Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શીખ


એક હીરાના વેપારીએ સાઉથ આફ્રિકાથી એક ખુબજ મોંઘા ભાવનો અને મોટી સાઇઝનો હીરો ખરીદ્યો.લગભગ એક ઈંડાની સાઇઝનો હીરો.ખરીદ્યા પછી એ વેપારીને જાણ થઇ કે હીરાની અંદર એક ક્રેક(તિરાડ) છે.વેપારી ખુબ જ હતાશ થયો.આવા કિંમતી હીરામાં તિરાડ મતલબ ખોટ.મોટી નુકસાની.વેપારીએ પોતાના આ કિંમતી હીરાને અનેક ઝવેરીઓને બતાવ્યો કે કાંઈક રસ્તો નીકળે.જેમાંથી એક ખુબ જ જાણીતા અને અનુભવી ઝવેરીએ સલાહ આપી કે ચિંતા કરવાની જરૂર નથી,તિરાડ થી આ હીરાના બે ભાગ કરાવી નાખો.અને આ હીરો બે નાના પણ કિંમતી ચમકદાર હીરામાં ફેરવાઈ જશે અને ખોટ પણ નહિ જાય.પણ તકલીફ એ છે કે હીરાને તોડતી વખતે જો સહેજ પણ બેદરકારી રાખવામાં આવી તો હીરાના નાની કાંકરી સાઈઝના કટકા થઇ જશે જે ખુબ જ સસ્તા હશે અને ખુબ નુકસાની જશે.હાથમાં કાંઈ નહિ આવે.જેથી એ ઝવેરીએ આ કામ હાથમાં લેવાની ચોખ્ખી ના પાડી દીધી.એ ઝવેરી ખુબ અનુભવી હોવા છતા આ જોખમ લેવા તૈયાર નહોતો.
ત્યારબાદ એ વેપારીએ અનેક દેશનો પ્રવાસ કર્યો અને ત્યાંના જાણીતા ઝવેરીઓને આ હીરો બતાવ્યો,પણ દરેકે આ જોખમ ભર્યો પડકાર જીલવાની ઘસીને ના પડી દીધી.ઘણા અનુભવી ઝવેરીઓનો સંપર્ક કરતા એમ્સટર્ડેમના એક ઝવેરીએ આ કામમાં રસ બતાવ્યો પણ એણે પેલા વેપારીને આ કામનું જોખમ જણાવ્યુ કે જો સહેજ પણ ગફલત થઇ તો હીરાના ભુક્કા થઇ જશે.વેપારીને તો આ જોખમની અગાઉથી જ જાણ હતી.જેથી તે ઝવેરી આ પડકાર જીલવા તૈયાર થયો.ભાવતાલ નક્કી થયા.એ ઝવેરીએ પોતાના એક ખુબ યુવાન અને બિનઅનુભવી શીખવ કારીગરને બોલાવી કહ્યું કે આ હીરામાં વચ્ચે જે તિરાડ દેખાય છે ત્યાંથી બે ભાગ કરી આવ.પેલા વેપારીના તો ધબકારા તેજ થઇ ગયા.

વેપારીએ ઝવેરીને પૂછ્યું કે ‘આ છોકરો અહીં કેટલા સમયથી કામ કરે છે?’ 

‘માત્ર ત્રણ દિવસથી.’ ઝવેરીએ કહ્યુ.

‘શું વાત કરો છો? આટલો કિંમતી હીરો તમે એક શીખવ કારીગરને આપી દીધો? અને એ પણ આટલું જોખમ ભર્યું કામ કરવા માટે?’ વેપારીએ ઉચાટ ભર્યા સ્વરે એકસાથે બોલી દીધુ.

ઝવેરીએ શાંતિથી ઉત્તર આપતા કહ્યું કે ‘આ હીરાની કિંમત મને ખબર છે.તમને ખબર છે.પેલા છોકરાને ક્યાં ખબર છે! અને એટલે જ આ કામ જોખમ ભર્યું મારા તમારા માટે છે, એ છોકરા માટે નથી.’

અને આશ્ચર્યની વચ્ચે એ કારીગરે જોતજોતામાં જ બરાબર એ તિરાડથી એ હીરાના બે ભાગ કરી દીધા અને એ હીરો બે નાના પણ ચમકદાર હીરામાં ફેરવાઈ ગયો.
આપણે આપણી જીવની સમસ્યાઓને એટલી જ સરળતાથી જોવી જોઈએ જેથી નિર્ણય લેવામાં સરળતા રહે.સમસ્યાની કિંમત કાઢવાથી હિંમત ઘટે.જોખમ વધે.ઘણી વખત જોખમની ગંભીરતા કામને મુશ્કેલ બનાવતુ હોય છે.અને જો જોખમથી અજાણ હોવ તો કામ સરળ અને સફળતાપૂર્વક પાર પડતુ હોય છે.રૂપિયાથી ભરેલો થેલો બેંકેથી ઘરે લઇ જતા બીક લાગશે,ચોરાઈ લૂંટાઈ જવાનો ભય લાગશે અને એવુ થતુ પણ હોય છે. પણ એટલા જ રૂપિયા ને શાકની થેલીમાં નાખી ઉપર કોથમરી-બટેટા ગોઠવી દઈ ઘરના નોકરને પણ સોંપી દેશો તો એ પણ ડર્યા વગર ઘરે પહોંચાડી દેશે.કારણકે એને જોખમનો અંદાઝ નથી અને તેથી કામ નિષ્ફળ જવાનો ડર નથી.પેલા નવાસવા કારીગરને હીરાની કિંમત ખબર હોત તો એનો પણ હાથ ધ્રૂજેત અને કામ બગડેત. જોખમની ગંભીરતા સમજવી કે એનો અંદાઝ લગાવવો કાંઈ ખોટુ નથી પણ નિષ્ફળ જવા કરતા નિષ્ફળ જવાનો ભય કામ બગાડી નાખે.આ ભય હાથ ‘ઢીલા’ કરી નાખે.ઔર ઇસી ડર કે આગે જીત હૈ યારો.તો ભાયો બેણો,ચાન્સ લેવાની ‘ટેક’ લ્યો.મતબલ ટેક અ ચાન્સ ભીડુ…!!

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

इतिहास बदलने वाली महत्त्वपूर्ण पोस्ट ।
आज इस इतिहास को कौन जानता है?

मेरा प्रश्न था :-
15 शताब्दी में (25 जनवरी 1565 ) शक्तिशाली विजय नगर की सेना जीत रही थी कि अचानक जीतते हुए पराजित कैसे हो गयी ?

