Posted in संस्कृत साहित्य

★ #मैं_और_मेरा_पुरातन_अतीत

नेहरू विज्ञान केन्द्र, मुंबई के निदेशक थे भौतिक वैज्ञानिक डॉक्टर सुब्रह्मण्यम। वैज्ञानिक थे पर जनेऊ पहनते थे। एक बार टाईम्स के पत्रकार ने उनसे पूछा… आप तो वैज्ञानिक हैं फिर ये जनेऊ क्यों और कैसे? जनेऊ क्यों पहनते हैं आप? उनका जवाब कालजयी था।

उन्होंने कहा…
“मैं खगोलविद हूं। आसमान देख रहे हैं, भौतिकी का वो हिस्सा है हमारा क्षेत्र, अनंत। भौतिक आकाश में ये जो तारे हैं, वो क्या हैं? मैं तारामंडल का निदेशक क्यों हूं?

विज्ञान, दरअसल भविष्य का अतीत है। जब भी मैं तारों भरा आकाश देखता हूं, तो मैं अतीत में देख रहा होता हूं। ये तारे… वक्त की अलग अलग समतल की परतों में हैं और वे परतें, उस वक्त की हैं; जब हमारे पुरखे इस दुनिया में थे। ये तारे मेरे पूर्वजों के वक्त के हैं, जो मुझे दिख अभी रहे हैं। इस तरह पूरा आकाश मुझको, मेरे पुरखों से, मेरे पीतरों से जोड़ता है।

उसी तरह #ये_जनेऊ_भी_मुझको_मेरे_पुरखो_से_जोड़ता है।

मेरे पूर्वजों के गुणसुत्रों से ही मेरा वजूद है। मैं जो दिखता हूं और जो मैं हूं उनके सूत्रों से। ये जनेऊ भी तो सूत्र ही है… उनके भौतिक और जैविक नहीं, उनके आध्यात्मिक और वैचारिक गुणों का सूत्र। उनके वचन, संकल्प, आचरण और जीवन मूल्यों का सूत्र… इसी से मैं वैज्ञानिक होकर भी जनेऊ पहनता हूं। कि वक्त में डोर में लिपटे, विचार धागे हैं ये, मेरे पुरखों के विचार के धागे।”

कमाल कहा उन्होंने
कभी गौर किया कि जनेऊ धागा क्यों है? उसके परवल और तानी की खास गिनती क्यों है? वे मूल्य हैं… जीवन के मूल्य, जीने के एक खास तरीके का वचन, एक रिवायत, एक संस्कार के सूत्र। धागे ही सूत्र होते हैं। और संसार सूत्रों से ही बंधा हुआ है… धागों से…

तो जनेऊ पहनने से अच्छा इसलिए लगता है कि आप फौरन अपने पूर्वजों के आदर्शों, वचनों और मूल्यों से, अपनी जड़ों से जुड़ जाते हैं। अनायास आपकी एक सांस्कृतिक पहचान स्थापित हो जाती है, जो सीधा आपको आपके पीतरों से जोड़ती है… अपनी जड़ों से जोड़ने वाला धागा है, सूत्र है… जनेऊ।

और जड़ से जुड़ते, हरियाली तो छाती ही है, एक गरिमाबोध, एक संबल, आत्मबल तो आता ही है भीतर। तंतुओं की शक्ति से ही संसार चलायमान है। भौतिकी यही करता है… वो उन्ही तंतुओं की पड़ताल करता है। और हमारे जीवन मूल्य भी तंतुओं के बूते ही हम तक स्थानांन्तरित है। जनेऊ उसी से गरिमा और गौरव भरते हैं तन और मन में कि वो तंतु हैं..

