Posted in आयुर्वेद - Ayurveda

💐 ۞☝ ∥ आयुर्वेदिक दोहे ∥ ☝۞ 💐
↷↷↷↷↷↷↷∥🙏∥↶↶↶↶↶↶↶

१Ⓜदही मथें माखन मिले, केसर संग मिलाय,
होठों पर लेपित करें, रंग गुलाबी आय…
२Ⓜबहती यदि जो नाक हो, बहुत बुरा हो हाल,
यूकेलिप्टिस तेल लें, सूंघें डाल रुमाल…
३Ⓜअजवाइन को पीसिये , गाढ़ा लेप लगाय,
चर्म रोग सब दूर हो, तन कंचन बन जाय…
४Ⓜअजवाइन को पीस लें , नीबू संग मिलाय,
फोड़ा-फुंसी दूर हों, सभी बला टल जाय…
५Ⓜअजवाइन-गुड़ खाइए, तभी बने कुछ काम,
पित्त रोग में लाभ हो, पायेंगे आराम…
६Ⓜठण्ड लगे जब आपको, सर्दी से बेहाल,
नीबू मधु के साथ में, अदरक पियें उबाल…
७Ⓜअदरक का रस लीजिए. मधु लेवें समभाग,
नियमित सेवन जब करें, सर्दी जाए भाग…
८Ⓜरोटी मक्के की भली, खा लें यदि भरपूर,
बेहतर लीवर आपका, टी.बी भी हो दूर…
९Ⓜगाजर रस संग आँवला, बीस औ चालिस ग्राम,
रक्तचाप हिरदय सही, पायें सब आराम…
१०Ⓜशहद आंवला जूस हो, मिश्री सब दस ग्राम,
बीस ग्राम घी साथ में, यौवन स्थिर काम…
११Ⓜचिंतित होता क्यों भला, देख बुढ़ापा रोय,
चौलाई पालक भली, यौवन स्थिर होय…
१२Ⓜलाल टमाटर लीजिए, खीरा सहित सनेह,
जूस करेला साथ हो, दूर रहे मधुमेह…
१३Ⓜप्रातः संध्या पीजिए, खाली पेट सनेह,
जामुन-गुठली पीसिये, नहीं रहे मधुमेह…
१४Ⓜसात पत्र लें नीम के, खाली पेट चबाय, दूर करे मधुमेह को, सब कुछ मन को भाय…
१५Ⓜसात फूल ले लीजिए, सुन्दर सदाबहार,
दूर करे मधुमेह को, जीवन में हो प्यार…
१६Ⓜतुलसीदल दस लीजिए, उठकर प्रातःकाल,
सेहत सुधरे आपकी, तन-मन मालामाल…
१७Ⓜथोड़ा सा गुड़ लीजिए, दूर रहें सब रोग,
अधिक कभी मत खाइए, चाहे मोहनभोग…
१८Ⓜअजवाइन और हींग लें, लहसुन तेल पकाय,
मालिश जोड़ों की करें, दर्द दूर हो जाय…
१९Ⓜऐलोवेरा-आँवला, करे खून में वृद्धि,
उदर व्याधियाँ दूर हों,जीवन में हो सिद्धि…
२०Ⓜदस्त अगर आने लगें, चिंतित दीखे माथ,
दालचीनि का पाउडर, लें पानी के साथ…
२१Ⓜमुँह में बदबू हो अगर, दालचीनि मुख डाल,
बने सुगन्धित मुख, महक, दूर होय तत्काल…
२२Ⓜकंचन काया को कभी, पित्त अगर दे कष्ट,
घृतकुमारि संग आँवला, करे उसे भी नष्ट…
२३Ⓜबीस मिली रस आँवला, पांच ग्राम मधु संग,
सुबह शाम में चाटिये, बढ़े ज्योति सब दंग…
२४Ⓜबीस मिली रस आँवला, हल्दी हो एक ग्राम,
सर्दी कफ तकलीफ में, फ़ौरन हो आराम…
२५Ⓜनीबू बेसन जल शहद, मिश्रित लेप लगाय,
चेहरा सुन्दर तब बने, बेहतर यही उपाय…
२६.Ⓜमधु का सेवन जो करे, सुख पावेगा सोय,
कंठ सुरीला साथ में, वाणी मधुरिम होय…
२७.Ⓜपीता थोड़ी छाछ जो, भोजन करके रोज,
नहीं जरूरत वैद्य की, चेहरे पर हो ओज…
२८Ⓜठण्ड अगर लग जाय जो नहीं बने कुछ काम, नियमित पी लें गुनगुना, पानी दे आराम…
२९Ⓜकफ से पीड़ित हो अगर, खाँसी बहुत सताय,
अजवाइन की भाप लें, कफ तब बाहर आय…
३०Ⓜअजवाइन लें छाछ संग, मात्रा पाँच गिराम, कीट पेट के नष्ट हों, जल्दी हो आराम…
३१Ⓜछाछ हींग सेंधा नमक, दूर करे सब रोग,
जीरा उसमें डालकर, पियें सदा यह भोग…।