उत्तर है :-

कृष्ण देवराय की मृत्यु के बाद अंत में केवल एक बिरार की मुस्लिम रियासत को छोड़कर बीजापुर, बीदर, गोलकोण्‍डा तथा अहमदनगर के क्रूर मुस्लिम शासकों ने एक साथ विजयनगर पर आक्रमण कर दिया। तब राजा सदाशिव राय गद्दी पर था ।

विजय नगर साम्राज्य की अजेय शक्तिशाली सेना में एक मुस्लिम टुकड़ी थी जिसका संचालन दो गिलानी भाई करते थे । युद्ध प्रारम्भ हुआ ।यह युद्ध तालिकोट में हुआ था। इस युद्ध में सेनापति राय ने इस संयुक्त मुस्लिम आक्रमण में विजयनगर की सेना का नेतृत्व किया। घमासान युद्ध के दौरान विजयनगर की सेना जीतने ही वाली थी कि उसके यह दोनो मुस्लिम कमांडरो ने अपनी ही सेना को पीछे से मारना आरम्भ कर दिया । अपनी ही सेना द्वारा हुए इस अचानक हमले से विजय नगर की सेना संभल नही पायी ।अपने-अपने सैनिक जत्थे लेकर गिलानी भाई हमलावर सेना के साथ जा मिले।

इससे युद्ध का परिदृश्य ही बदल गया। सेनापति आलिया राय कुछ सोच पाते उससे पूर्व ही उन्हें पकड़ लिया गया। आलिया राय को पकड़कर तत्काल मार दिया गया। सदाशिव जानता था कि जीत हमारी सेना की ही होनी है, लेकिन जब उसको विजयनगर की सेना की पराजय का समाचार मिला तो उसे हम्पी नगर से पलायन करना पढा ।
हमने इतिहास से कुछ नहीं सीखा, यही कारण है कि हमारी विजय भी पराजय में बदल जाती है ।
इस नकारखाने में इतिहास की तूती को कोई सुनने वाला नहीं है , बल्कि मेरा विरोध करने वाले अधिक है तो fb से सन्यास लो , जिनसे मैं हताश तो प्रायः हो जाता हूँ लेकिन निराश नहीं होता हूँ, पर मन में वेदना तो रहती है ।
ओम प्रकाश त्रेहन

Posted in कृषि

वृक्षारोपण की महिमा। भविष्य पुराण मध्यमपर्व प्रथम भाग अध्याय ग्यारह अनुसार शास्त्रोक्त विधि विधान से वृक्षारोपण करने से उसके पत्र, पुष्प तथा फल के रज रेणुओं आदि का समागम उसके पितरों को प्रतिदिन तृप्त करता है । जो व्यक्ति छाया ,फूल और फल देनेवाले वृक्षों को लगाता है ,वह अपने पितरों को बड़े बड़े पापों से तारता है और रोपणकर्ता इस मनुष्य लोक में महती कीर्ति तथा शुभ परिणाम को प्राप्त करता है और अतीत तथा अनागत पितरों को स्वर्ग में जाकर भी तारता रहता है। वृक्षारोपण कर्ता के लौकिक पारलोकिक कर्म वृक्ष ही करते रहते हैं तथा स्वर्ग प्रदान करते रहते हैं। ‌‌ 1 अश्वत्थ/पीपल वृक्ष का यदि कोई आरोपण करता है तो वही उसके लिये एक लाख पुत्रों से भी बढ़कर है। अपनी सद्गति के लिये कम से कम तीन पीपल के वृक्ष को लगाना ही चाहिये । हजार,लाख, करोड़ जो भी मुक्ति के साधन है, उनमें एक अश्वत्थ , पीपल वृक्ष लगाने की बराबरी नहीं कर सकते । 2 अशोक वृक्ष लगाने से कभी शोक नहीं होता । 3 प्लक्ष/ पीपली वृक्ष उत्तम स्त्री प्रदान करवाता है। ज्ञान रूपी फल भी देता है । 4 बिल्व वृक्ष दीर्घ आयुष्य प्रदान करता है । 5 जामुन का वृक्ष धन देता है । 6 तेंदू / टिमुरवा का वृक्ष कुल वृद्धि कराता है । 7 दाडिम / अनार का वृक्ष स्त्री सुख प्राप्त कराता है । 8 बकुल / मौलश्री का वृक्ष पाप नाशक है । 9 धातकी/ धव स्वर्ग प्रदान करता है । 10 वट वृक्ष मोक्ष प्रदान करता है । 11 आम्र वृक्ष अभीष्ट कामनाप्रद सिद्धिदात्री हैं । 12 सुपारी/ गुवाक का वृक्ष सिद्धि प्रदान करता है । 13 मधूक / महुआ का वृक्ष तथा अर्जुन वृक्ष सब प्रकार का अन्न प्रदान करता है । 14 कदम्ब वृक्ष से विपुल लक्ष्मी की प्राप्ति होती है । 15 शमी / हागरी/खेजड़ी का वृक्ष रोग नाशक , आरोग्यता प्राप्ति होती है । 16 शीशम,करवीर/ कनेर ,पलाश / खाकरों वृक्षों के आरोपण से स्वर्ग की प्राप्ति होती है । 17 सौ वृक्षों का रोपण करने वाला ब्रह्मारूप और हजार वृक्षों का रोपण करने वाला श्रीविष्णुरूप बन जाता है । 18 अश्वत्थ ,वट वृक्ष और बिल्व वृक्ष को काटने वाला व्यक्ति ब्रह्मघाती कहलाता है । 19 अश्वत्थ , पीपल वृक्ष के मूल से दस हाथ चारों ओर का क्षैत्र पवित्र पुरूषोत्तम क्षैत्र माना गया है और उसकी छाया जहां तक पंहुचती है तथा अश्वत्थ वृक्ष के संसर्गसे बहनेवाला जल जहां तक पंहुचता है,वह क्षैत्र गंगा के समान पवित्र माना गया है । पुरूषोत्तम क्षैत्र जगन्नाथपुरी का क्षैत्र कहलाता है । 20 तुलसी वृक्ष का रोपण नदी के किनारे,श्मशान तथा अपने घर से दक्षिण की ओर रोपण न करे ,अन्यथा यम यातना भोगनी पड़ती है ।
जय महादेव जी मंगलमय हो ll

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

दो शेर थे। एक जवान और एक बूढ़ा। दोनों में बहुत अच्छी दोस्ती थी।

दोनों में एक दिन कुछ ग़लत फ़हमी हो गयी। दोनों एक दूसरे के दुश्मन हो गए।

एक दिन बूढ़े शेर को 25-30 कुत्तों ने घेर लिया और काटना शुरू कर दिया। तभी वहां वो जवान शेर आया और ऐसा दहाड़ा कि सारे कुत्ते वहां से भाग गए, और फिर वो जवान शेर वहां से चला गया।

ये सब देख रहे दूसरे शेर ने जवान शेर से पूछा कि तुम एक-दूसरे से बात भी नहीं करते हो तो उसे बचाया क्यों ?
तब जवान शेर ने कहा आपस में नाराज़गी भले ही हो लेकिन समाज में ऐसी कमज़ोरी नहीं होनी चाहिए कि कुत्ते भी उसका फायदा उठा लें।

मतलब बहुत गहरा है ..समझ सको तो समझ लो हिन्दुओं

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

पिता की प्रार्थना !!


