जमाना बहुत खराब है जरा संभल कर रहे नहीं तो जो आपने वर्षों से इज्जत बनाई है मिट्टी में मिलते देर नहीं लगेगी
राजस्थान के चुरू जिले में बसा छोटा-सा कस्बा बीदासर। यहाँ की गलियाँ शांत हैं, लोग सीधे-सादे। मुख्य बाजार में एक पुरानी मोबाइल की दुकान थी, जिसके मालिक थे 55 साल के रामस्वरूप जी। उम्र ढल चुकी थी, बाल सफेद हो चले थे, लेकिन दुकान का काम अभी भी ईमानदारी से चलाते थे। बीवी-बच्चे घर पर, दिन भर दुकान, शाम को घर। जिंदगी सरल थी, बिना किसी उलझन के।
एक दोपहर दुकान पर एक 22 साल की लड़की आई। नाम था रेशमा। चेहरा गोरा, आँखें बड़ी-बड़ी, बातें मीठी। बोली, “अंकल, नया फोन देखना है।” रामस्वरूप ने कई फोन दिखाए। लड़की हर फोन उठाती, मुस्कुराती, नजरें मिलातीं। बातों-बातों में हँसी-मजाक होने लगा। जाने से पहले रेशमा ने अपना नंबर लिख कर दे दिया और बोली, “अंकल, कोई अच्छा ऑफर हो तो बता देना।”
रामस्वरूप को लगा, शायद सच में फोन खरीदना चाहती होगी। शाम को उन्होंने मैसेज किया। जवाब आया। फिर कॉल हुई। बातें धीरे-धीरे प्यार भरी होने लगीं। रेशमा कहती, “आप बहुत अच्छे लगते हो… कोई मेरी इतनी केयर नहीं करता।” रामस्वरूप, जो सालों से अकेलापन महसूस कर रहे थे, बहक गए। दो दिन में ही दिल हार बैठे।
तीसरे दिन रेशमा का मैसेज आया, “मिलोगे ना? बहुत याद आ रही है।” जगह बताई एक छोटे से होटल की। रामस्वरूप ने सोचा भी नहीं। दुकान बंद की, ऑटो लिया और पहुँच गए। कमरे में रेशमा पहले से मौजूद थी। गले लगी, और फिर जो हुआ, वो रामस्वरूप की जिंदगी का सबसे बड़ा भूल था।
शाम को जब दुकान लौटे तो फोन पर व्हाट्सएप खोला। एक वीडियो आया। पूरा होटल वाला दृश्य। उसमें वो खुद थे। साथ में रेशमा का मैसेज था:
“5 लाख रुपये। सुबह तक। नहीं तो ये वीडियो पूरे बीदासर में वायरल। और फर्जी रेप का केस भी ठोंक दूँगी। पुलिस तेरे घर आएगी।”
रामस्वरूप के पैरों तले जमीन खिसक गई। हाथ काँपने लगे। रात भर नींद नहीं आई। सुबह होते-होते थाने पहुँच गए। बीदासर थाना प्रभारी इंस्पेक्टर धर्मवीर सिंह के सामने सारी बात रोते हुए बता दी। वीडियो दिखाया। इंस्पेक्टर ने शांत स्वर में कहा, “चिंता मत करो बाबूजी। अब हमारा नंबर है।”
पुलिस ने जाल बिछाया। रामस्वरूप को कहा गया कि लड़की को मैसेज करो, “पैसे तैयार हैं, 2 लाख अभी दे रहा हूँ, बाकी बाद में।” जगह तय हुई। सुबह 6 बजे। एक सुनसान जगह पर।
रेशमा अपने बाप के साथ आई। जैसे ही 2 लाख का लिफाफा हाथ में लिया, पुलिस ने घेर लिया। दोनों रंगे हाथ पकड़े गए। रेशमा चिल्लाई, “ये तो झूठ है!” लेकिन मोबाइल में चैट, वीडियो, सब कुछ था। उसका बाप भी साथ में था। प्लान दोनों का था।
अब रेशमा और उसके पिता ब्लैकमेलिंग के केस में जेल की हवा खा रहे हैं। रामस्वरूप की इज्जत बच गई, लेकिन दिल पर एक गहरा घाव लग गया।
