंदा दारू मीट भोजन आता था सरकारी खर्च पर. बॉलीवुड से लेकर हॉलीवुड पहुँचता था मनोरंजन करने सरकारी खर्च पर. आख़िर भारत भाग्य विधाता का जन्म दिवस है.

हमारे यहाँ जब बहन जी मुख्य मंत्री थीं तो एक सार्वजनिक सभा होती थी. उसमें बहन जी को छोटे लोग नोटों की गड्डियाँ चढ़ाते थे और बड़े लोग दसियो लाख नोटों की माला पहनाते थे. पूरे साल बहन जी के बर्थ डे के लिए वसूली कार्यक्रम चलता था. सरकारी अधिकारी से लेकर इंजीनियर तक सबको बर्थ्डे गिफ़्ट में नोट चढ़ाने होते थे, ना नूकुर करने पर उराई में एक जूनियर इंजीनियर को विधायक जी ने पीट पीट कर मार डाला था. आख़िर जनता का फ़र्ज़ है कमा कर महारानी का बर्थ्डे में गिफ़्ट दे.

अखिलेश भैय्या की सरकार का अलग ही सिस्टम था. वह पहले ही इतना कमा लेते थे कि बर्थ डे आदि के लिए अलग से वसूली न होती थी. बर्थ डे अर्थात् सेलब्रेशन. नेता जी के बर्थ डे के लिए इंग्लैंड से बग्घी इंपोर्ट कर मंगाई जाती थी महारानी वाली. 75 फ़ीट का केक काटा जाता था जिसे बाद में फेंक फेंक कर बाँटा जाता था. करोड़ों उड़ाए जाते थे. ज़िले ज़िले में नाचने वाली बुलाई जाती थीं, पूरी सरकार जन्म दिन पर स्वर्गिक सुख अनुभव करती थी.

हा दुर्भाग्य अब एक ऐसा फ़क़ीर गद्दी पर बैठा है जिसे पता ही नहीं कि गद्दी पर जन्म दिवस में कैसे पैसे लुटाने चाहिए. जन्म दिवस वाले दिन को सेली ब्रेट करना हो तो है कि देश की जनता का रेकर्ड वैक्सिनेशन हो. आज मोदी जी के जन्म दिवस पर देश में दो करोड़ से जयादा लोगों को कोविड वैक्सीन लगा कर विश्व रेकर्ड बना सेली ब्रेट किया गया है.

सरकार के जन्म दिन पर नेता जी के नोटों की माला पहनने से लेकर जनता को वैक्सीन का विश्व रेकर्ड तक का जो बदलाव है यही मोदी के बदलते भारत की तशवीर है.

Nitin Tripathi

Posted in PM Narendra Modi

1990 की घटना..
आसाम से दो सहेलियाँ रेलवे में भर्ती हेतु गुजरात रवाना हुई।
रास्ते में एक स्टेशन पर गाडी बदलकर आगे का सफ़र उन्हें तय करना था, लेकिन पहली गाड़ी में कुछ लड़को ने उनसे छेड़-छाड़ की इस वजह से अगली गाड़ी में तो कम से कम सफ़र सुखद हो, यह आशा मन में रखकर भगवान से प्रार्थना करते हुए दोनों सहेलियाँ स्टेशन पर उतर गयी। और भागते हुए रिजरवेशन चार्ट तक वे पहुची और चार्ट देखने लगी.चार्ट देख दोनों परेशान और भयभीत हो गयी, क्यों की उनका रिजर्वेशन कन्फर्म नहीं हो पाया था।
मायूस और न चाहते उन्होंने नज़दीक खड़े TC से गाड़ी में जगह देने के लिए विनती की TC ने भी गाड़ी आने पर कोशिश करने का आश्वासन दिया….एक दूसरे को शाश्वती देते दोनों गाड़ी का इंतज़ार करने लगी।
आख़िरकार गाड़ी आ ही गयी और दोनों जैसे तैसे गाड़ी में एक जगह बैठ गए…अब सामने देखा तो क्या! सामने दो पुरूष बैठे थे।

पिछले सफ़र में हुई बदसलूकी कैसे भूल जाती लेकिन अब वहा बैठने के अलावा कोई चारा भी नहीं था क्यों की उस डिब्बे में कोई और जगह ख़ाली भी नहीं थी। गाडी निकल चुकी थी और दोनों की निगाहें TC को ढूंढ रही थी, शायद कोई दूसरी जगह मिल जाये……कुछ समय बाद गर्दी को काटते हुए TC वहा पहुँच गया और कहने लगा, कही जगह नहीं और इस सीट का भी रिजर्वेशन अगले स्टेशन से हो चूका है, कृपया आप अगले स्टेशन पर दूसरी जगह देख लीजिये। यह सुनते ही दोनों के पैरो तले जैसे जमीन ही खिसक गयी। क्योंकी रात का सफ़र जो था.गाड़ी तेज़ी से आगे बढ़ने लगी। जैसे जैसे अगला स्टेशन पास आने लगा दोनों परेशान होने लगी लेकिन सामने बैठे पुरूष उनके परेशानी के साथ भय की अवस्था बड़े बारीकी से देख रहे थे। जैसे अगला स्टेशन आया, दोनो पुरूष उठ खड़े हो गए, और चल दिये….अब दोनों लड़कियो ने उनकी जगह पकड़ ली, और गाड़ी निकल पड़ी। कुछ देर बाद वो नौजवान वापस आये और कुछ कहे बिना नीचे सो गए।