कभी यज्ञोपवीत संस्कार की विधि पर गौर कीजिए।
पहले मूंज की डोर होती है… फिर धागा होता है…
जनेऊ… खरीदे नहीं जाते थे।…वे काते जाते थे… घर की मां, दादी यानि अनुभवी बुजुर्ग महिलाएं, तकली या चरखे पर जनेऊ कातती थीं। वे उसे मेड़ातीं (कई स्तरों पर फोल्ड, उमेंठन) करतीं थी। ये फोल्ड निर्धारित होते थे। परिवार की बुजुर्ग दादी, नानी, के हाथ से बनाता था जनेऊ…। और अब तो वे भी बाजार से ही खरीदते हैं। बाजार ने सब बेच दिया। आशीर्वादों और मंगलकामनाओं तक का धंधा कर लिया।) खैर…

प्रेम से बने, मां के हाथ के पकवान का स्वाद क्यों होता है अदभुत? क्योंकि सूत्र होता है वहां, स्नेह सूत्र।

वैसा ही जनेऊ में भी होता था। जब भी बाबा, दादी से धोती मांगते होंगे… और दादी या मां; जिस श्रद्धा से धोती निकाल देती होंगी, वो आदर… एक गरिमापूर्ण रिश्ता स्थापित करता है।हमारे बिहार (मिथिला)में धोतियां मोड़ी नहीं जातीं, उमेंठीं जाती हैं, रस्सियों की तरह। ऐंठन… उमेंठन… फिर वही सूत्र है… डीएनए भी उमेंठा ही हुआ है। ये जनेऊ में वही ऐंठन और उमेंठन है।

डीएनए की तरह, धोती और जनेऊ की ये उमेंठन भी अक्सर घर की स्त्रियों के हाथों ही दी गयीं होतीं थीं।

तो सूचनाएं सदैव उमेंठन के तरीके से ही बहती हैं। चाहे संस्कार की सूचना हो या संचार की सूचना। जनेऊ पीतरों से हम तक आने वाली सूचनाओं की उमेंठन है।

जनेऊ पहनने से इसीलिए एक गरिमाबोध होता है। वो सूत्र बंधन है… सदाचार के आचरण की वचनबद्धता। वो पीतरों के मूल्यों की रक्षा का संकल्प है।

जनेऊ हमें अपने पूरखों से जोड़ता है… इसी से उसे पहन खुद में आत्मविश्वास और सुरक्षा भाव आता है कि हम प्राचीन हैं।और लंबे अतीत के अभिभावकों की मंगल कामनाओं,आशीर्वचनों से आरक्षित और संरक्षित हैं।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કુંભમેળામાં સર્જાયેલી એક અપરાધકથા.

હિંદુવાદી  રાજકારણીઓ કુંભમેળાની રાહ જોઈ રહ્યા હતા, હિન્દુઓના દિલમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો આ અવસર હતો. દિલ્હીની MCD માં નોકરી કરી રહેલ અશોક માટે પણ કુંભમેળો અવસર હતો, પચાસેકની ઉમરે આવેલા  અશોક ત્રણ સંતાનોનો પિતા હતો, એનો સૌથી મોટો પુત્ર અશ્વિન અઢાર વરસની ઉમરે કોલેજનું શિક્ષણ લઈ રહ્યો હતો, પણ અશોકે એની પ્રેમિકા [બહારવલી] ના દિલમાં એનું સ્થાન કાયમી બનાવવાનું હતું, અને એના માટે આ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ થી શરૂ થતો કુંભમેળો ઘણો મોટો અવસર હતો. 
 
કુંભમેળાના આયોજકોના અંદાઝ મુજબ    રોજના કરોડોના હિસાબે શ્રધ્ધાળુંઑ મુલાકાત લેવાના હતા, અશોકને એમાં પોતાની તક દેખાઈ, ૪૫ ની ઉમરે આવેલી એની ઘરવાળી સાથે રોજ જ બહારવાળીને લઈને સામસામી જીભાજોડી થતી, તો ક્યારેક સામસામે છૂટા હાથની મારામારી પણ થતી, અને સૌથી મોટી મુસીબત  મોટા થઈ રહેલા છોકરાઓની હતી, અશોકના ત્રણેય છોકરાઓ એની માના પક્ષે રહેતા હતા, અને હવે તો તેઓ પણ માની સાથે ભળી જઈને બાપને ફટકારતાં હતા, જો માતાના ગાલે  એક થપ્પડ પડી હોય તો,  ત્રણેય છોકરાઓ એક થઈને બાપ ઉપર  ઢીક્કા-મુક્કીઓનો વરસાદ વરસાવી દેતા હતા.