एक बार पिता और पुत्र जलमार्ग से यात्रा करते समय रास्ता भटक कर एक टापू पर पहुँच गये। उनकी नौका उन्हें ऐसी जगह ले आई थी जहाँ दो टापू आस-पास थे और फिर वहाँ पहुंच कर उनकी नौका टूट गई।
         
परिस्थितियों से चिंतित होकर पिता ने पुत्र से कहा- “लगता है, हम दोनों का अंतिम समय निकट आ गया है। यहां तो दूर-दूर तक कोई सहारा नहीं दिख रहा है तो क्यों न हम ईश्वर से प्रार्थना करें।”
         
उन्होंने दोनों टापू आपस में बाँट लिए। एक पर पिता और एक पर पुत्र और दोनों अलग-अलग टापू पर ईश्वर की प्रार्थना करने लगे।

पुत्र ने ईश्वर से कहा- “हे भगवन! इस टापू पर पेड़-पौधे उग जाए जिसके फल-फूल से हम अपनी भूख मिटा सकें।” ईश्वर ने उसकी प्रार्थना अविलंब सुनी। तत्काल वहां पेड़-पौधे उग गये और उसमें फल-फूल भी आ गये। यह देखकर उसके मुख से बरबस ही निकल गया- “ये तो चमत्कार हो गया।”
         
अपनी पहली प्रार्थना पूर्ण होते देखकर उसने पुनः प्रार्थना की – “एक सुंदर स्त्री आ जाए जिससे हम यहाँ उसके साथ रहकर अपना परिवार बसाएँ।” तत्काल एक सुंदर स्त्री प्रकट हो गयी। अब उसने सोचा कि मेरी हर प्रार्थना सुनी जा रही है, तो क्यों न मैं ईश्वर से यहाँ से बाहर निकलने का रास्ता माँग लूँ ?

उसने ऐसा ही किया और उसने प्रार्थना की -” एक नई नाव आ जाए जिसमें सवार होकर मैं यहाँ से बाहर निकल सकूँ।”

तत्काल वहाँ नाव प्रकट हुई और पुत्र उसमें सवार होकर बाहर निकलने लगा। तभी एक आकाशवाणी ने उसे चौंका दिया – “बेटा! तुम अकेले जा रहे हो? क्या अपने पिता को साथ नहीं लोगे ?”

आकाशवाणी सुनकर पुत्र ने कहा – “उनको छोड़ो! प्रार्थना तो उन्होंने भी की होगी लेकिन आपने उनकी एक भी नहीं सुनी।  शायद उनका मन पवित्र नहीं है, तो उन्हें इसका फल भोगने दो ?’

पुत्र की बात का आशय समझ कर पुनः आकाशवाणी में कहा गया – “क्या तुम्हें पता है कि तुम्हारे पिता ने क्या प्रार्थना की ? क्या तुम यह नहीं जानना चाहोगे कि उनकी कौन सी प्रार्थना स्वीकार हुई और कौन सी अस्वीकार ?”
         
पुत्र बोला -“हाँ, मैं अवश्य जानना चाहूँगा।”
         
आकाशवाणी में कहा गया – “तो सुनो!तुम्हारे पिता ने एक ही प्रार्थना की – हे भगवन! मेरा बेटा आपसे जो माँगे, उसे दे देना। और इस प्रकार आज तुम्हें जो कुछ तुम्हें मिल रहा है उन्हीं की प्रार्थना का परिणाम है।”
         
⚜️ स्वार्थ की राह पर निकल कर हम अपने सगे-संबंधियों और शुभचिंतकों से दूर हो जाते हैं। हम भूल जाते हैं कि हमें जो भी सुख, प्रसिद्धि, मान, यश, धन, संपत्ति और सुविधाएं मिल रही है उसके पीछे किसी अपने की प्रार्थना और शक्ति जरूर होती है लेकिन हम नादान रहकर अपने अभिमान वश इस सबको अपनी उपलब्धि मानने की भूल करते रहते हैं। और जब ज्ञान होता है तो असलियत का पता लगने पर पछताना पड़ता है।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बार एक गरीब बुढ़िया अपने हाथ में एक रुपया लेकर सेठ की दुकान पर गई और काफी देर तक आते जाते ग्राहकों को देखती रही..

जब सेठ की नजर जब उस बुढ़िया पर पड़ी तो उसने पूछा…
तुम इस तरह क्या देख रही हो ?

इस पर बुढ़िया बोली : सेठ जी, तुम कितना कमा लेते हो ?

ये सुनते ही सेठ ने चश्मा ऊपर करते हुए उसे पूरी तरह निहारा और विश्वास जम जाने पर कहा : साल में दुगने हो जाते हैं…
पर, तुम ये सब क्यों पूछ रही हो ?

बुढ़िया बोली : सेठ जी, मै बहुत गरीब हूँ.
जैसे-तैसे कर मैं ये एक रुपया बचाकर लायी हूँ…
और, सोच रही हूँ कि यदि आप इसे अपने व्यापार मे लगा लो तो मेरा भी कुछ भला हो जाए.

उसकी ऐसी करुणामयी बात सुनकर सेठ को दया आ गयी और उसने अपने मुनीम को बोला कि इस बुढ़िया का एक रुपया बही-खाते मे जमा कर लो.

बुढ़िया बहुत खुश हुई और जाते-जाते बोली :
सेठ जी, मै 25 साल बाद आऊँगी और अपनी अमानत लाभ सहित आपसे ले लूँगी.

इस पर सेठ ने भी कहा : ठीक है.

इस तरह बात आयी-गयी हो गयी.

ठीक 25 साल बाद (26वें साल में) बुढ़िया सेठ से अपने रुपए वापिस लेने आई.

बुढ़िया को देखते ही सेठ जी ने मुनीम को बोला कि… इसे 10 रूपये दे दो.

इस पर बुढ़िया बोली : नहीं सेठ जी, जो मेरा हिसाब हो सो दे दो.

इस पर सेठ ने बात को खत्म करने के अंदाज मे कहा :
मुनीम जी, इसे 100 रूपये देकर छुट्टी करो.

लेकिन, बुढ़िया इस बार भी बोली कि…
नहीं सेठ जी, जो मेरा हिसाब बना हो सो दो.

इस तरह बुढ़िया की जिद से हार कर सेठ ने मुनीम को हिसाब लगाने को कहा.

और, हिसाब लगाने के बाद मुनीम का सिर चकराने लगा और उसने सेठ जी के कान मे कुछ कहा.. जिसे सुनकर सेठ के भी होश उड़ गए.

क्या आप सोच सकते हैं कि मुनीम ने सेठ जी कितने रुपये का हिसाब बताया होगा ?

1,000… 5,000…10,000…20 या 50 हजार ???

जी नहीं…..
वो हिसाब था, कुल…
3,35,54,432 ( तीन करोड़ पैतीस लाख चौवन हजार चार सौ बत्तीस) रुपये का…!

सोचें कि…. महज 1 रुपया जब साल में दुगना होता गया तो 25 साल बाद वो 3 करोड़ रुपये से भी ज्यादा हो गया.

तो, अगर हम साल को महीने में कन्वर्ट कर दें अर्थात एक साल में पैसा दुगुना होने की जगह अगर 1 महीने में पैसा दुगना होने का हिसाब लगाएँ तो महज 2 साल में ही हमारा 1 रुपया…. 3 करोड़ से ज्यादा हो जाएगा…!

अब ये शुद्ध गणित है जिसमें कहीं कोई मिलावट नहीं या मैन्युपुलेशन नहीं है.

इसीलिए, चाहे वो पैसा हो या विचार…
वो इसी अनुपात में बढ़ेगा..!

