संसद और देश में वंदे मातरम् को लेकर चर्चा जारी है। इस बीच अब वंदे मातरम् के रचयिता बंकिम चंद्र चट्टोपाध्याय के परपोते का बयान सामने आया है। सजल चट्टोपाध्याय ने कहा कि यह बहुत पहले हो जाना चाहिए था। वंदे मातरम को राष्ट्रीय मंत्र माना जाता है। मेरे दादाजी के लिए अब तक किसी ने कुछ नहीं किया। ऐसे समय में जब अगली पीढ़ी इसे (वंदे मातरम) भूल रही है, पीएम मोदी जी ने जो किया है वह अच्छा है। मुझे गर्व है। सीएम ममता बनर्जी ने अभी तक कुछ नहीं किया है, उन्हें यह पहले ही करना चाहिए था। सजल चट्टोपाध्याय ने आगे कहा कि अगर कोई दिल्ली से आता है, अमित शाह, या कोई भी, वे हमारे बारे में पूछते हैं। वे हमें व्यक्तिगत रूप से बुलाते हैं। हम राजनीतिक लोग नहीं हैं। हम केवल सच बोलते हैं। सीएम मैडम ने हमें अभी तक आमंत्रित नहीं किया है। बंकिम बाबू ने जो लिखा, उसमें सभी हिंदू देवी-देवताओं के नाम शामिल हैं, इसलिए उस पर प्रतिबंध लगा दिया गया। जिस तरह से बंकिम बाबू की उपेक्षा की गई, उसी प्रकार उनके परिवार की भी उपेक्षा की जा रही है।
#SajalChattopadhyay #BankimChandraChattopadhyay #PMModi #AmitShah #MamataBanerjee #Congress #VandeMataram #ParliamentWinterSession #India
Tag: india
છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં ક્યારેય મહિલા ઓ ના નાચ ગાન નથી થયા. સ્ત્રીઓ દુશ્મનની પત્ની હોય તો પણ તેમનું હંમેશા સન્માન કરવામાં આવતું હતું. દરેકને તેમની માતા અને બહેન સમાન માનવામાં આવતી હતી.
તેમણે સ્પષ્ટ કહ્યું કે મહિલાઓની ગરિમા હંમેશા જળવાઈ રહેવી જોઈએ ,પછી તે સ્ત્રી કોઈપણ જાતિ કે ધર્મની ન હોઈ શકે!!
28 ફેબ્રુઆરી 1678ના રોજ સુકુજી નામના સરદારે બેલવાડી કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો. આ કિલ્લાની કમાન્ડર એક મહિલા હતી.
તેમનું નામ સાવિત્રીબાઈ દેસાઈ હતું. આ બહાદુર મહિલાએ 27 દિવસ સુધી લડત આપી. પરંતુ અંતે, સુકુજી કિલ્લા પર વિજય મેળવે છે અને સાવિત્રીબાઈના અપમાનનો બદલો લે છે.
આ સમાચાર સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયા. રાજાના આદેશ મુજબ સુકુજીની આંખો કાઢી નાખવામાં આવી અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
24 ઓક્ટોબર 1657 ના રોજ, છત્રપતિ શિવાજી મહારાજના આદેશ પર, સોનદેવે કલ્યાણ કિલ્લાને ઘેરો ઘાલ્યો અને તેને જીતી લીધો. તે સમયે, મૌલાના અહમદની પુત્રવધૂ એટલે કે ઔરંગઝેબની બહેન અને શાહજહાંની પુત્રી રોશનારા, જે અભૂતપૂર્વ સુંદર હતી, તેને કિલ્લામાં કેદ કરવામાં આવી હતી. તે પછી જ્યારે સૈનિકોએ છત્રપતિ શિવાજી મહારાજની સામે તેને રજૂ કરી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે તેમના સૈનિકોને કહ્યું કે આ તમારી પહેલી અને છેલ્લી ભૂલ છે. ત્યારપછી જો કોઈ પણ જાતિ કે ધર્મની મહિલા સાથે આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવશે તો તેની સજા મૃત્યુદંડ હશે. પછી પાલખીને શણગારવામાં આવી અને રોશનારાને તેમની વિનંતી પર તેના મહેલમાં મોકલવામાં આવી.
શિવરાય જીની ભૂમિકા એવી હતી કે “સ્ત્રીઓની ગરિમા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. પછી ભલે તે કોઈપણ જાતિ કે ધર્મની હોય!!”
જો કોઈ દુશ્મનની પત્ની ભલે તે કોઇ પણ ધર્મ કે જાતિની હોય, લડાઈમાં ફસાઈ જાય તો તેને કોઈ પણ પ્રકાર નું નુકશાન ન કરવું જોઈએ. મહારાજાના આવા આદેશો પથ્થરમાં લખેલા હતા… અને તેનો 100% અમલ પણ થયો હતો.
#ઇતિહાસનામા #history #india #ઇતિહાસ