કુંભમેળાના ચાર મહિના પહેલા એણે એની તૈયારીઑ શરૂ કરી દીધેલી. ઘરવાળીને પતાવી દેતા પતિની હજારેક જેટલી અપરાધકથાઓ એણે વાચી, અને એમાથી મેળવેલી શીખ અનુસાર એણે પોતાનો જડબેસલાક પ્લાન વિચારવો શરૂ કરી દીધેલો. કુંભમેળાની ભીડભાડમાં એણે પોતાની પત્નીને disposed કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના મન અને શરીર ને એણે સજ્જ બનાવાનું શરૂ કરી દીધું હતું.

જાન્યુઆરીની 13 તારીખથી    મેળો શરૂ થયો અને એણે મેળાની ત્રણેક વખત રેકી કરી, એ દરમિયાન એણે સમય અને સ્થળની પસંદગી કરી લીધી, કઈ રીતે પત્નીને મોતને ઘાટ ઉતારવી અને મોતને ઘાટ ઉતાર્યા પછી શું શું કરવું અને શું શું નહીં કરવું એના ઉપર બારી ચિંતન કરીને મનોમન એણે નોટ બનાવી દીધી હતી. ચાર મહિનાથી એણે એની પ્રેમીકાની સાથે હળવા-મળવાનું બંધ કરી દીધું હતું, ઘરે સમયસર પહોંચી જઈને એણે પત્ની અને પુત્રો સાથેના સંબંધોને એકદમ નોર્મલ બનાવી દીધા.

ચાર મહિનાના સમય દરમિયાન એણે એના પરિવારનો ભરોસો જીતી લીધી હતો. ફેબ્રુઆરી મહિનો બેસતાની સાથે એણે પત્નીને કહ્યું ‘ આ કુંભમેળામાં આપણે બંને  સાથે જઈને શ્ર્ધ્ધાની ડૂબકી લગાવી આવીએ’ પતિનો પ્રસ્તાવ શાંભળીને પત્ની ખુશ ખુશ થઈ ગઈ. ૫ ફેબ્રુઆરીએ કુંભમેળામાં જવાની તારીખ નક્કી કરી નાખી, એણે પણ મનોમન બધુ ચકાસી લીધું કે એની પોતાની તૈયારી બારોબર તો છેને? ક્યાક કશેક ત્રુટિ રહી જવા પામી તો નથીને? કારણકે આવો કુંભમેળાનો અવસાર કઈ વારંવાર આવતો નથી. ‘go ahead’  એના મનમાં આત્મવિશ્વાસથી રણકાર એણે શાંભળ્યો અને   નિયત દિવસે પતિ-પત્ની બંને જણા પ્રયાગરાજ જવા નીકળી પડ્યા.

પત્ની ખૂબ જ શ્રધ્ધાળું હતી તેથી એના આનંદનો પાર નહતો. સાંજના સમયે બંનેએ ગંગા નદીમાં ચોક્કસ સ્થળે ડૂબકી લગાવી, એની સેલ્ફી લઈને એણે પોતાના ફેસબૂક ઉપર અપલોડ કરી અને પોતાના મોટા દીકરા અશ્વિનને પણ એની કોપી મોકલી.

પત્નીને કહ્યું, આજની રાત અહી રોકાઈએ અને આવતી કાલે સવારે દિલ્હી જવા નિકળીશું. પતિ પત્ની બંને રાતવાસો કરી શકાય એવા મુકામને શોધવા  નીકળ્યા. અશોક સામે સલામત મુકામ શોધવું એ એક પડકાર હતો, કારણકે એણે જાણી જોઈ સમજીને પોતાની સાથે આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારના ઓળખપત્રો રાખ્યા નહતા, પણ એને  ખબર હતી કે ક્યાં એને ઓળખપત્ર વગર જગ્યા મળી શકે છે, છતાં એણે પત્નીને થક્વી નાખે એટલો શ્રમ કરાવ્યો અને અંતે પૂર્વનિર્ધારિત જગ્યાએ એને લઈ ગયો, જ્યાં કોઈ પણ પ્રકારના ઓળખપત્રની જરૂર નહતી, અહી આજુબાજુ ક્યાય સીસીટીવી કેમેરા નહતા, એની ખાતરી એણે પહેલેથ જ કરી લીધી હતી.