मेरा यही जबाब है उन मित्रों को … जो, अक्सर निराश होकर कहते हैं कि….
यार, हमारे अकेले के लिखने से क्या होगा ?
अकेले लिख कर हम क्या उखाड़ लेंगे.

तो, हम अकेले लिख कर क्या उखाड़ लेंगे या क्या उखाड़ सकते हैं उसका जबाब ऊपर से हिसाब में मैंने दे दिया.

कहने का मतलब कि… अगर सिर्फ मुझ अकेले के लेख से पूरे महीने भर में भी सिर्फ एक मित्र कन्विंस हो जाए (पूरे सिस्टम और उसको लूप होल्स, हम हिनूओं का अपना इकोसिस्टम आदि के कॉन्सेप्ट को ठीक से समझ ले)..
और, वो इस जानकारी (कॉन्सेप्ट) से अगले एक महीने में अपने किसी सिर्फ किसी एक और मित्र को कन्विंस कर कर दे …
तथा, ये क्रम इसी तरह आगे बढ़ता रहे तो महज दो साल में ही हम भारत के 3 करोड़ लोगों तक अपना कॉन्सेप्ट पहुंचा सकते हैं..!

और, 4-5 साल तक तो पूरे देश के एक एक सनातनी बच्चे तक को समझ आ जायेगा कि ये कतेशर और वामपंथी हमारे साथ क्या खेल खेल रहे हैं और उनसे हमें कैसे निपटना है ?

इसीलिए, हमें खुद को कभी कमजोर या असहाय बनकर…
फलाने ने ये क्यों नहीं किया…
चिलाना मौलाना काहे बन गया…
धिमकाना वजीफा काहे दे रहा है…

टाइप का रोने की जगह… अगर हम क्रिएटिव लिखेंगे और कन्विसिंग लगने पर अपने उस विचार (प्लान) को प्रसारित करने में अपने देशभक्त और धर्मप्रेमी मित्रों का समर्थन मांगेगे तो मेरा आकलन है कि महज 3 से 4 साल में ही हम देश का सिनेरियो बदल कर रख देंगे…!

एवं, उस सिनेरियो में हम सर्वशक्तिशाली होंगे तथा हमें किसी पॉलिटिकल पार्टी के आगे रोना नहीं होगा कि… हमको फलाने ने मार दिया इसीलिए आप उसको पकड़ो अथवा उसके घर पर बुलडोजर चलाओ … नहीं तो हम मरिये जाएँगे.

बल्कि, उसके बाद सभी पॉलिटिकल पार्टियाँ खुद आपके दरवाजे पर नतमस्तक होकर बोलेंगी कि….
माई-बाप, हमने आपके बिना कहे ही उस फलाने इलाके को समतल कर दिया है…
इसीलिए, आप वोट हमीं को देना.

और, इसके बाद सिर्फ एक नहीं बल्कि हर पार्टियों में ये होड़ लगी रहेगी कि कौन ज्यादा एरिया समतल कर पाती है…!

इसीलिए, भगवान के लिए रोना-कलपना छोड़ो और अपनी ताकत पहचानो..!

क्योंकि, रोने से सिर्फ भीख मिलता है जबकि पुरुषार्थ से वैभव…!

और हाँ… इसके लिए आपको न तो सड़क पर उतरने की जरूरत है…
न ही अपना काम-धंधा छोड़ने की जरूरत है.
और, न ही थाना पुल्स का कोई डर है.

करना है तो… सिर्फ एक काम कि… आपको एक टीम की तरह काम करना है और सिर्फ पोजेटिव/क्रिएटिव विचारों को अपनी अधिकतम क्षमता से प्रसारित करना है…!

बाकी का काम वो विचार खुद कर लेगा…!!

क्योंकि, यही सिस्टम है और यही सिस्टम की नियति..!!

जय महाकाल…!!!

नोट : 1 रुपये की 3 करोड़ बनने की गणित मेरे पहले कमेंट में है.
उपरोक्त बुढ़िया वाली कहानी शरद भैया की है.

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

કુતુબ મિનાર એક પ્રાચીન ખાગોળ શાસ્ત્ર મહેલ છે.

મહેરૌલીમાં કુતુબ મિનાર. મહેરૌલી (મિહિરાવલી) પાસે સ્થિત કુતુબ મિનારના આજના પ્રસિદ્ધ નામ સિવાય અન્ય ઘણા નામો પ્રચલિત છે. જેમ કે- વિશ્વકર્મા પ્રસાદ, યમુના સ્તંભ, વિજય-સ્તંભ, કીર્તિસ્તંભ, સૂર્યસ્તંભ, વેધસ્તંભ, વિક્રમ-સ્તંભ, ધ્રુવસ્તંભ – વિષ્ણુધ્વજ ધ્રુવધ્વજ, મેરુધ્વજ, પૃથ્વીરાજનો લોટ, દિલ્હીનો લોટ, મેહરૌલીનો લોટ વગેરે.
મુસ્લિમ સુલતાન મુહમ્મદ બિનસામ (શહાબુદ્દીન મુહમ્મદ ઘોરી), ગિયાસુદ્દીન (મુહમ્મદ ઘોરીના મોટા ભાઈ), કુતુબુદ્દીન, ઈલ્તુત્મિશ, અલાઉદ્દીન ખિલજી, ફિરોઝશાહ લોધીએ એક યા બીજી રીતે આ સ્તંભ (ટાવર) સાથે તેમના સંબંધને જોડવાનો પ્રયાસ કર્યો છે અને આનો ઉલ્લેખ કર્યો છે. કુરાનની આયતો કોતરી ને આવી સાબિતી કરે છે કે તેઓ એ પોતે બનાવેલા છે, અથવા વીજળી પડવા ને કારણે તેનું સમારકામ કરેલ છે.
આ તમામ કાર્યવાહી ઈ.સ. 1193 થી 1407 ની વચ્ચે કરવામાં આવી છે. આ ટાવરના ઝીણવટથી અભ્યાસ કર્યા પછી, એવું સાબિત થાય છે કે ટાવર એ ખગોળ વેધશાળાની મધ્યમાં આચાર્ય વરાહમિહિરે મહારાજા વિક્રમાદિત્યના સમયમાં ખગોળશાસ્ત્ર શીખવા માટે શુદ્ધ ભારતીય પદ્ધતિ પર બાંધેલો સૂર્યસ્તંભ છે. તેને ભારતીય સ્થાપત્ય તરીકે સાબિત કરવા માટે કારણો, દલીલો, પુરાવાઓ વગેરે છે. કુતુબમિનારની મુલાકાત સમયે બારીકી થી જોઈ ને પૂર્વગ્રહોથી મુક્ત થઈને બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
1. 238 ફૂટ 1 ઇંચ ઊંચા ટાવરનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર દિશા (ધ્રુવ તારા ) તરફ છે. મુસ્લિમ ધાર્મિક ઈમારતો પૂર્વાભિમુખ છે.