दोनों सहेलियाँ यह देख अचम्भित हो गयी और डर भी रही थी, जिस प्रकार सुबह के सफ़र में हुआ था उसे याद कर डरते सहमते हुए सो गयी….सुबह चाय वाले की आवाज़ सुन नींद खुली दोनों ने उन पुरूषों को धन्यवाद कहा तो उनमे से एक पुरूष ने कहा ” बहनजी गुजरात में कोई मदद चाहिए हो तो जरुर बताना” …अब दोनों सहेलियों का उनके बारे में मत बदल चुका था। खुद को बिना रोके एक लड़की ने अपनी बुक निकाली और उनसे अपना नाम और संपर्क लिखने को कहा…दोनों ने अपना नाम और पता बुक में लिखा और “हमारा स्टेशन आ गया है” ऐसा कह वे दोनों ट्रेन से उतर गए!
दोनों सहेलियों ने उस बुक में लिखे नाम पढ़े, वो नाम थे- नरेंद्र मोदी और शंकर सिंह वाघेला……
यह लेखिका फ़िलहाल General Manager of the centre for railway information system Indian railway New Delhi में कार्यरत है और यह लेख “The Hindu” इस अंग्रेजी पेपर में पेज नं 1 पर “A train journey and two names to remember” इस नाम से दिनांक 1 जून 2014 को प्रकाशित हुआ..
तो क्या आप, अब भी सोचते है कि हमने गलत प्रधानमन्त्री चुना है?


Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, PM Narendra Modi

1990 की घटना..
आसाम से दो सहेलियाँ रेलवे में भर्ती हेतु गुजरात रवाना हुई।
रास्ते में एक स्टेशन पर गाडी बदलकर आगे का सफ़र उन्हें तय करना था, लेकिन पहली गाड़ी में कुछ लड़को ने उनसे छेड़-छाड़ की इस वजह से अगली गाड़ी में तो कम से कम सफ़र सुखद हो, यह आशा मन में रखकर भगवान से प्रार्थना करते हुए दोनों सहेलियाँ स्टेशन पर उतर गयी। और भागते हुए रिजरवेशन चार्ट तक वे पहुची और चार्ट देखने लगी.चार्ट देख दोनों परेशान और भयभीत हो गयी, क्यों की उनका रिजर्वेशन कन्फर्म नहीं हो पाया था।
मायूस और न चाहते उन्होंने नज़दीक खड़े TC से गाड़ी में जगह देने के लिए विनती की TC ने भी गाड़ी आने पर कोशिश करने का आश्वासन दिया….एक दूसरे को शाश्वती देते दोनों गाड़ी का इंतज़ार करने लगी।
आख़िरकार गाड़ी आ ही गयी और दोनों जैसे तैसे गाड़ी में एक जगह बैठ गए…अब सामने देखा तो क्या! सामने दो पुरूष बैठे थे। पिछले सफ़र में हुई बदसलूकी कैसे भूल जाती लेकिन अब वहा बैठने के अलावा कोई चारा भी नहीं था क्यों की उस डिब्बे में कोई और जगह ख़ाली भी नहीं थी। गाडी निकल चुकी थी और दोनों की निगाहें TC को ढूंढ रही थी, शायद कोई दूसरी जगह मिल जाये……कुछ समय बाद गर्दी को काटते हुए TC वहा पहुँच गया और कहने लगा, कही जगह नहीं और इस सीट का भी रिजर्वेशन अगले स्टेशन से हो चूका है, कृपया आप अगले स्टेशन पर दूसरी जगह देख लीजिये। यह सुनते ही दोनों के पैरो तले जैसे जमीन ही खिसक गयी। क्योंकी रात का सफ़र जो था.गाड़ी तेज़ी से आगे बढ़ने लगी। जैसे जैसे अगला स्टेशन पास आने लगा दोनों परेशान होने लगी लेकिन सामने बैठे पुरूष उनके परेशानी के साथ भय की अवस्था बड़े बारीकी से देख रहे थे। जैसे अगला स्टेशन आया, दोनो पुरूष उठ खड़े हो गए, और चल दिये….अब दोनों लड़कियो ने उनकी जगह पकड़ ली, और गाड़ी निकल पड़ी। कुछ देर बाद वो नौजवान वापस आये और कुछ कहे बिना नीचे सो गए।
दोनों सहेलियाँ यह देख अचम्भित हो गयी और डर भी रही थी, जिस प्रकार सुबह के सफ़र में हुआ था उसे याद कर डरते सहमते हुए सो गयी….सुबह चाय वाले की आवाज़ सुन नींद खुली दोनों ने उन पुरूषों को धन्यवाद कहा तो उनमे से एक पुरूष ने कहा ” बहनजी गुजरात में कोई मदद चाहिए हो तो जरुर बताना” …अब दोनों सहेलियों का उनके बारे में मत बदल चुका था। खुद को बिना रोके एक लड़की ने अपनी बुक निकाली और उनसे अपना नाम और संपर्क लिखने को कहा…दोनों ने अपना नाम और पता बुक में लिखा और “हमारा स्टेशन आ गया है” ऐसा कह वे दोनों ट्रेन से उतर गए!
दोनों सहेलियों ने उस बुक में लिखे नाम पढ़े वो नाम थे। नरेंद्र मोदी और शंकर सिंह वाघेला……
यह लेखिका फ़िलहाल General Manager of the centre for railway information system Indian railway New Delhi में कार्यरत है और यह लेख “The Hindu” इस अंग्रेजी पेपर में पेज नं 1 पर “A train journey and two names to remember” इस नाम से दिनांक 1 जून 2014 को प्रकाशित हुआ..
तो क्या आप, अब भी सोचते है की हमने गलत प्रधानमन्त्री चुना है?