ભરપૂર વિશ્વાસ સાથે પત્નીએ એની સાથે રાત ગુજારી, બિચારી પત્નીને ખબર નહતી કે આજ—૧૭ ફેબ્રુઆરીની  આખરી રાત એની જીંદગીની આખરી રાત હતી. વહેલી સવારે પત્ની ઉઠી અને બાથરૂમમાં ગઈ, ત્યારે પતિ દબાતા પગલે પત્નીની પાછળ બાથરૂમમાં પ્રવેશ્યો અને અસાધારણ ઝડપ અને ચોકસાઇ પૂર્વક પત્નીનું ગળ્યું દિલ્હીથી જ પોતાની સાથે લાવેલા ચપ્પુથી ચીરી નાખ્યું,  ચીવટાઇ અને ચોકસાઇ એટલી પરફેક્ટ હતી કે પત્નીના ગળેથી એક નાનો સરખો હરફ પણ નીકળ્યો નહીં. ચાર ચાર મહિના સુધી એણે આટલા કામ માટે ખૂબ રિયાઝ કર્યો હતો.

વહેલી સવારે જ દબાતા પગલેએ બહાર જવા નીકળી પડ્યો, એના મનને શાંતિ થઈ ગઈ કે એ હવે મુક્ત હતો, પત્નીથી આઝાદ હતો, એણે ઘરે એના દીકરા અશ્વિનને ફોન કરીને ખબર આપ્યા, ‘દીકરા એક અશુભ ખબર છે, મોડી રાતે અમે તારી મમ્મી સાથે રાત્રિ રોકાણ માટે કોઈ સારી જગ્યા શોધી રહ્યા હતા, એ સમયે ખૂબ જ ભીડ હતી, એ ભીડમાં તારા મમ્મીનો હાથ મારા હાથથી છૂટી ગયો અને મમ્મી ભીડમાં ક્યાં અટવાઈ ગયા એની ખબર પડી નહીં, હું રાતભર એને શોધતો  રહ્યો હતો.   પણ તું ફિકર કરતો નહીં, હું ગમે તેમ કરીને મમ્મીને શોધીને જ ઘરે આવીશ, વહેલું મોડુ થાય તો ચિંતા કરતો નહીં.’

પણ દીકરો બાપ કરતાં સવાયો હતો, એની માં જેવો ભોળો નહતો. બાપ સાથે એક શબ્દની પણ આપ-લે કર્યા વગર એણે, પ્રયાગરાજ લઈ જતી    પહેલી ટ્રેન પકડીને એ પ્રયાગ રાજ સ્ટેશન ઉતાર્યો, સ્ટેશન પર ફરતી પોલીસને મળ્યો અને જણાવ્યુ, ‘ ‘સાહેબ મારી મમ્મી અહી કુંભમેળામાં પપ્પા સાથે આવી હતી, મારા પપ્પાનો ફોન હતો  કે મમ્મી મેળામાં ખોવાઈ ગઈ છે, તો  મને ક્યાથી મદદ મળી શકે એમ છે?’ બિચારો અશોક—એણે કલ્પના પણ નહતી કે એનો દીકરો દબાતા પગલે કુંભમેળામાં એની માને શોધવા આવશે અને સૌથી પહેલું કામ પોલીસને મળીને માર્ગદર્શન મેળવવાનું કરશે. જેવી રીતે પત્નીએ  ભોળવાઈ જઈને પતિ ઉપર ભરોસો મૂકી દીધો હતો, એવો ભરોસો દીકરાઓને પિતા ઉપર નહતો.

પોલીસે   એક જ પ્રશ્ન પૂછ્યો, ‘ કયા ઘાટ ઉપર તારા પપ્પા મમ્મીએ ડૂબકી લગાવેલી?’ દીકરાએ પપ્પાએ મોકલેલી સેલ્ફી પોલીસને દેખાડી, અને એણે  સચોટ માર્ગદર્શન મળ્યું, સ્ટેશન ઉપર ફરતી પોલીસે એને કુંભમેળામાં કઈ પોલીસ ચોકીએ જઈને ક્યાં પોલીસ અધિકારીને મળવું એની સચોટ માહિતી આપી.