2 આ ટાવરના પહેલા વિભાગમાં દસ (સાત મોટી, 3 નાની) બારીઓ છે, બીજા વિભાગમાં પાંચ અને ત્રીજા, ચોથા અને પાંચમા વિભાગમાં ચાર-ચાર બારીઓ છે. તેમાંના કુલ 27 છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 નક્ષત્ર છે. દરેક બારી નો ઉપયોગ ચોક્કસ સમયે દરેક નક્ષત્રનો અભ્યાસ કરવા માટે થતો હતો. બહારથી, આ બારીઓ માત્ર એક બારી જેવી લાગે છે, પરંતુ અંદરથી તે એટલી પહોળી છે કે ઘણા લોકો એકસાથે ઉભા રહીને અભ્યાસ કરી શકે છે અથવા બે લોકો સાધનો સાથે બેસીને અભ્યાસ કરી શકે છે.
આ બારીઓ ક્યારેય અંદર પ્રકાશ આવે એ માટે નથી , જો તે પ્રકાશ માટે હોત, તો સમાન પ્રમાણમાં ચારેબાજુ સમાનતાઓ બનાવવામાં આવી હોત. ઉલટાનું જ્યાં લાઇટની જરૂર છે ત્યાં એક પણ બારી બનાવવામાં આવી નથી. આ બારીઓ નક્ષત્રો અને ઋતુઓની ચાલ પ્રમાણે બનાવવામાં આવી છે.
3. આ ટાવરમાં કમળના ફૂલો, ચક્ર મંદિરની ઘંટડીઓ, સાંકળો (વેલા) વગેરે વિવિધ સ્થળોએ ભારતીય કલાના પ્રતિક તરીકે બનાવવામાં આવ્યા છે. આ પ્રતીકો મુસ્લિમ કલા શૈલીથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે.

4. આ સ્તંભની બહાર ચારે બાજુ અરબી ભાષામાં શિલાલેખો કોતરેલા છે, જો તે પથ્થરો બહાર કાઢવામાં આવે તો તેની પાછળની બાજુએ હિંદુ દેવી-દેવતાઓ બનાવવામાં આવ્યા છે, તેમના નામ, મુખ વગેરે તોડી નાખવામાં આવ્યા અને તેને ઉલટાવીને ત્યાં મૂકવામાં આવ્યા.
શિલાલેખ ખોદીને અરબી માં કોતરાવી ને આ મિનાર મુસ્લિમ શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો તે સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમારે આવી સાબિતી (જેના પર બીજી હિંદુ પ્રતિમા છે અને બીજી બાજુ અરબી ભાષામાં કુરાનની શ્લોક કોતરેલી છે) જોવી હોય તો મુખ્ય પ્રવેશદ્વારની સામેના રસ્તા પર પૂર્વ બાજુએ એક નાનું મ્યુઝિયમ છે. કુતુબ કોમ્પ્લેક્સની (પાર્કિંગ લોટ), જેમાં તમે કોઈપણ અધિકારીને વિનંતી કરીને જઈને જોઈ શકો છો. બાય ધ વે, તેને બતાવવા પર પ્રતિબંધ છે. કારણ કે કટ્ટરપંથી લોકો તેના પ્રચારથી નારાજ થઈ શકે છે.
આ જ મ્યુઝિયમમાં, મસ્જિદના ઊંચા દરવાજાની બંને બાજુએથી સમારકામના નામે કાઢવામાં આવેલા ત્રણ વિશાળ પથ્થરો પર સુંદર હિન્દુ ભગવાનની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે અને મૂર્તિની સામે એક જ દરવાજામાં ઘણી પ્રતિમાઓ મૂકવામાં આવી છે.
5. ઘણા અરબી લેખો વચ્ચે કમળના ફૂલ, ઘંટ, ચક્ર વગેરે દર્શાવવામાં આવ્યા છે, જે લેખ સાથે મેળ ખાતા નથી.
6. આ ટાવરની નજીક બનેલી મસ્જિદના મુખ્ય દરવાજા પર અરબી ભાષામાં એક શિલાલેખ લખેલ છે. કુતુબુદ્દીન ઐબકે તેમાં લખ્યું છે –

ई हिसार फतह कर्दं ईं मस्जिद राबसाखत बतारीख फीसहोर सनतन समा व समानीन वखमसमत्य अमीर उल शफहालार अजल कबीर कुतुब उल दौला व उलदीन अमीर उल उमरा एबक सुलतानी उज्ज उल्ला अनसारा व बिस्ती हफत अल बुतखाना करकनी दर हर बुतखाना दो बार हजार बार हजार दिल्लीवाल सर्फ सुदा बूददरी मस्जिद बकार बस्ता सदा अस्त ।।


એટલે કે, હિજરી વર્ષ 589 (1121-12 એડી) માં, કુતુબુદ્દીન ઐબકે આ કિલ્લો જીતી લીધો અને સૂર્ય સ્તંભની આસપાસ બનેલી 27 મૂર્તિઓ (મંદિર) તોડીને, તેમની માળાથી આ મસ્જિદ બનાવી. આ મંદિરો એક-થી-એક મૂલ્યના હતા. દરેક મંદિર 20 લાખ દિલ્હીવાલ (દિલ્હીમાં બનેલા સિક્કાનું નામ)ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
(એટલે કે) પાંચ કરોડ ચાલીસ લાખ રૂપિયાથી 27 મંદિરો બંધાયા. તેમની પાસે જ્યોતિષ સાથે સંબંધિત સાધનો પણ હોવા જોઈએ અને મૂલ્યવાન હીરા, રત્ન, સોના-ચાંદી વગેરેથી શણગારેલા હોવા જોઈએ. અત્રે નોંધનીય છે કે મુસ્લિમ લેખકે “વીસ લાખ” શબ્દ નથી લખ્યો પણ “બે વખત હજાર” લખ્યો છે. શું તેને વીસ લાખ સુધીની ગણતરી કેવી રીતે કરવી તે પણ ખબર ન હતી.)
7. 8 સપ્ટેમ્બર, 1222ના રોજ, આ કુવાત-ઉલ-મસ્જિદના દક્ષિણ-પૂર્વ કોણ (દક્ષિણ-પૂર્વ કોણ)માં લાલ પથ્થરના સ્તંભ પર કોતરાયેલો એક લેખ મારા દ્વારા પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો હતો. આ લેખ ઈ.સ.ની આઠમી સદીનો છે. આ લેખમાં 9 લીટીઓ છે. લેખ ખૂબ જ ઘસાઈ ગયો છે. જો કે, કેટલાક પત્રો આ રીતે વાંચવામાં આવે છે –

पंक्ति 1. नमो भगवते .. पंक्ति 6 . वारिकवे सिद्धा ..
पाक्त 2 . श्री देव पंक्ति 7 . प्रतिहस्तकः पाकड . पंक्ति 3. न्द्रस्य पौत्रे .. पंक्ति 8 . दिभि : देव ..
पंक्ति 4. डल्हणेन दत्ता पंक्ति 9. स्थापितः।।
पंक्ति 5. गणयति चातप ..