*प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जैसे राष्ट्रतपस्वी का विश्वास रखें, भारत देश सुरक्षित हाथों में है।* *भारत माता की - जय।*

*👏👍🙏🙏🙏🙏🙏🙏

Posted in PM Narendra Modi

राम चन्द्र आर्य

‘वयं राष्ट्रे जागृयाम पुरोहिताः

प्रधानमंत्री मोदी ने आज यजुर्वेद की एक सूक्ति के साथ अपने संबोधन को विराम दिया।

यह सूक्ति ‘वयं राष्ट्रे जागृयाम पुरोहिताः’ यजुर्वेद के नौवें अध्याय की २३वीं कांडिका से ली गई है। इसका अर्थ है, ‘हम पुरोहित राष्ट्र को जीवंत और जाग्रत बनाए रखेंगे।’

पुरोहित: – पुर एनं दधति -निरुक्त २/१२
इसका अर्थ है जो इस पुर का , शरीर का अथवा संसार का हित करता है। प्राचीन भारत में ऐसे व्यक्तियों को ही पुरोहित कहते थे, जो राष्ट्र का दूरगामी हित समझकर उसकी प्राप्ति की व्यवस्था करते थे। पुरोहित में चिन्तक और साधक दोनों के गुण होते हैं, जो उचित परामर्श दे सकें।

जो समाज का अग्रणी हो, उसे पुरोहित कहते हैं अर्थात् जो समाज को आगे ले जाने का सामर्थ्य रखे, उसे पुरोहित कहते हैं। जिसे अपने पुरुषार्थ व विद्या पर पूर्ण विश्वास हो कि वह यजमान को यज्ञफल दिला सकेगा, उसे पुरोहित कहते हैं।

कोरोना से लड़ाई में पीएम मोदी भी यही काम कर रहे हैं। उन्हें विश्वास है कि भारत को सारी कठिनाइयों से उबारा जा सकता है।

विशेष बात यह है कि इस सूक्ति से मोदी जी ने ‘पुरोहिताः’ शब्द हटा दिया। उन्होंने कहा ‘वयं राष्ट्रे जागृयाम:’। इसका अर्थ हुआ, ‘हम सब राष्ट्र को जीवंत और जाग्रत बनाए रखेंगे।’
इस प्रकार राष्ट्र जागरण में प्रधानमंत्री मोदी ने एक बार पुनः हम सभी का साथ मांगा है ।

Posted in PM Narendra Modi

લગભગ 20 વર્ષ થઈ એક ગંદી રમત આંતરરાષ્ટ્રીય કાવતરા રૂપે શરૂ થયેલી, કે છાપા, ન્યુઝ ચેનલો, મેગેઝીન્સ, સોસીયલ મીડિયા વગેરે માધ્યમમાં ભારતના નકશા વિકૃત રીતે છાપવામાં આવી રહયા હતા.

કોઈએ અરુણાચલને ચીનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરનો હિમાચલનો કેટલોક ભાગ ચીનમાં બતાવ્યો, કોઈએ રાજસ્થાનના કેટલાક ભારતીય ક્ષેત્રના વિસ્તાર પાકિસ્તાનમાં બતાવ્યા.

આવું કોંગ્રેસના વખતથી છાસવારે થતું હતું.
ગુગલ કે ટ્વીટર પર અમુક તમુક પબ્લિશ થયું છે, એટલે સાચું જ હોય એવી દલીલો સાથે દેશના બિકાઉ છાપા અને ચેનલોએ પણ આ ધન્ધો શરૂ કરેલો.

ભારતનો નકશો એક બોડી બામણીનું ખેતર હોય એમ જેને મન ફાવે એમ ચેડાં કરાતા હતા .

આનું લાંબા ગાળે પરિણામ શુ આવે ?
જે રીતે કાશ્મીર, અરુણાચલ, સિક્કિમ વગેરેની બોર્ડર લાઇન ડીફાઇન કરવામાં કોંગ્રેસે અવગણના કરીને સીમાઓ અંગે પ્રોબ્લેમ ઉભા કરેલા, એને બચાવવા આજે કરોડોનો ખર્ચ કરવો પડે છે.

આગળ જતાં આવા નકશાઓ ઓફિશિયલ ગણીને ચીન પાકિસ્તાન અન્ય પ્રશ્નો યુનો માં પણ લઈ જઈ શકે, અને એ ભૂમિ માટે દાવા પણ કરી શકે.

ગાઝા પટ્ટીની જેમ અવિરત સીમા સંગ્રામો પણ થઈ શકે.

તાજેતરમાં યુ.કે. થી પરત આવીને નરેન્દ્ર મોદીએ અભૂતપૂર્વ ડીસીઝન લઈને ગ્લોબલ નોટિસ જારી કરી દીધી છે કે

‘કોઈ પણ પ્રિન્ટ કે ડિજિટલ મીડિયાએ ઇન્ડિયાનો મેપ પોતાના માધ્યમ થઈ પબ્લિશ કરવો હોય એમણે માત્ર અને માત્ર ભારત સરકારે ઓફિશિયલી પબ્લિશ કરેલો મેપ જ દર્શાવવાનો ફરજીયાત રહેશે.

આ નિયમનો ભંગ કરનારને 7 વર્ષની સજા અને 100 કરોડનો દન્ડ થશે. ગુના પર કોઈ બચાવી અધિકાર નહિ અપાય.

પ્રેસ્ટિટ્યૂટ છાપા અને ચેનલોએ આ વાતની પબ્લિસિટી કરી ?

પણ ગૂગલ, ફેસબુક, ટ્વીટર, સહિત ગ્લોબલ મીડિયા ધંધે લાગી ગયા છે. જેમણે પણ ઇન્ડિયાના મેપ દર્શાવેલા છે એ બધા પોતાના કન્ટેન્ટ ચેક કરીને એડિટ કરવા મંડયા છે.

આટલી દૂરદર્શીતા અને દેશદાઝ કોઈ કોંગ્રેસી કે અન્ય વિપક્ષીમાં તમે કલ્પી પણ શકો છો ?

જો તમે મોદી વિરોધી હો તો ય આ ડીસીઝન માટે મોદીને 100 માંથી 100 માર્ક ના આપો તો તમને ભારતમાં રહેવાનો કોઈ હક નથી.

