સંભારણા ૧૩ th મે ૧૯૯૮
આઝાદી પછી બહુ ઓછા દિવસ છે જેમાં આખો દેશ એકસાથે ખુશ થયો હોય ૧૩ મી મે એમાં નો એક છે
૧૧ મે અને ૧૩ મેં ના રોજ ભારતે પોખરણ માં અણુધડાકા કર્યા ને દુનિયા ચોકી ગઈ
પહેલો ધડાકો અણુશક્તિ નો હતો પણ ૧૩ ના રોજ કરેલો ધડાકો હાઈડ્રોજન બોમ્બ માટે નો હતો ટેકનીકલી હાઈડ્રોજન બોમ્બ ટેસ્ટીંગ માટે ફોડવાનો નથી હોતો પણ એ ફોડવા માટે થર્મો ન્યુંકીલીયર ડીવાઈસ નું ટેસ્ટીંગ કરવા માં આવે છે
બહુ ઓછા દેશવાસીઓ ને એ ખ્યાલ છે કે બીજો ધડાકો ખરેખર શેનો હતો .
ફ્રાંસ ….બ્રિટન ….ચીન વગેરે દેશો વર્ષો થી મથે છે પણ થર્મોન્યુંકીલીયર ડીવાઈસ ટેસ્ટીંગ માં નિષ્ફળ ગયા છે અમેરિકા અને રશિયા પછી ભારત વિશ્વ માં ત્રીજો દેશ છે જે આ પ્રમાણે સફળ થયો છે જે આપણા માટે ગર્વ ની વાત છે
સમગ્ર દુનિયા આ બીજા ટેસ્ટીંગ થી ચોકી ગઈ હતી કારણકે જે વિશ્વ ની મહાસત્તા ઓ ના કરી શકી એ ભારતીય વૈજ્ઞાનિકો કઈ રીતે કરી શક્યા ? અને એ પણ આટલી ગુપ્તતા થી ?
બાજપેઈ સરકાર નું એક પ્રશંસનીય કદમ અને ભારતીય વૈજ્ઞાનિકો માટે ગર્વ નો દિવસ એટલે ૧૩ મેં .
આ માહિતી નવી પેઢી માટે કે જેઓ આ માહિતી થી કદાચ અજાણ હોઈ અહી મુકું છું .
જય શ્રીરામ