कहते हैं ना,”जो दिखता है, वो हमेशा सच नहीं होता।” और प्रेम कभी भी अंधा नहीं होता, बस कभी-कभी हम खुद आँखें बंद कर लेते हैं।
बीदासर की वो दुकान आज भी खुली है।
लेकिन अब रामस्वरूप किसी अनजान नंबर पर कॉल करने से पहले सौ बार सोचते हैं। उम्र कोई सुरक्षा-कवच नहीं है। 55 साल का आदमी भी 22 साल की लड़की के जाल में फँस सकता है। अकेलापन और भावनात्मक खालीपन सबसे बड़ा कमजोर कड़ी होता है।
प्रेम और वासना में फर्क समझना जरूरी है । सच का प्रेम कभी इतनी जल्दी, इतनी सस्ती जगह और इतने गंदे तरीके से नहीं होता। जो दो दिन में बिस्तर तक पहुँच जाए, वो प्रेम नहीं, जाल ही होता है।
अनजान व्यक्ति से शारीरिक संबंध बनाने से पहले सौ बार सोचें। आज के जमाने में होटल के कमरे में छिपा कैमरा, मोबाइल की रिकॉर्डिंग और ब्लैकमेल आम हो गया है। एक पल का सुख जिंदगी भर का कलंक बन जाता है।
गलती हो जाए तो तुरंत पुलिस के पास जाएँ। शर्म और डर के कारण चुप रहने से ठग और मजबूत हो जाते हैं। रामस्वरूप ने हिम्मत दिखाई, इसलिए उनकी इज्जत और आजादी दोनों बच गईं।
ये कोई कहानी नही सत्य घटना है ,घटनाक्रम के मुख्य पात्रों के नाम बदले गये हैं
Day: December 1, 2025
એકવખત બાદશાહ અકબરે બિરબલને કહ્યુ, “બિરબલ આપણો શાહીખજાનો ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. આવક મર્યાદીત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર પણ નાંખી શકાય તેમ નથી અને પ્રજાકલ્યાણના ખર્ચ પર કાપ પણ મુકી શકાય તેમ નથી. મને કોઇ રસ્તો બતાવ જેથી શાહીખજાનાની ઘટ ભરપાઇ કરી શકાય”. બિરબલે કહ્યુ, “જહાંપનાહ, આપ નગરશેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપતિ છે.”
અકબરે બિરબલની સલાહ મુજબ નગરશેઠને ત્યાં દરોડો પાડ્યો. કરોડોની બેનામી સંપતિ હાથ લાગી. બાદશાહને પણ આશ્વર્ય થયુ કે નગરશેઠે આટલી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે ? નગરશેઠને આ બાબતે પુછ્યુ એટલે નગરશેઠે કહ્યુ, “મહારાજ, રાજ્યમાં જેટલા કામો ચાલે છે એ બધા જ કામોના કોન્ટ્રાક્ટમાં મારુ કમીશન છે. આ બધી એ કમીશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપતિ છે”. અકબરને ખુબ ગુસ્સો આવ્યો. નગરશેઠની બધી જ સંપતિ જપ્ત કરી લીધી. નગરશેઠ હવે રસ્તા પર આવી ગયા. બાદશાહે દયા ખાઇને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા.
કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો. શાહીખજાનાનું તળીયુ દેખાવા લાગ્યુ એટલે અકબરે ફરીથી બીરબલને યાદ કર્યો. બિરબલે કહ્યુ, “નગરશેઠને ત્યાં દરોડો પાડો”. વાત સાંભળીને અકબર ખ્ડખડાટ હસી પડ્યા. અકબરે કહ્યુ, “અલ્યા બિરબલ, હવે એ ક્યાં નગરશેઠ છે ! એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે. એની પાસે વળી શું સંપતિ હોય ? બિરબલે કહ્યુ, “આપ તપાસ તો કરાવો”.