Posted in काश्मीर - Kashmir, PM Narendra Modi

Photo from Harshad Ashodiya


કાશ્મીરનો ઇતિહાસ પંદર કે સોળમી સદીથી શરૃ થતો નથી, પરંતુ તે ઇતિહાસ ઓછામાં ઓછો ૭,૦૦૦ વર્ષ જૂનો છે

કવર સ્ટોરી – જયેશ શાહ
આજે એક એવી માન્યતા પ્રવર્તે છે કે કાશ્મીર પહેલેથી જ ઇસ્લામના પ્રભાવ અને પ્રભુત્વમાં હતું, પરંતુ એ વાત ઇતિહાસ સાથે બંધબેસતી નથી. આપણે હિન્દુઓ ઋષિપંચમીના દિવસે પ્રાચીન ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા-અર્ચના કરીએ છીએ. આ સાત મહાન ઋષિઓને આકાશના તારાસમૂહમાં ‘સપ્તર્ષિ‘નું સ્થાન આપીને આપણે કાયમ માટે અમર બનાવ્યા છે. તેઓમાંના એક એટલે કે ‘સર્વમાં શ્રેષ્ઠ‘ એવા મહર્ષિ કશ્યપ હતા જેઓ બ્રહ્માના માનસપુત્ર એવા મરીચિના પુત્ર હતા અને જટિલ ધર્મશાસ્ત્રોના માંધાતા હતા. તેઓ દક્ષ પ્રજાપતિની કન્યાઓને પરણ્યા હતા. તેમાંથી તેઓને સૌથી વધુ પ્રિય એવી અદિતિ હતી અને એમનાથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા હતા.

ભૂગર્ભશાસ્ત્રીઓના મત પ્રમાણે તથા પ્રસિદ્ધ ઇતિહાસકારોના મત પ્રમાણે પૂર્વકાળમાં કાશ્મીરની ભૂમિ જળમય હતી જેને મહર્ષિ કશ્યપે પોતાના તેજથી સૂકવી નાખી હતી. નીલમત પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે કે કાશ્મીરની ભૂમિ પહેલાં જળમાં ડૂબેલી હતી અને મહર્ષિ કશ્યપે તેને બહાર કાઢી હતી. અન્ય પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે એક વખત કાશ્મીરની ઘાટી જળમગ્ન થઈ ગઈ. તેણે એક મોટા સરોવરનું સ્વરૃપ લઈ લીધું. જગતનાં પ્રાણીઓની રક્ષા કાજે મહર્ષિ કશ્યપે આ પાણીને અનેક નદીઓ અને નાના-નાના જળસ્ત્રોતો દ્વારા વહાવી દીધું અને કાશ્મીરની ઘાટીને બચાવી લીધી હતી. બારમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરના વિખ્યાત ઇતિહાસકાર કલ્હણે પણ ઈ.સ. ૧૧૪૮થી ૧૧૫૦ દરમિયાન તેમના દ્વારા સર્જન થયેલા ‘રાજતરંગિણી‘ નામના ગ્રંથમાં કાશ્મીરના આરંભથી લઈને અનેક રાજકીય અને ઊથલપાથલનો ઇતિહાસ દર્શાવ્યો છે. આ ઇતિહાસકારની નોંધમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીર ઘાટીમાં સૌથી મોટું ઝરણું વહેતું હતું. અહીં મહર્ષિ કશ્યપનો નિવાસ હતો. કાશ્મીરના બારામુલા શબ્દ વરાહમૂલ પરથી ઉતરી આવ્યો છે. ચોથી-પાંચમી સદીમાં થઈ ગયેલ મહાકવિ કાલિદાસે પણ તેમના ગ્રંથોમાં કાશ્મીરની નૈસર્ગિક સમૃદ્ધિનો ખૂબ જ સુંદર રીતે ઉલ્લેખ કરેલો છે.

ગ્રીક ભૂગોળશાસ્ત્રી હેકાતાઓસીસે તેના લખાણમાં કાશ્મીર માટે તે સમયે ‘Kaspapyros‘ શબ્દ વાપર્યો હતો તથા ગ્રીક વિદ્વાન હેરોડોટસે એવું દર્શાવ્યું હતું કે ઇન્ડસ નદીના માર્ગને શોધતા શોધતા હું ‘Kaspapyros‘માં પહોંચી ગયો હતો. ‘Kaspapyros‘ એટલે ‘Kaspa-pyrus‘ એટલે કે કશ્યપપુર – આ શબ્દો કાશ્મીર માટે અન્ય ઇતિહાસકારો અને ભૂગોળશાસ્ત્રીઓએ તેમના લખાણમાં ઉલ્લેખ્યા છે.

