🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જ્યારે ગાંધીબાપુનાં પૌત્ર તુષારે શરાબના રાજા માલીયાને ઇંગ્લંડની હરાજીમાંથી ચશ્મા
ચંપલ અને થાળી વાટકા ખરીદવાની અપીલ કરી ત્યારે એક ભારતીય તરીકે
શરમથી મારું માથું ઝૂકી ગયું …
એ માલીયા અય્યાશે પંજાબ બેંકમાથી ૯ કરોડ ચૂકવી એ ચપ્પલ ચશ્મા ને થાળી વાટકા
ગાંધી પ્રતિષ્ઠાનને આપી દીધા…પંજાબ બેંકનું મોટું ફુલેકુ ફેરવ્યા પહેલાં…
……હવે મારી ત્રણનાની રચના…(જેને પ્રથમ પારિતોષિક મળ્યું હતું …)
૧…
સોરી તુષાર,
થાળી વાટકા ચંપલ વગર
ગાંધી યાદ ન આવે?
તારા માટે શરાબના રાજા માલ્યાએ
બેંકમાથી પૈસા ઉપાડી
એક મીનીટમા ગાંધીજીને ખરીદી લીધા
નવ કરોડમાં ખરીદી લીધા…
હરખ હવે તું હિંદુસ્તાન ….
૨
બાપુએ માલ્યાને પુછ્યુ
મને કહો મેરે આકા
હવે મારે ચશ્માથી શું જોવાનું છે
થાળી વાટકે મારે શું ખાવાનું છે
ચપ્પલ પહેરીને મારે ક્યાં જવાનું છે?
ક્યારે પાછા આવી જવાનું છે ?
૩…
સ્વર્ગમાં જીવણ જૂગારીને
ગાંધી બાપાએ આંખ મારી
“જો જીવણા,
આ મારા ચશ્મા થાળી વાટકાના
નવ કરોડ આવે …
તો મારા કેટલા આવે?”
જીવણાએ બાપુ ને કહ્યું
“બાપુ તમારૂ કંઇ ન આવે
તમે થોડી જણસ છો ?”
ચંદ્રકાંત
Day: August 22, 2025
मोदी जी् सिंधु नदी समझौते पर संसद में बहस के लिए कमर कस ली तो, सोचिए क्या होगा? अगर बहस हो ही गई तो सब खुलकर आएगा कि नेहरू और तब के भारत के केंद्रीय सिंचाई, ऊर्जा और वक्फ मंत्री, हाफिज मोहम्मद इब्राहिम, जो आजादी से पहले मुस्लिम लीग से चुनाव जीते थे, ने क्या भूमिका निभाई ? पानी का विभाग उनके ही पास था।कैसे नेहरू ने 30 नवंबर 1960 को लोकसभा में कहा कि “पाकिस्तान वाले पंजाब में हम सूखा नहीं पड़ने दे सकते, इस तर्क के आधार पर पांचों नदियों का 80% पानी पाकिस्तान को दे दिया गया।
पता चलेगा कि कैसे राजस्थान और पंजाब (जिसमें आज का हरियाणा शामिल है) के किसान नेता भारतीय संसद में रोए थे, क्योंकि उनका पानी पाकिस्तान को दिया जा रहा था। कैसे युवा सांसद अटल बिहारी वाजपेयी ने नेहरू को कटघरे में खड़ा किया। पता चलेगा कि कैसे संसद को बताए बिना ये समझौता हुआ।
कैसे पाकिस्तान इस समझौते में सिर्फ 60 करोड़ मांग रहा था, पर भारत ने 83 करोड़ दे दिए। कैसे हाफिज मोहम्मद इब्राहिम ने लोकसभा में जवाब दिया था और क्या क्या कहा था।
भारत के पश्चिमी राज्यों को सूखा रखने में इस संधि की बड़ी भूमिका है। भारत में अकाल पड़ रहा था और नेहरू को पाकिस्तान के किसानों की चिंता थी। पाकिस्तान उस समय तक भारत से अमीर था। भारत को अनाज के मामले में आत्मनिर्भर होने से कई दशक पीछे धकेल दिया गया। मोदी जी ने इस समझोते को स्थगित कर रखा है।
जय श्री राम
*ઘોડા અને સફરજન વાળા જોકની સુધારેલી અને નવી અપડેટેડ આવૃત્તિ.*
🫣🫣🫣🫣🫣🫣
એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો
વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસારમાં પતિનું ચાલે છે કે પત્નીનું ❓
એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્યમાં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામમાં અપાશે અને જેને ત્યાં પત્નીની સરકાર હોય એમને સફરજન મળશે…
*એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં.*
રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️
એવામાં એક મોટી મુછો, લાલઘુમ આંખો w પાંચ હાથ પુરો જુવાન આવ્યો
અને બોલ્યો….. રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય..