જ્યારે આ લેખ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિયામકના ધ્યાન પર લાવવામાં આવ્યો ત્યારે તેમણે તેમનો 250 વર્ષ જૂનો રેકોર્ડ તપાસ્યો અને જણાવ્યું કે કુતુબ વિસ્તારના તમામ લેખો આ પુસ્તકમાં પ્રકાશિત છે, પરંતુ તમે શોધેલા આ લેખ પ્રકાશમાં આવ્યા છે પ્રથમ વખત.. ડિસેમ્બર 1992 માં, જ્યારે હું નવભારત ટાઈમ્સમાં સચિત્ર આ માહિતી પ્રકાશિત કરવા માંગતો હતો, ત્યારે તેણે કહ્યું – અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ હજી ઉકેલાયો નથી, ત્યાં
તમે બીજા ઝઘડાનું મૂળ લાવ્યા. અમે આ માહિતી છાપી શકતા નથી. અને એમ પણ કહ્યું કે પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી લખાવી લો કે આ શિલાલેખ પહેલીવાર પ્રકાશમાં આવ્યો છે અને તમે તેને યોગ્ય રીતે વાંચ્યો છે. મેં કહ્યું- પુરાતત્વ અધિકારી ખોટું વાંચી રહ્યા છે. હું જે શ્લોક ‘નમો ભગવતે’ વાંચી રહ્યો છું તે પુરાતત્વના નિષ્ણાતો ‘793 સંવત’ તરીકે વાંચી રહ્યા છે અને તે હજુ અપ્રકાશિત છે. આ સાંભળ્યા પછી પણ સંપાદક ગભરાઈ ગયા અને ન તો ચિત્ર છાપ્યું કે ન તો રેકોર્ડની માહિતી, ન પાછી આપી.
આ સ્વતંત્ર ભારતના અખબારોની માનસિકતા છે. બાદમાં પંજાબ કેસરી અખબારે આ માહિતી પ્રકાશિત કરી હતી. આ બધા ખુલાસા પરથી એ સાબિત થાય છે કે કુતુબુદ્દીન એબકના ઓછામાં ઓછા 400 સો વર્ષ પહેલાં આ ટાવર ચોક્કસપણે અસ્તિત્વમાં હતો.
7.અરબી ભાષા માં કુત્બી તારો એ ધ્રુવ તારાનું નામ છે. જે ટાવર પરથી ધ્રુવ તારો વગેરે નિહાળી શકાય છે તેને કુતુબ મિનાર કહે છે.
તેને કુતુબુદ્દીન ઐબક સાથે કોઈ લેવાદેવા નથી. જો તે કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યું હોત તો તેણે તેનું નામ, સંવત, બાંધકામ સંબંધિત અન્ય માહિતી વગેરે લખી હોત જેમ કે તેણે તેની નજીક કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી, અજમેરમાં અઢી દિવસની ઝૂંપડી અને પલવલમાં મંદિર તોડી ને મસ્જિદ બનાવી ત્યાં તેણે પોતાનો શિલાલેખ મૂક્યો ત્યારે તેને કુતુબ મિનાર જેવું મહત્ત્વનું માળખું બંધાવ્યું હશે, તો શા માટે તેણે તેનું નામ તેના પર કોતર્યું નહીં?
9. સૈનિકો વગેરે દિશા જ્ઞાન માટે હોકાયંત્ર નામનું સાધન પોતાની સાથે રાખે છે, તેની સોય હંમેશા ઉત્તર દિશામાં રહે છે. તેનું કુતુબનુમા નામ પણ છે, એટલે કે, એક ઉપકરણ જે ધ્રુવ તારાની દિશાનું જ્ઞાન આપે છે. આ નામમાં કુતુબ શબ્દ જોઈને તેઓ કહેવા લાગ્યા કે કુતુબુદ્દીન ઐબકે કુતુબ જેવા ઉપકરણની શોધ કરી છે તેથી દુનિયા તેને સત્ય તરીકે સ્વીકારશે. આ જ વાત કુતુબમિનારના કુતુબ શબ્દને પણ લાગુ પડે છે. એ જ રીતે, ધ્રુવ તારો કુતુબી તારા કહેવાય છે, તો શું તેને પણ કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યો હોવાનું માનવું જોઈએ?

જ્યોતિષની દૃષ્ટિએ કુતુબમિનારનું નિર્માણ દક્ષિણ તરફ નમીને કરવામાં આવ્યું છે. એટલા માટે આટલા વિશાળ થાંભલાનો પડછાયો સૌથી મોટા દિવસે એટલે કે 29મી જૂને જમીન પર પડતો નથી. કોઈપણ વ્યક્તિ એ દિવસે જઈને તેનું નિરીક્ષણ કરી શકે છે. એ જ રીતે, 29મી માર્ચ અને 22મી સપ્ટેમ્બરે જ્યારે દિવસ અને રાત સમાન હોય છે, ત્યારે આ વિશાળ થાંભલાના કેન્દ્રિય થાંભલાનો પડછાયો પડતો નથી અને માત્ર બહારના ભાગને પડછાયો પડે છે અને એવું લાગે છે કે જાણે દરેક પર પાંચ ઘડા ઊંધા મૂક્યા હોય. વર્ષના સૌથી ટૂંકા દિવસે, 23 ડિસેમ્બરે, તેનો પડછાયો બપોરે 280 ફૂટ દૂર સુધી જાય છે, જ્યારે પડછાયો 300 ફૂટ સુધી હોવો જોઈએ. કારણ કે મૂળમાં ટાવર 300 ફૂટ હતો (જમીનની અંદર 16 યાર્ડ અને જમીનની બહાર 84 યાર્ડ = 200 યાર્ડ = 300 ફૂટ), 20 ફૂટના પડછાયાનો આ અભાવ છે કારણ કે ટાવરના સૌથી ઉપરના મંદિરનો ગુંબજ જેવો ભાગ નીચે પડી ગયો હતો. જેટલો ભાગ પડયો તેટલો ઓછો પડછાયો પડે, જો ટાવરનો ઉપરનો ભાગ તૂટ્યો ન હોત તો પડછાયો માત્ર 300 ફૂટ જ હોત.
11. દિલ્હીનું વર્તમાન કાલકા મંદિર પણ આ વેધશાળા સાથે સંબંધિત હતું. તેનું નામ કાલ કા = સમયનું મંદિર છે. કુતુબ મિનારની પૂર્વ બાજુએ, ઉત્તર-પૂર્વ (ઉત્તર) ખૂણામાં અને દક્ષિણ-પૂર્વ (દક્ષિણ-પૂર્વ) ખૂણામાં કોઈ મંદિરો નહોતા. એ જ રીતે, પશ્ચિમમાં વાયવ્ય (વાયવ્ય) ખૂણામાં અને દક્ષિણ-પશ્ચિમ (નૈરિત) ખૂણામાં ત્રણ મંદિરો હતા. નાના-મોટા લોકો દિવસ-રાત કુતુબ મિનાર પર ચઢી શકે છે અને જોઈ શકે છે કે મંદિરની ટોચ પરથી સૂર્યોદય બરાબર થઈ રહ્યો છે અને સાંજે સૂર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં મંદિરની ટોચ પર અસ્ત થઈ રહ્યો છે. આ દ્રશ્ય વર્ષમાં ત્રણ વખત (29 માર્ચ, 29 જૂન અને 23 ડિસેમ્બરે) જોઈ શકાતું હતું. આજે પણ એ પાંચ મંદિરોના અવશેષો પૂર્વ-પશ્ચિમમાં મોજૂદ છે. છઠ્ઠા કાળનું મંદિર હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