અકબરે એમના ખાસ માણસોને તપાસમાં મોકલ્યા તો નગરશેઠ પાસેથી બહુ મોટી સંપતિ મળી આવી. બાદશાહને આશ્વર્ય થયુ કે આટલી બધી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે આ માણસે ? અકબરે જ્યારે ખુલસો પુછ્યો ત્યારે નગરશેઠે કહ્યુ, “ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પુરુ આપતા નહોતા એની મને ખબર પડી એટલે મે એમને કહ્યુ કે જો તમે મને આમાં ભાગ નહી આપો તો હું બાદશાહને બધી વાત કરી દઇશ. બસ પછી તો ત્યાં આપણું કમીશન ચાલુ થઇ ગયું.”
અકબરને ખુબ ગુસ્સો આવ્યો. બધી જ સંપતિ લઇ લીધી અને હવે દરીયાના મોજા ગણવાનું કામ સોંપ્યુ જેથી નગરશેઠ બીજાને હેરાન કરીને કોઇ સંપતિ ભેગી ન કરી શકે. થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુધ્ધ થયુ એટલે ખજાનો ખાલી થવા લાગ્યો. ફરીથી બિરબલને બોલાવ્યો અને મહારાજા કંઇ પુછે એ પહેલા જ બિરબલે કહ્યુ,” જહાંપનાહ, નગરશેઠને ત્યાં દરોડો પાડો.”
અકબરને પુરો વિશ્વાસ હતો કે આ વખતે નગરશેઠ પાસેથી કંઇ જ નહી મળે. દરોડો પાડ્યો તો બહુ મોટી સંપતિ મળી આવી. આ વખતે તો સૌથી વધુ સંપતિ હતી. બાદશાહે નગરશેઠને પુછ્યુ, “ભાઇ, તું આટલી સંપતિ કેવી રીતે પેદા કરી શક્યો ?. નગરશેઠે કહ્યુ, “બાદશાહ, આપે મને દરીયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપતિ કમાયો છું. માલસામાન ભરીને જે વહાણો કિનારા પાર આવતા હોય એ બધા વહાણોને દુર જ અટકાવી દેતો. આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યુ છે અને તમારા વહાણને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે. માટે વહાણ કિનારા પર લાવવાનું નથી. છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વહાણને કિનારે આવવાની મંજૂરી આપુ આવી રીતે કમાણી વધતી ગઇ.”
બાદશાહ અકબર ફાટી આંખે નગરશેઠ સામે જોઇ રહ્યા.
મિત્રો, આવા કેટલાય નગરશેઠો આજે પણ જીવે છે. સરકાર ગમે એવા ગાળીયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે. જો કે આ વખતે બાદશાહ અકબરને બદલે બીજો છે.
વાણીયો દયાળુ કેમ હોય છે?
વાણિયા ની વાત આવે ત્યારે જાણવું કે , એનું વર્તન ઠાવકું હોય, ગહન હોય.
વાણિયા દયા ને પણ વાવી જાણે અને એમાં થી પણ બરકત નો પાક લઈ જાણે ..ફાયદો લેવો એને આવડે .
એક દૃષ્ટાંત આપીશ ..
એક દિ’ બાપુ અને એના માણસો ગામમાં આંટો મારવા નીકળ્યા.
બાપુનું ધ્યાન પેઢીએ બેઠેલા વાણિયા શેઠ પર ગયું.
બાપુ કે’ :
“શેઠને લાફો મારી દઉં.”
માણસો કે’ : “કાં બાપુ, એનો કંઈ વાંક ?”
બાપુ કે’: “ઈ તો વાણિયા છે, કોઈ દિ’ વાંકમાં ના આવે, એટલે એને શું આપણે એને નહિ મારવાનું.?”
એક માણસ કે’ : “બાપુ બધાય દેવતાને પડતા મૂકી હનુમાનની હડફેટે નો ચડાય, એમ બધાયને પડતા મૂકી વાણિયાની હડફેટે નો ચડાય. એમાં આપણને જ નુકસાન થાય.”
બાપુ કે’ : “ઈ વાણિયા દાળભાતીયા શું કરી લેવાના ?”
…..
અને
બાપુએ પેઢીએ જઈ વાણિયાને બે લાફા ઝીંકી દીધા.
વાણિયા એ ચતુરાઈ થી એનું દયા નું અસ્ત્ર કાઢ્યું
વાણિયો ઊભો થઈ ગયો ને બોલ્યો :
“ઘણી ખમ્મા, ઘણી ખમ્મા બાપુને, ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય મારા. સૂરજ કઈ બાજુ ઊગ્યો ? આજ ગામધણી મારી પેઢીએ.. પધારો, પધારો બાપુ, એલા, પાણી લાવ, પછી ચા મૂક. એલા છોકરા ગરમ હળદર લઈ આવ..”