આ તમામ હકીકતો જોતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે કાશ્મીરનો ઇતિહાસ પંદર કે સોળમી સદીથી શરૃ થતો નથી, પરંતુ તે ઇતિહાસ ઓછામાં ઓછો ૭,૦૦૦ વર્ષ જૂનો છે. ઇન્ડસવેલી સિવિલાઇઝેશનની શરૃઆતથી જ કાશ્મીરનું અસ્તિત્વ રહેલું છે એટલું તો સાબિત થઈ શકે તેમ છે. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે કાશ્મીરમાં નીઓ-લિથીક સંસ્કૃતિ હતી તેવો ઉલ્લેખ ઇતિહાસકારોના ગ્રંથમાં મળી આવે છે. કાશ્મીરમાં હિન્દુઓના ઘણા ધર્મસ્થાનો એવા છે કે જેમનું અસ્તિત્વ ઇસ્લામની સ્થાપના થઈ તે પહેલાંનું છે. ઉદાહરણ તરીકે અનંતનાગ નજીક આવેલ માર્તન્ડ સૂર્ય મંદિર કે જેની સ્થાપના આજથી લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં થઈ હોવાના પુરાવા મળી આવે છે. તેવી જ રીતે પહેલગામ પાસે આવેલ મમલેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલાં થઈ હોવાની સાબિતીઓ ઇતિહાસકારોના ગ્રંથમાંથી મળી આવે છે. એટલે જે માન્યતા પ્રવર્તે છે કે કાશ્મીરમાં ઇસ્લામનું પ્રભુત્વ પહેલેથી જ છે તે વાત માત્ર માન્યતા જ છે. ભાટ, પંડિત અને રાઝદાન – આ ત્રણ મૂળ કાશ્મીરી અટકો છે. તેમાંથી વધુ ઊતરી આવી છે. આજે કાશ્મીરી હિન્દુઓમાં લગભગ ૧૯૯ ગોત્ર છે, પરંતુ તેમાં મહર્ષિ કશ્યપ ગોત્ર તથા દત્તાત્રેય અને ભારદ્વાજ મુખ્ય છે. આજની તારીખે મોટા ભાગના કાશ્મીરી મુસ્લિમો મૂળ કાશ્મીરી પંડિતો જ છે જેઓ મૂળ આ ત્રણ ગોત્રમાંથી જ ઊતરી આવે છે. કાશ્મીરી પંડિતોની અટકો જેવી કે ભાટ, ઝુત્સી, રૈના, ધાર કાશ્મીરી મુસ્લિમો ધરાવે છે તે એવું સ્પષ્ટ રીતે સૂચવે છે કે તેઓ મૂળ કાશ્મીરી પંડિતો જ હતા.

કાશ્મીરમાં હિન્દુઓનું સૌથી પ્રથમ સ્થળાંતર આજથી લગભગ ૭૦૦ વર્ષ અગાઉ થયું હતું. તે સમયે તુર્કિશ તાર્તાર દ્વારા કાશ્મીરમાં બેફામ લૂંટ ચલાવાઈ હતી અને હજારો લોકોની કતલ કરીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે તે તેની સાથે ૨૦,૦૦૦ હિન્દુઓને લઈ ગયો હતો, પરંતુ તુર્કસ્તાન પહોંચતા પહેલાં સખત ઠંડીના કારણે તમામ મૃત્યુ પામ્યાં હતાં. ત્યાર બાદ બીજું સ્થળાંતર ઈ.સ. ૧૩૭૫ની આસપાસ થયું હતું. તે સમયે કુતબુદ્દીને લગભગ ૫૦,૦૦૦ કાશ્મીરી પંડિતોને ઇસ્લામ અંગીકાર કરવા ફરજ પાડી હતી. ઈ.સ. ૧૩૭૫થી ૧૪૧૫ના સમયગાળામાં હિન્દુઓને બહુ જ સહન કરવું પડ્યું હતું અને આ સમયગાળા દરમિયાન બહુ મોટા પ્રમાણમાં અત્યાચાર ગુજારીને હિન્દુઓને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરી દીધા હતા. ઘણા હિન્દુઓ કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને દેશના અન્ય પ્રાંતોમાં સ્થાયી થયા હતા. આ સમયગાળાથી કાશ્મીર ખીણમાં ઇસ્લામનો દબદબો થવા માંડ્યો હતો.

ઈ.સ. ૧૪૧૫ પછી થોડાં વર્ષો ખીણમાં શાંતિ રહી અને સૌહાર્દ જળવાઈ રહ્યો, પરંતુ સો વર્ષ પછી ઈ.સ. ૧૫૧૫ પછી ફરી એક વખત હિન્દુઓ ઉપર વ્યાપક અત્યાચાર શરૃ થયા અને તે સમયે લગભગ ૨૫,૦૦૦ કાશ્મીરી પંડિતોને ઇસ્લામ અંગીકાર કરવા ફરજ પાડવામાં આવી હતી. આ સમય દરમિયાન જેઓ ઇસ્લામ અંગીકાર ન કરે તેઓને અન્ય પ્રાંતમાં ભાગી જવા દેવામાં નહોતા આવતા અને તેઓના માથા ધડથી અલગ કરી દેવામાં આવતા હતા. દરરોજ ૧૦૦૦ ગાયોની કતલ કરવામાં આવતી હતી કારણ એક જ હતું કે ગાયો હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર હતી.

ત્યાર બાદ મોગલ સમ્રાટ અકબરના સમયમાં (ઈ.સ. ૧૫૫૬-૧૬૦૫) શાંતિ અને સૌહાર્દ જળવાયા, પરંતુ તે બહુ લાંબો સમય ન ટક્યા. ઈ.સ. ૧૬૭૧થી ૧૬૭૫ના પાંચ વર્ષ દરમિયાન ફરી એક વખત કાશ્મીરી પંડિતો ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યા અને ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યો. આ સમય દરમિયાન કાશ્મીરી પંડિતોનું તથા અન્ય હિન્દુઓનું ત્રીજું સ્થળાંતર થયું. અફઘાન શાસન દરમિયાન એટલે કે ઈ.સ. ૧૭૫૩થી ૧૮૨૦ દરમિયાન ચોથું સ્થળાંતર થયું. ૧૮૪૬થી ડોગરા શાસન શરૃ થયું અને કાશ્મીરમાં હિન્દુઓ માટે મોગલ સમ્રાટ અકબર બાદ શાંતિના દિવસો ફરી એક વખત શરૃ થયા. ત્યાર પછીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ.
————————————–
અભિયાન મેગેઝીન