12. કુતુબ મિનારની બારીઓની અંદરની બાજુએ જ્યોતિષ સાથે સંબંધિત કેટલાક રહસ્યમય અક્ષરો, સંખ્યાઓ અને રેખાઓ વગેરે ચિન્હો છે. પ્રખર પંડિત, જ્યોતિષ ,સંસ્કૃત વિદ્વાન પણ તેને જાણી શકતા નથી. તે એક મુસ્લિમ ને ક્યાંથી ખબર હોય. જેમ કે ना 2 स 12673 , 2 त्रो , ना 3 स्त , 5 रु रो 10 ता , 4 घे 12 म
વગેરે.
આ સૂર્ય સ્તંભ પર ચઢીને નક્ષત્રોનો અભ્યાસ કરનારા જ્યોતિષીઓને ખગોળીય વેધ જેવા ખાસ પ્રસંગોએ આ ચિહ્નો લખેલા હોવા જોઈએ.
13. પ્રખ્યાત ફિલોસોફર અને ઈતિહાસના વિદ્વાન શ્રી આચાર્ય ઉદયવીર શાસ્ત્રી, શ્રી મહેશસ્વરૂપ ભટનાગર, શ્રી કેદારનાથ પ્રભાકર વગેરે ઘણા સંશોધકોએ વર્ષ 1970-71માં કુતુબમિનાર અને તેની નજીકના વિસ્તારનું ઊંડું નિરીક્ષણ કર્યું હતું. તે સમયે, આ ટાવરના શિલાન્યાસ સુધી ખોદકામ પણ કરવામાં આવ્યું હતું, જેના પરથી જાણવા મળ્યું હતું કે આ ટાવર ત્રણ વિશાળ પ્લેટફોર્મ પર સ્થિત છે. પૂર્વથી પશ્ચિમમાં બાંધવામાં આવેલા પ્લેટફોર્મની લંબાઈ 42 ફૂટ છે અને ઉત્તરથી દક્ષિણમાં બનેલા પ્લેટફોર્મની લંબાઈ 45 ફૂટ છે. બે ફૂટનો આ તફાવત એટલા માટે છે કે ટાવરનો ઝોક દક્ષિણ તરફ છે, જેથી તેનું સંતુલન યોગ્ય રીતે જાળવી શકાય. તે જ નિરીક્ષણ દરમિયાન, શ્રી કેદારનાથ પ્રભાકરને મસ્જિદના પશ્ચિમ ભાગની દિવાલ પર બહારના પથ્થરના બ્લોક પર એક મોટો શિલાલેખ મળ્યો. તેમના કેટલાક પંક્તિઓ નીચે મુજબ છે.

सूर्य मेरुः पृथिवी यन्त्रैः मिहिरावली यन्त्रेण

14. મુસ્લિમ સંપ્રદાયના પ્રસિદ્ધ નેતા સર સૈયદ અહમદ ખાને સૌપ્રથમ કુતુબમિનાર પર મજબૂત દોરડાની મદદથી એક મોટો અને મજબૂત ક્રેટ લટકાવીને કુતુબ મિનાર પર લખેલા શિલાલેખો વાંચ્યા હતા. તેમના મતે અરબી ભાષામાં લખાયેલા આ શિલાલેખો કોઈપણ યોજના વગર અને હેતુ વગર લખવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે આ શિલાલેખોની ભાષા અને જોડણી પણ અશુદ્ધ છે. તેઓ તેમના પુસ્તક ‘અસર-અસ સંદિદ’માં લખે છે કે આ ઈમારત રાજપૂત કાળમાં બંધાઈ હોવાનું જણાય છે.

15. મિહિરાવલી નામના ગામનું નામ ભારતના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય વરાહમિહિરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સમય જતાં આ નામ વિકૃત થઈને મેહરૌલી બની ગયું. પ્રસિદ્ધ ભાષા નિષ્ણાત અને મહાન શિક્ષણશાસ્ત્રી શ્રી ડૉ. લોકેશચંદ્રજી ભૂતપૂર્વ સાંસદ માને છે કે મહેરૌલીનું પ્રાચીન નામ મિહિરપલ્લી હતું. પલ્લી શબ્દ ગામનો અરજદાર છે. એટલે કે જ્યોતિષી બ્રાહ્મણોનું ગામ. આ પ્રથા હજુ પણ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ગ્રીક ભાષામાં મિહિર શબ્દ સૂર્યનો વાચક છે. કુષાણ સમ્રાટ કનિષ્કે પોતાના સિક્કાઓ પર વાયુ, ચંદ્ર, સૂર્ય વગેરે ભારતીય દેવતાઓની છબીઓ દોરેલી. તેમના પર સૂર્ય માત્ર ગ્રીક લિપિમાં લખાયેલો છે.
આચાર્ય વરાહમિહિર માત્ર ભારતીય પ્રણાલીના મહાન જ્યોતિષી ન હતા, પરંતુ તે જ સમયે તેઓ ગ્રીક પ્રણાલીમાંથી પણ જ્યોતિષશાસ્ત્રના સંપૂર્ણ જાણકાર હતા. તેમના ગ્રંથોમાં યવાણી ભાષામાંથી તબુરી, જીતુમલેયા, પથોન, જુક, અકોકર, હેલી, હિબુક, અસ્ફુજિત, અનફા, સુનફા, અપોકલિમ, પનાફર, મેશુરાન, રીફ: વગેરે શબ્દોનો ઉપયોગ દર્શાવે છે કે તેઓએ ગ્રીક ભાષાના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. સંસ્કૃત ભાષા જેવી ભાષા.ત્યારથી ગ્રીસે પણ દેશને જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત વિશાળ જ્ઞાન આપ્યું છે.
16. અફઘાનિસ્તાનમાં કુતુબ મિનારની શૈલી પર બનેલો મિનારો પણ મળી આવ્યો છે. મહારાજ વિક્રમાદિત્યના સમયે ભારતની સરહદ બલખ બુખારા સુધી હતી. તે જ સમયે આચાર્ય વરાહમિહિરે અફઘાનિસ્તાનમાં આ મિનાર ની જેમ જ પણ બંધાવ્યો હશે, તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તે ટાવર 193 ફૂટ ઊંચો છે. આ ટાવર અફઘાનિસ્તાનના હિરાત પ્રાંતમાં હરિરુદ નદી પાસે આવેલો છે.

આ સંક્ષિપ્ત સમજૂતીથી સમજી શકાય શે કે આ સૂર્ય સ્તંભ = ધ્રુવ સ્તંભ કુતુબ મિનાર મેહરૌલી સ્થિત છે, જે ભારતીય પ્રાચીન જ્યોતિષીઓ દ્વારા બનાવવામાં આવેલ મહાન સ્થાપત્ય કલાનું જીવંત ઉદાહરણ છે. તેના નિર્માણમાં મુસ્લિમ સુલતાનોનું કોઈ યોગદાન નથી.આ મુસ્લિમ શાસકો હંમેશા ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે લડ્યા. તેને ને તો માત્ર યુદ્ધ,મંદિર નો નાશ કરવા,માં જ રચા પચ્યા રહેતા. તેઓના રાજ્યમાં શાંતિ અને સુખ નહોતું, તેઓ આવા યુદ્ધોની ભયાનકતામાં આવું સર્જનાત્મક કાર્ય કેવી રીતે કરી શકે. આશા છે કે વાચકો ઉપરની ચર્ચામાંથી સત્યનો ન્યાય કરી શકશે.
લેખક – આચાર્ય વિરજાનંદ ડાવકર્ણી
ડિરેક્ટર – પુરાતત્વ સંગ્રહાલય ગુરુકુલ ઝજ્જર
પ્રસ્તુતિ – અમિત શિવહા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

માં*

ચીમનભાઈએ તેમની પુત્રીનું સગપણ શહેરમાં નક્કી કર્યું.