Posted in PM Narendra Modi

લગભગ 20 વર્ષ થઈ એક ગંદી રમત આંતરરાષ્ટ્રીય કાવતરા રૂપે શરૂ થયેલી, કે છાપા, ન્યુઝ ચેનલો, મેગેઝીન્સ, સોસીયલ મીડિયા વગેરે માધ્યમમાં ભારતના નકશા વિકૃત રીતે છાપવામાં આવી રહયા હતા.

કોઈએ અરુણાચલને ચીનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવ્યું, કોઈએ કાશ્મીરનો હિમાચલનો કેટલોક ભાગ ચીનમાં બતાવ્યો, કોઈએ રાજસ્થાનના કેટલાક ભારતીય ક્ષેત્રના વિસ્તાર પાકિસ્તાનમાં બતાવ્યા.

આવું કોંગ્રેસના વખતથી છાસવારે થતું હતું.
ગુગલ કે ટ્વીટર પર અમુક તમુક પબ્લિશ થયું છે, એટલે સાચું જ હોય એવી દલીલો સાથે દેશના બિકાઉ છાપા અને ચેનલોએ પણ આ ધન્ધો શરૂ કરેલો.

ભારતનો નકશો એક બોડી બામણીનું ખેતર હોય એમ જેને મન ફાવે એમ ચેડાં કરાતા હતા .

આનું લાંબા ગાળે પરિણામ શુ આવે ?
જે રીતે કાશ્મીર, અરુણાચલ, સિક્કિમ વગેરેની બોર્ડર લાઇન ડીફાઇન કરવામાં કોંગ્રેસે અવગણના કરીને સીમાઓ અંગે પ્રોબ્લેમ ઉભા કરેલા, એને બચાવવા આજે કરોડોનો ખર્ચ કરવો પડે છે.

આગળ જતાં આવા નકશાઓ ઓફિશિયલ ગણીને ચીન પાકિસ્તાન અન્ય પ્રશ્નો યુનો માં પણ લઈ જઈ શકે, અને એ ભૂમિ માટે દાવા પણ કરી શકે.

ગાઝા પટ્ટીની જેમ અવિરત સીમા સંગ્રામો પણ થઈ શકે.

તાજેતરમાં યુ.કે. થી પરત આવીને નરેન્દ્ર મોદીએ અભૂતપૂર્વ ડીસીઝન લઈને ગ્લોબલ નોટિસ જારી કરી દીધી છે કે

‘કોઈ પણ પ્રિન્ટ કે ડિજિટલ મીડિયાએ ઇન્ડિયાનો મેપ પોતાના માધ્યમ થઈ પબ્લિશ કરવો હોય એમણે માત્ર અને માત્ર ભારત સરકારે ઓફિશિયલી પબ્લિશ કરેલો મેપ જ દર્શાવવાનો ફરજીયાત રહેશે.

આ નિયમનો ભંગ કરનારને 7 વર્ષની સજા અને 100 કરોડનો દન્ડ થશે. ગુના પર કોઈ બચાવી અધિકાર નહિ અપાય.

પ્રેસ્ટિટ્યૂટ છાપા અને ચેનલોએ આ વાતની પબ્લિસિટી કરી ?

પણ ગૂગલ, ફેસબુક, ટ્વીટર, સહિત ગ્લોબલ મીડિયા ધંધે લાગી ગયા છે. જેમણે પણ ઇન્ડિયાના મેપ દર્શાવેલા છે એ બધા પોતાના કન્ટેન્ટ ચેક કરીને એડિટ કરવા મંડયા છે.

આટલી દૂરદર્શીતા અને દેશદાઝ કોઈ કોંગ્રેસી કે અન્ય વિપક્ષીમાં તમે કલ્પી પણ શકો છો ?

જો તમે મોદી વિરોધી હો તો ય આ ડીસીઝન માટે મોદીને 100 માંથી 100 માર્ક ના આપો તો તમને ભારતમાં રહેવાનો કોઈ હક નથી.