બાપુ તો મુંઝાઈ ગયા :”ચા પાણી તો ઠીક, પણ હળદર શેના માટે ?”
વાણિયો કે’ : “બાપુ તમે મને લાફો માર્યો, તમારા હાથ કોમળ, મારો ગાલ કઠણ, મને મારતા તમારા હાથને ઘણું કષ્ટ પડ્યું હશે, એટલે હળદર લગાડવી પડે.”
બાપુની આંખમાં ઝળઝળીયા આવી ગયા, :”ઓહ, હો, હો, ધન્ય છે વાણિયા તારી દિલદારીને, તારી દયા, કરુણાને, અને ફટ છે મારી જિંદગીને. મેં તારા જેવા સજ્જન પર હાથ ઉપાડ્યો ? માફ કરી દે શેઠ મને..”
શેઠ કે’ : “અરે બાપુ, માવતર તો છોકરાવને મારે, તો સારા સાટુ જ, એમાં છોકરાવનું જ ભલુ થાય, તમે લાફા માર્યા તો મારું સારું વિચારીને જ માર્યા હશે.”
બાપુ કે’ : “શેઠ, તું મારા ગામનું નાક, અડધી રાતે કામ હોય તોય પડકારો દેજે.”
અને બાપુ ડોકમાંથી બે તોલાની માળા શેઠના છોકરાના ગળામાં નાખી હાલતા થયા.
થોડે’ક આઘે ગયા, ત્યાં ઓલા માણસે કીધું કે :”બાપુ, મેં ના પાડી’તી ને કે ત્યાં નો જવાય,
નુકસાની આપણને જ થાય.
બે લાફા મારીને કુટુમ્બની મિલકતમાંથી બે તોલા ઓછું કર્યું ને ? ઘરે તમારા છોકરાને કોઈ દિ’ રુપિયોય વાપરવા દયો છો ?”
પછી તો બાપુ ય હલવાણા, બાપુ કે’ : “એની પેઢી કે ઘર પાસેથી નીકળે ઈ બીજો.”
બાપુ એ સમ ખાઈ લીધા બોલો…..
.
🌹🙏🙂🙂🙏🌹
*કુનેહ અને બુદ્ધિમત્તા ગળથૂથીમાં પામેલ મારા દરેક વણિક મિત્રોને સમર્પિત.*
हो सकता है इस तरह की चरस आपको भी किसी व्हाट्सएप ग्रुप में नजर आई हो की शांतिदूतों ने लिखा है कि जलियांवाला बाग में हजारों मुसलमान मरे और जब पोस्टमार्टम हुआ किसी भी मुसलमान के पीठ पर गोली नहीं लगी थी बल्कि छाती पर गोली लगी थी
जबकि सच्चाई यह है उस वक्त अमृतसर शहर में 15% सिख आबादी थी और शहीदों में 30% सिख है, शहीदों में 55% हिंदू थे और 15% मुस्लिम थे
आप अमृतसर के कलेक्टर कार्यालय से दस्तावेज मंगा सकते हैं 20 अब्दुल कुएं में गिरे थे यानी जब गोली चली थी तब भागे थे और उनकी कुएं में गिरने से मौत हो गई थी
और मुसलमानों को वहां पर सैफुद्दीन किचलू नामक व्यक्ति ने बुलाया था जो कट्टरपंथी मौमीन था और जिसने तुर्की के ऑटोमान साम्राज्य यानी अपनी मुसलमानों के खिलाफत साम्राज्य के लिए अंग्रेजो के खिलाफ हो गया था और उसने सभी मुसलमानों को तुर्की के खलीफा के साम्राज्य के वास्ते बुलाया था यानी जितने भी मुसलमान जलियांवाला बाग में इकट्ठे हुए थे वह भारत की आजादी के लिए इकट्ठे नहीं हुए थे बल्कि अपने इस्लामिक सपने यानी खलीफा साम्राज्य की स्थापना के लिए इकट्ठे हुए थे