Posted in PM Narendra Modi

केदारनाथ मंदिर से पहले एक स्थान है गरुण चट्टी। केदारनाथ मंदिर से इसकी दूरी सम्भवतः 2 या 2.5 किमी है। 2013 की त्रासदी के बाद हुए नवनिर्माण के पश्चात अब यह मार्ग काफी सुविधजनक हो गया है और सम्भवतः दूरी भी कुछ कम हो गयी हो। लेकिन आज से 35-40 साल पहले गरुण चट्टी से केदारनाथ मंदिर तक का पैदल मार्ग बहुत कठिन हुआ करता था। तीर्थयात्रियों को वह दूरी को तय करने में काफी कष्ट उठाने पड़ते थे। इसी दीपावली को जब प्रधानमंत्री नरेन्द्र मोदी केदारनाथ धाम पहुंचे तो लगभग सभी न्यूजचैनलों की टीम वहां मौजूद थी। उन्हीं में से एक टीम (शायद ABP की) ने वहां उपस्थित एक ऐसे पुजारी को खोज लिया था जो पिछले कई दशकों से मूलतः गरुण चट्टी में ही रह रहे हैं। न्यूजचैनल की उस टीम से अपनी बातचीत में उन पुजारी ने बताया कि 1980 के पहले से 1990 तक नरेन्द्र मोदी प्रतिवर्ष केदारनाथ आते थे और गरुण चट्टी स्थित एक धार्मिक संस्था के भवन में कमरा लेकर लगभग डेढ़ माह तक रहते थे। संयोग से वो जिस कमरे में रहते थे वो कमरा मेरे कमरे के बगल में ही था। उन्हीं पुजारी ने बताया था कि उन डेढ़ महीने की अवधि के दौरान मोदी की दिनचर्या यह होती थी कि वह रोजाना भगवान केदारनाथ जी के दर्शन पूजन करने मन्दिर आते थे। और मन्दिर से वापस आने के पश्चात हमलोगों के साथ उनकी बातचीत/चर्चा का केंद्र केवल धर्म एवं अध्यात्म ही होता था। उन 10-12 वर्षों की अवधि में गरुण चट्टी में रहते हुए उनको कभी राजनीति पर बात करते हुए मैंने या किसी ने कभी नहीं देखा सुना था। सच तो यह है कि यह है कि उस दौरान हमने स्वप्न में भी यह नहीं सोचा था कि वो कभी मुख्यमंत्री या प्रधानमंत्री बनेंगे।
उन पुजारी की बात सुनकर मैं सोच रहा था कि केदारनाथ धाम जाने वाले तीर्थयात्रियों को जिस सीधी ऊंची चढ़ाई वाले रास्ते पर केवल एकबार चलने में हुई कठिनाई बरसों तक याद रहती थी। उस रास्ते पर डेढ़ महीने तक प्रतिदिन चलकर भगवान केदारनाथ के दर्शन पूजन करने जाने वाले व्यक्ति की धार्मिक आस्था, श्रध्दा, हिंदुत्व के प्रति उसकी प्रतिबद्धता पर आजकल कैसे कैसे लोग उंगली उठा रहे हैं.? मोदी के हिन्दू विरोधी होने का सर्टिफिकेट जारी कर रहे हैं।
हिन्दू धर्म के इन न्यूजचैनली और फेसबुकिया ठेकेदारों की उन उठी हुई उंगलियों को देखकर, उनकी बातों को सुनकर मुझे एक कविता की यह पंक्तियां याद आ जाती है…
एड़ियां उठाये पंजों पर खड़े हैं,
बौने यह समझते हैं कि वो सबसे बड़े हैं।

Posted in PM Narendra Modi

पुर्तगाल में वास्को डिगामा का राजा ने असाधारण सम्मान किया और उसके सम्मान में एक भोज दिया। डिगामा से ईर्ष्या कुंठित लोगों ने भुनभुनाना शुरू कर दिया।

“इन्होंने कौन सा तीर मारा। जहाज़ में बैठे और संयोग से पहुँच गए इंडिया।एसा तो हम भी कर सकते थे।”

वास्को डिगामा मुस्कुराया और एक उबले अंडे को उठाकर बोला ,”आप सज्जनों में से कोई इसे सीधा खड़ा कर सकता है?”

कई लोगों ने कोशिश की पर अंडा ना तो सीधा खड़ा होना था, ना हुआ।

अब लोगों ने चिढ़कर कहा,”तुम ही करके दिखाओ।”

वास्को डिगामा फिर मुस्कुराया, अंडा हाथ में लिया, उसके तल को थोड़ा दबाकर उसे चपटा किया और अंडे को सीधा खड़ा कर दिया।

कुंठित लोग बौखला गये, “ये तो हम भी कर सकते थे।”

अब बारी वास्कोडिगामा की थी, “करसकतेथेपरकियातोनहीं!”


भारत में भी कांग्रेसी, वामपंथी, सैक्यूलर परेशान हैं।

पहले प्रयागराज में दलित सफ़ाईकर्मी महिला-पुरुषों के पैरप्रक्षालन।

अब केदारनाथ की गुफा में ध्यान।

बेचारे बिलबिला रहे हैं।

“ये कैमरों के सामने की नौटंकी है।ये तो हम भी कर सकते थे।”

और दूर अतीत से वास्कोडिगामा मुस्कुरा रहा है, “ पर किया तो नहीं?”

और मोदी??

मोदी मंद मंद मुस्कुरा कर चिढ़ा रहे हैं, “तुम रहने दो बेटा, तुमसे ना हो पायेगा।”

Posted in PM Narendra Modi

મોદી અપ્રિય કેમ છે…???

……..સૌરભ શાહ…….