દીકરો પોલીસે આપેલી માહિતીની આંગળી ઝાલીને  એજ  પોલીસ અધિકારીને જઈને મળ્યો અને એને એની મિસિંગ થયેલ  મમ્મીની સ્ટોરી જણાવી, સાથે લાવેલો મમ્મીનો ફોટો પણ બતાવ્યો. ફોટો જોઈને પોલીસ અધિકારી થોડી ક્ષણ સુધી ઊંડા વિચારમાં પડી,  અને પોલીસને  અનુસંધાન મળી ગયું.

વહેલી સવારે જ એમને કોઈ ગૃહસ્થી તરફથી  બાતમી મળેલી કે કુંભમેળામાં કોઈકની સાથે આવેલી મહિલાનું ગળું રેતીને એને મોતના ઘાટ ઉતારી હતી, એ મહિલાના શબને પોસ્ટમોરટોમ માટે મોકલીને પોલીસે વિચારેલું કે કુંભ મેળો પતે પછી, નિરાંતે આ કેસની તપાસ કરીશું,  કારણકે મૃતક પાસે ઓળખપત્ર નહતા તથા જ્યાં એમને આશ્રય લીધેલો ત્યાં સીસીટીવી પણ નહતા, તેથી પોલીસ તપાસ થઈ શકે એમ જ નહતુ, પણ અહી તો મૃતક મહિલાને લઈને માહિતી સામેથી આવી હતી.

પોલીસ અધિકારી અશ્વિનને  મોર્ચરીમાં લઈ ગઈ, જ્યાં મળેલ મૃતક મહિલાના શબને સુરક્ષિત રખાયું હતું, એને જોઈને જ દીકરો માને ઓળખી ગયો અને રડી પડ્યો. પોલીસને સામે આ અપરાધકથાની બધી જ કડીઓ આપોઆપ જોડાઈ ગઈ. પોલીસે અશ્વિનને કહ્યું, કે તારા પિતાજી ક્યાં છે? ‘ મારા પિતાજી એ મને ફોન ઉપર જણાવેલું કે તેઓ અહી મેળામાં જ મારા મમ્મીને શોધી રહ્યા છે.’

પોલીસે દીકરાને સમજાવી દીધું કે તારે પિતા સાથે ફોન ઉપર શું શું કહેવાનું છે, દીકરો પણ પિતાના કરતૂત સમજી ગયો હતો, તેથી દીકરાએ પિતાને ફોન જોડ્યો અને કુશળતાથી વાત કરી, પોતે ક્યાં છે એની માહિતી આપી અને કહ્યું, તમે અહી આવી જાઓ, આપણે સાથે મળીને મમ્મીને શોધીશું. બિચારા  પપ્પા—એને ખબર જ નહતી કે દીકરો પોલીસ સુધી પહોંચી ગયો છે, અને ભોળા ભાવે દીકરાએ બતાવેલી જગ્યાએ આવ્યો, ત્યારે સાદા  વેશમાં વોચ રાખી રહેલી  પોલીસે એની ધરપકડ કરી લીધી.

આમ આ રીતે સામે ચાલીને પોતે પોલીસના સકંજામાં ઝડપાઇ જશે એવું તો પચાસની ઉમરના  પ્રેમી અશોકે વિચારેલું પણ નહતું. પણ દરેક અપરાધીની એ મોડેસ ઓપ્રેંડી છે, દરેકને એવું લાગે છે,  કે તેઓ અપરાધ કરીને હેમખેમ બહાર નીકળી જશે અને ચેનનું જીવના જીવશે. પણ હજી સુધી એવું બન્યું નથી, દરેક અપરાધી કયાઁક ને ક્યાક કોઈક એવી તો ભૂલ કરે છે અને પોલીસના હાથે ઝડપાઇ જ જાય છે.  દરેક અપરાધી પોલીસની તાકાતને નજર અંદાજ કરતી હોય છે.  

સમાપ્ત.

