Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

ભવ્ય વારસાનું પુનઃસ્થાપન, જળ સંસાધનોનું સંરક્ષણ ..

ઇન્દોરના કાનડા ગામમાં મા દેવી અહિલ્યા બાઈ હોલકર દ્વારા બાંધવામાં આવેલા 300 વર્ષ જૂના ઐતિહાસિક વાવના નવીનીકરણ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની સ્મૃતિ સાથે સંકળાયેલું આ માળખું લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપતું રહેશે. હવે આ વાવને પુનર્જીવિત કરવામાં આવી  અને વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ અને ગ્રામીણ પાણી પુરવઠા માટે ઉપયોગી સાબિત થશે. ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ આ ભવ્ય વાવ એક સાંસ્કૃતિક વારસો છે, જે એક મુખ્ય પ્રવાસન કેન્દ્ર બની શકે છે.

kailash vijayvargiy
#stepwell #indore #OurHeritageOurIdentity #bharat #fblifestyle #MadhyaPradesh #heritage  #worldwidehindutemples