ઓસામા બિન લાદેનની કઈ પત્ની કે એના કયા સંતાનને બરાક ઓબામા પ્રિય હશે..? ગયા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું કે ૨૦૧૪ની પહેલી જુલાઈથી ૨૦૧૭ની ૩૧મી ઑક્ટોબર દરમ્યાન કુલ ૧૭૬ ઉચ્ચ સરકારી અધિકારીઓને જાહેરહિતને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થઈ જવાનું જણાવવામાં આવ્યું હતું. સાદી ભાષામાં કહીએ તો કામચોર, એદી, કરપ્ટ અને સરકારી કામમાં વિઘ્નો ઊભા કરનારા ઉચ્ચ અધિકારીઓને સરકારે પૂંઠે લાત મારીને તગેડી મૂક્યા છે. આમાં ગ્રુપ ‘એ’ના 53 અને ગ્રુપ ‘બી’ના 123 ઑફિસર્સ છે, જેમાં આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અફસરો પણ છે. આ ૧૭૬ જણમાંથી કયો માણસ મોદીને બચ્ચીઓ ભરવાનો છે? કે એમનાં પત્ની-છોકરાંને મોદી દીઠ્ઠેય ગમશે ખરા? કે પછી આ અધિકારીઓ જેમની સાથે સાઠગાંઠ ધરાવતા હતા એવા લોકોને મોદી પ્રિય હોવાના…?

ભારત બદલાઈ રહ્યું છે અને બદલાતા ભારતમાં મોદી અનેક લોકોને હર્ટ કરી રહ્યા છે. આઝાદી પછીના નહેરુ તથા નહેરુના વંશજોના રાજમાં કરચોરી એક સામાન્ય, રોજિંદી બાબત બની ગઈ હતી. ટૅક્સ ન ભરો તો તમે બુદ્ધિશાળી વેપારી ગણાવ અને ટૅક્સ ભરો તો તમારામાં વેપાર કરવાની આવડત નથી એવું મનાતું. મોદીએ આવીને શું કર્યું? ઈથોપિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને એવા અનેક આર્થિક રીતે પછાત હોય એવા દેશો કરતાં પણ જીડીપીની ટકાવારી મુજબ ઓછો ટૅક્સ ભરનારા આ દેશના વેપારીઓને જી.એસ.ટી. લાદીને પ્રામાણિક બનવા માટે મજબૂર કરી દીધા. મોટાભાગના વેપારીઓ ખુશ થયા – પ્રામાણિક બનવાનો મોકો મળવા બદલ. પણ બધા જ કંઈ ખુશ થયા હશે? એમના માટે મોદી જેવો મોટો રાક્ષસ બીજો કોઈ નહીં હોય. આવું જ નૉટબંધી વખતે થયું. બે નંબરની કમાણી પર ગુલછર્રા ઉડાવનારી પબ્લિકમાંથી કેટલાય હજુ પણ મોદીને પોતાનો દુશ્મન નં. ૧ ગણે છે. નૉટબંધીને લીધે અનેક લોકોના લાખો-કરોડો કાળાં નાણાં ડૂબી ગયા, ઓછા થઈ ગયા. છતાં આવા ઘણા લોકોએ આ પગલાંને સમજભેર વધાવી લીધું કારણ કે તેઓ દેશને ચાહનારા હતા. ઘણા લોકો હજુ સુધી નૉટબંધીને પચાવી શક્યા નથી. આવા લોકો માટે મોદી અપ્રિય જ રહેવાના. અત્યાર સુધી થતું આવ્યું હતું એ કે જે લોકો કરચોરી કરતા એમનાં ઘર, એમનાં કપડાં, એમની કાર, પ્રામાણિક કરદાતાઓ કરતાં અનેકગણાં ચડિયાતાં રહેતાં. ક્યારેક પ્રામાણિક કરદાતાને પણ પોતાનો રાહ છોડીને કરચોરી કરવાનું મન થઈ જતું એવા માહોલમાં તમે ને હું, સૌ કોઈ જીવ્યા છીએ. મોદીએ આવીને આ બધું જ બદલી નાખ્યું. હવે કરચોરોને પણ પ્રામાણિક બનવાના ફાયદા જણાયા, પ્રામાણિક બનવાની તાલાવેલી લાગી અને જેઓ ઑલરેડી પ્રામાણિકતાની જિંદગી જીવી રહ્યા છે એમના જીવને ધરપત થઈ કે પોતે કંઈ બેવકૂફ નહોતા. મોદી ૭૦ વર્ષથી ચાલી આવતી આ માનસિકતા બદલી રહ્યા છે ત્યારે અમુક વર્ગમાં તેઓ અપ્રિય રહેવાના જ છે.

સાડા સોળ કરોડ રાંધણગેસનાં કનેક્શન્સ કૉંગ્રેસ સરકારે આપ્યાં હતાં. ‘આધાર’ કાર્ડ પણ કૉંર્ગેસ શાસનની જ નીપજ છે. મોદીએ આવીને આ ‘આધાર’ કાર્ડને એલ.પી.જી. કનેક્શન્સ સાથે જોડી દીધાં. અને સાડા ત્રણ કરોડ બનાવટી કનેક્શન્સ પકડીને દૂર કરી નાખ્યા. આ સાડા ત્રણ કરોડ ગેસ કનેક્શન્સ ઘરમાં વપરાવાને બદલે હૉટેલમાં તેમ જ અન્ય ઈન્ડસ્ટ્રીયલ/કમર્શિયલ કામોમાં વપરાતા હતા. સરકાર તમને ઘર ચલાવવાનો ખર્ચ ઓછો આવે એ માટે ગેસના બાટલા પર સબસિડી આપતી હતી. પેલા સાડા ત્રણ કરોડ ભૂતિયા કનેક્શન્સ ટૅક્સપેયર્સના પૈસે સબસિડીવાળા બાટલા મેળવીને પોતાની વેપારી પ્રવૃત્તિઓ કરતા. મોદીએ એમને તમારા પૈસે જલસા કરતા બંધ કરી દીધા. આ સાડા ત્રણ કરોડ ગેસ કનેક્શન્સ જે જે લોકો પાસે હતાં એમને શું મોદી વહાલા લાગવાના છે…?