Posted in हिन्दू पतन

अब इन देशी ईसाईयो को अंग्रेजो से प्यार उमड़ने लगा

बोर्ड पर लिखा है

वड़गाँव में वड़गाँव की लड़ाई में
महादजी शिंदे ने इन्हें जगह पर मार दिया था ऐसे शूरवीर स्वर्गीय लेफ्टिनेंट स्टुअर्ड फाकड़ा उर्फ (ईस्टर फाकड़ा ) मृत्यु ईसवी सन 1779 उनके यादगार में

जबकि ये स्टुअर्ट अंग्रेज सेनापति था जो महाराष्ट्र को गुलाम बनाना चाहता था

Posted in हिन्दू पतन

मुंबई के मालाबार हिल्स क्षेत्र जहां तमाम देशों के राजदूत के आवास हैं,* जहां मुख्यमंत्री निवास है, वहीं पर यह एक विशाल बंगला है, *जिसे कभी जिन्ना हाऊस कहा जाता था |

यह बंगला मोहम्मद अली जिन्ना का *मुंबई का निवास स्थान था!!*

मोहम्मद अली जिन्ना पाकिस्तान चला गया, लेकिन जवाहरलाल नेहरू और कोंग्रेस का जिन्ना प्रेम देखिए और आप इसे चाहे तो गूगल पर सर्च कर सकते हैं | जिन्ना के साथ अपने व्यक्तिगत प्रेम के कारण जवाहरलाल नेहरू ने इस बंगले को शत्रु संपत्ति घोषित नहीं किया ।

1955 में, एक कैबिनेट भाषण में जवाहरलाल नेहरू ने सुझाव दिया था कि इसे पाकिस्तान सरकार को दिया जाए, ताकि पाकिस्तान सरकार यहां मेरे प्रिय दोस्त जिन्ना की एक मेमोरियल बना सके।

लेकिन उनके ही कैबिनेट की मंजूरी नहीं मिल सकी। क्योंकि, उस समय सिर्फ दो मंत्रियों को छोड़कर पूरा मंत्रीमंडल इसके विरुद्ध था | *फिर नेहरू को लगा की कही बगावत न हो जाए इसलिए वह खामोश हो गए ।

मोहम्मद अली जिन्ना ने उस वक्त पाकिस्तान में भारत के राजदूत श्रीप्रकाश के जरिए मुंबई के अपने आलीशान बंगले को पाने के लिए कई चिट्ठियां जवाहरलाल नेहरू को लिखी |

हालांकि भारत के विदेश मंत्री एवं भारतीय उच्चायोग ने सुझाव दिया कि हवेली को 1956 में पाकिस्तान को सौंप दिया जाए, लेकिन इस सुझाव पर विचार नहीं किया गया।

फिर इस बंगले का असली मालिक कौन है इस पर एक लंबा मुकदमा चला । इस मुकदमे में जिन्ना की बेटी दीनु वाडिया, पाकिस्तान सरकार और भारत सरकार तीनों शामिल थे । दीनु वाडिया ने यह तर्क दिया कि चूंकि, मोहम्मद अली जिन्ना खोजा मुस्लिम था इसलिए इस संपत्ति को शत्रु संपत्ति घोषित नहीं किया जा सकता और इस संपत्ति पर मेरा मालिकाना हक है क्योंकि मैं उसकी बेटी हूं | पाकिस्तान सरकार का यह तर्क था कि *यह संपत्ति पाकिस्तान सरकार की है, क्योंकि मोहम्मद अली जिन्ना पाकिस्तान के नागरिक हैं |

उसके बाद मोदी सरकार आयी और मोदी सरकार ने एक शत्रु संपत्ति का विशेष एक्ट बनाकर इस बंगले का अधिग्रहण कर लिया और इसे विदेश मंत्रालय को सौंप दिया।
अब यह प्रॉपर्टी भारतीय विदेश मंत्रालय की संपत्ति है ।

सोचिए भारत की सीमा के अंदर स्थित मोहम्मद अली जिन्ना के बंगले का अधिग्रहण भी मोदी सरकार ने किया किसी कांग्रेसी सरकार में यह हिम्मत नहीं थी कि जिन्ना के बंगले का अधिग्रहण कर सके |