છોકરો ખૂબ સારા પરિવારનો હતો, છોકરાની સાથે સાથે છોકરાના આખા પરિવારનો સ્વભાવ પણ ખૂબ સરળ હતો.

લગ્નના એક અઠવાડિયા પહેલા છોકરાવાળાઓએ ચીમનભાઈને તેમના ઘરે જમવા બોલાવ્યા….!

ચીમનભાઈની તબિયત સારી ન હતી, છતાં તેઓ ના કહી શક્યા નહીં! કેમ કે વેવાઈએ પેહલી વખત આમંત્રણ આપ્યું હતું.

વેવાઈએ તેનું ખૂબ આદરથી સ્વાગત કર્યું.

પછી તેમના માટે ચા આવી.

ચીમનભાઈને સુગર હોવાથી ડોકટરે ખાંડવાળી ચાથી દૂર રહેવાનું કહ્યું હતું.

ચીમનભાઈ તેમની દીકરીના સાસરે હતા એટલે તેમણે ચૂપચાપ હાથમાં ચા લીધી.

ચાનો પહેલો ઘૂંટડો લેતા જ તે ચોંકી ગયા. ચામાં ખાંડ બિલકુલ ન હતી અને એલચી પણ નાખેલી હતી, એકદમ એવી જ કે જેવી તેમને માફક આવે છે!

ચીમનભાઈ વીચારવા લાગ્યા કે કદાચ આ લોકો પણ તેમના જેવી જ ચા પીતા હશે.

જ્યારે તેમણે બપોરે ભોજન લીધું, તે પણ તેના ઘર જેવું જ અને બિલકુલ તેમના શરીરને ફાવે એવું જ.

એ પછી બપોરે આરામ કરવા માટે બે ઓશિકા અને આછી ચાદર હતી.

જાગતાની સાથે જ તેમને લીંબુ નીચોવીને હુંફાળું પાણી આપવામાં આવ્યું.

ત્યાંથી રજા લેતી વખતે ચીમનભાઈએ એમના વેવાઈને પૂછ્યું “મારે શું ખાવું, શું પીવું, મારા સ્વાસ્થ્ય માટે શું સારું છે અથવા ડૉક્ટરે મારા માટે શું મનાઈ કરી છે. તે તમે કઈ રીતે જાણો છો,કેમ કે બધું મારી અનુકૂળતા મુજબ જ તમે મને આપ્યું હતું??

ચીમનભાઈની આખી વાત સાંભળ્યા પછી દીકરીના સાસુએ હળવેકથી કહ્યું કે ગઈકાલે રાત્રે જ તમારી દીકરીનો ફોન આવ્યો અને તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું કે મારા પપ્પા સ્વભાવે ખૂબ જ સરળ છે, કંઈ કહેશે નહીં પણ બની શકે તો કૃપા કરીને તેમનું હું કહું એટલું ધ્યાન રાખશો??. !

આખી વાત સાંભળીને ચીમનભાઈની આંખોમાં આંસુ આવી ગયા….!

જેવા ચીમનભાઈ ઘરે પહોંચ્યા એવા તરત તેમણે ઘરના ડ્રોઈંગ રૂમમાં તેની મૃત્યુ પામેલ માતાના ફોટા પરથી હાર કાઢી નાખ્યો.

જ્યારે તેમની પત્નીએ તેને પૂછ્યું કે તેઓ શું કરે છે, તો ચીમનભાઈએ કહ્યું- હું તો અત્યાર સુધી ખોટો વહેમમાં હતો કે મારી માં આ દુનિયામાંથી ચાલી ગઈ છે, જીવનભર મારી સંભાળ રાખનાર મારી માતા આ ઘરમાંથી ક્યાંય ગઈ નથી, પરંતુ તે તો મારી દીકરી તરીકે આ ઘરમાં જ રહે છે.

અને પછી ફરી ચીમનભાઈની આંખોમાંથી આંસુ છલકાયા અને સાથે સાથે તેમના પત્ની પણ રડવાનું રોકી ન શક્યા.

બધાં કહે છે કે દીકરી એક દિવસ ઘર છોડીને ચાલી જશે, પરંતુ મારા મત મુજબ,દીકરીનું શરીર ખાલી ઘર છોડે છે,બાકી દીકરીનું હૃદય ક્યારેય એના બાપને છોડી નથી શકતી.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मुस्कुराने का कारण

एक अंधा लड़का एक इमारत की सीढ़ियों पर बैठा था। उसके पैरों के पास एक टोपी रखी थी। पास ही एक बोर्ड रखा था, जिस पर लिखा था, “मैं अंधा हूँ कृप्या मेरी मदद करें” टोपी में केवल कुछ सिक्के थे।

वहां से गुजरता एक आदमी यह देख कर रुका, उसने अपनी जेब से कुछ सिक्के निकाले और टोपी में गिरा दिये। फिर उसने उस बोर्ड को पलट कर कुछ शब्द लिखे और वहां से चला गया। उसने बोर्ड को पलट दिया था जिससे कि लोग वह पढ़े जो उसने लिखा था।

जल्द ही टोपी को भरनी शुरू हो गई। अधिक से अधिक लोग अब उस अंधे लड़के को पैसे दे रहे थे। दोपहर को बोर्ड बदलने वाला आदमी फिर वहां आया। वह यह देखने के लिए आया था उसके शब्दों का लोगों पर क्या प्रभाव पड़ा ? अंधे लड़के ने उसके क़दमों की आहट पहचान ली और पूछा, “आप सुबह मेरे बोर्ड को बदल कर गए थे ? आपने बोर्ड पर क्या लिखा था?”

उस आदमी ने कहा मैंने केवल सत्य लिखा था, मैंने तुम्हारी बात को एक अलग तरीके से लिखा, “आज एक बहुत खूबसूरत दिन है और मैं इसे नहीं देख सकता।”

आपको क्या लगता है ? पहले वाले शब्द और बाद वाले शब्द, एक ही बात कह रहे थे ?

बेशक दोनों संकेत लोगों को बता रहे थे कि लड़का अंधा था। लेकिन पहला संकेत बस इतना बता रहा था कि वह लड़का अंधा है। जबकि दूसरा संकेत लोगों को यह बता रहा था कि वे कितने भाग्यशाली हैं कि वे अंधे नहीं हैं। क्या दूसरा बोर्ड अधिक प्रभावशाली था ?

यह कहानी हमें यह बताती है कि,

जो कुछ हमारे पास है उसके लिए हमें आभारी होना चाहिए।