સાડા અગિયાર કરોડ રેશન કાર્ડને ‘આધાર’ સાથે જોડી દીધા પછી ખબર પડે છે કે આમાંથી દોઢ કરોડ કરતાં વધુ રેશન કાર્ડ ભૂતિયા હતા.

મોદીએ વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ૩૪૨ રાજકારણીઓ સરકારી જમાઈ થઈને સરકારી બંગલોઝમાં રહેવાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ત્યાં પડ્યાપાથર્યા રહેતા હતા. મોદીના આવ્યા પછી, છેલ્લાં ત્રણ સાડા ત્રણ વર્ષમાં હવે માત્ર ત્રણ જ રાજકારણીઓ ગેરકાયદે સરકારી બંગલોમાં રહે છે. પેલા ૩૩૯ રાજકારણીઓ મોદીને કઈ રીતે ચાહી શકવાના છે…?

સંસદસભ્યો પર કરવામાં આવતા (ભ્રષ્ટાચાર વગેરેના) કેસ વર્ષો સુધી લંબાતા રહે છે. નાઈન્ટીઝના ચારા ગોટાળાના કેસમાં લાલુને છેક હમણાં સજા થઈ. બબ્બે-ત્રણ ત્રણ દાયકા સુધી ચાલતા આવા કેસમાં મોટે ભાગે રાજકારણીઓ છૂટી જતા હોય છે કારણ કે કેસને રફેદફે કરવા માટે, સાક્ષીઓને ધમકાવવા માટે, ઈન્વેસ્ટિગેટર્સની બદલીઓ કરવા માટે વગેરે તમામ નીચ કાર્યો કરવા માટે આટલો સમયગાળો મોર ધેન ઈનફ છે. મોદી સરકાર ઈનિશ્યેટિવ લઈને સંસદસભ્યો પરના કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરી રહી છે અને રાજ્યસભામાં કૉંગ્રેસી સભાસદો એનો વિરોધ કરી રહ્યા છે. આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ક્યારેક ખુદ ભાજપના સંસદસભ્ય સામે પણ કેસ ચાલવાનો. કયા કરપ્ટ એમ.પી.ને આવા પગલાં બદલ મોદીનાં ચરણ ચૂમવાનું મન થશે…?

અને પેલી ત્રણ ચાર હજાર એનજીઓને તાળાં લાગી ગયાં છે એમાંની કઈ એનજીઓની બહેનજીઓ જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જેવા ભારતના સમાજમાં જાતિવાદનું ઝેર ફેલાવી રહેલા અને ગલીના ગુંડાની કક્ષાનું રાજકારણ રમીને કેટલીક પ્રજાને ઉશ્કેરી રહેલા તોફાનીઓના હાથ મજબૂત નહીં કરે…?

મોદી આવા લોકોમાં ખૂબ અપ્રિય છે. આપણે ઈચ્છીએ કે મોદી ભવિષ્યમાં હજુ પણ આકરાં પગલાં લઈને દેશને વધુ મજબૂત બનાવે, વધુ સ્વચ્છ બનાવે અને આવા લોકોમાં અત્યારે છે એના કરતાં પણ વધારે અપ્રિય બનતા રહે. મોદીની આવી અપ્રિયતાને બૅલેન્સ કરવા માટે આપણા જેવા બેઠા છીએ પછી એમણે ચિંતા કરવાની ના હોય.

આજનો વિચાર……

સૌ કોઈ કહ્યા કરે છે કે મોદીને હરાવવા તમામ વિપક્ષી નેતાઓએ એક થવું પડશે. કોઈને એ કહેવાનું નથી સૂઝતું કે મોદીને હરાવવા મોદી કરતાં બહેતર કામો કરવાં પડશે.

Posted in PM Narendra Modi

ery Good Information:- India completely changed its foreign policy and security strategy very quickly in a response to China.

Common People must understand How Narendra Modi made India secure which was earlier wide open to get threatened.

👉 India built military base in Seychelles 🇸🇨

👉 India built military base in Mauritius 🇲🇺

👉 India got access to Iran Port for Trade & Access.

👉 India got access to Oman Port for Military Access.

👉 India got access to build Trincomalee Port in Srilanka.

👉 India is in agreement to build Payra Port in Bangladesh & Bangladesh cancels Agreement with China to develop its Port. India have access to monitor in Bangladesh too.

👉 India develop Andaman & Nicobar Infrastructure at great speed making it epicentre of Security monitoring.

👉 India building Diamond Quadrilateral joining Bangladesh, Nepal, Bhutan with India by Road.

👉 India touching Thailand via Myanmar from Assam via Road.

👉 India also got access in Vietnam monitoring.

All of this happen Post 2014 and If you know the Geography of all places then you will understand How Narendra Modi cracked China’s String Of Pearls by Navy Chakravyuh.

On the other hand India is building longest ever Coastal Roads from Gujarat to Kerala passing through Maharashtra, Goa, Karnataka & then extending it from Kerala, Tamil Nadu till the coast of Odisha – Read Sagarmala Project & Bharat Mala Project. All of this Project are getting build at very rapid speed.

Narendra Modi always worked with #IndiaFirst Approach which was expected from previous Government but unfortunately they were sleeping when China was circling us.

This Government has completely ignored Pakistan & treated it just as same Neighbouring state, destroyed Pakistan’s Foreign Policy & Relations with all Gulf Countries.

This Government shows Why India can be a Global Player and can’t restrict itself to engaging with Pakistan alone. Previous governments narrowed our foreign policy and vision just to Pakistan.

Today India is dynamically strategizing its Foreign Policy & repositioning its priorities from a narrowly focused ‘local’ player to that of a Global Player with a long range perspective.

This is one of the biggest reasons for my Vote for PM again