લાવો ઘોડો….🤣
રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું ..
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે..
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..
ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબારમાં પાછો આવ્યો….
રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️
જવાન : મહારાજ,
ઘરવાળી કહે છે કે…
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો છે તો સફેદ ઘોડો આપો…
રાજા: *ઘોડો મુક* 😠 *અને સફરજન લઇને હાલતી પકડ…*
એમ જ રાત પડી.
દરબાર વીખરાઇ ગયો..
અડધી રાતે મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો …
રાજા : બોલો મહામંત્રી..
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના વ્યક્તિને ઘરેણાં કરવા કામ તો આવત..
રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું
પણ….
મહારાણીએ સુચન કર્યુ
અને મને પણ લાગ્યું કે
આ ઇનામ જ વ્યાજબી છે એટલે…
મહામંત્રી: *મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપુ ?…*❓
રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ..
મહામંત્રી આ સવાલ તો
તમે દરબારમાં
આજે અથવા સવારે પણ
પુછી શકતા હતા..
તો અત્યારે આવવાનું કારણ ⁉️
મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે
જાવ અત્યારે જ પુછતા
આવો એટલે સાચી
ખબર પડે….
રાજા (વાત કાપી ને) : *મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હું ઘરે મોકલી આપું* ⁉️😁
મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો,…
છે… અને રહેશે….
*તા.ક. (ખાસ નોંધ)*
હું આ પોસ્ટ આવતી કાલે મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ કીધું આવતી કાલ કોણે જોઈ છે. એટલે આજે જ મૂકી દો….!
*અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે.*
😛🤣😛🤣😛🤣
हम जब जब हारे, घर के गद्दारों के कारण हरे…. अन्यथा अपने प्रचंड पौरुष के सामने टिकने की औकात ना तो जिहादियों की थी ना अंग्रेजों की
आत्मा झकझोर देने वाली घटना, इतिहास स्मृति पर्व.
1अगस्त सन 1857 ई.
कालेयांवाले दा खूह.
150 वर्षो तक तर्पण को तरसती रही सन 1857 ई. में देश की स्वतंत्रता प्राप्ति को लेकर हुए प्रथम स्वतन्त्रता संग्राम के महान क्रांतिकारीयों की आत्माएं.
अमृतसर के समीप स्थित अजनाला गांव, अजनाला गांव में मौजूद “कालों का कुआं” इसको ‘शहीदां वाला खूह’ के नाम से भी जाना जाता है. यह वहीं कुआं है जिसमें सन 1857 ई. की क्रान्ति के दौरान अंग्रेजों ने 282 क्रान्तिकारियों को जिन्दा दफन कर दिया था. 2 मार्च 2014 यानि, 157 साल बाद जब इस कुएं की खुदाई की गई तो इस कुएं से एक बाद एक 282 क्रान्तिकारियो के नरकंकाल मिले. स्थानीय गुरूद्वारा शहीदगंज प्रबंधन समिति की ओर से सिख इतिहासकारों की राय पर यह खुदाई शुरू की गई थी. खुदाई करने वाले जैसे-जैसे इस कुएं की गहराई में जाते गए, वैसे-वैसे इस कुएं से शहीदों की अस्थियां मिलनी शुरू हुई. खुदाई कार्य के दौरान मौजूद लोगों की आंखों से आंसूओं की धारा माहौल को गमगीन कर देती.
10 मई 1857 को पूरे देश में अंग्रेजों के खिलाफ भारतीयों ने क्रांति की, जिसे अंग्रेजों व उनके वेतनभोगी इतिहासकार सिपाही विद्रोह भी कहते हैं. 13 मई को लाहौर की मीयांमीर छावनी में प्रात: 8 बजे बंगाल नेटिव इन्फेंट्री पैदल सेना के सिपाहियों का निशस्त्रीकरण कर दिया गया ताकि इस क्षेत्र में सेना विद्रोह न कर पाए. सुबह की परेड के बाद इन सिपाहियों को कैद कर लिया गया.
30 जुलाई तक कैद में रहने के बाद सैनिकों ने भी क्रांति का झंडा उठा लिया और अंग्रेजों की कैद से भाग निकले.
31जुलाई को इन सैनिकों का जत्था अजनाला कस्बे के 5—6 किलोमीटर पीछे रावी नदी के किनारे स्थित डडीयां गांव के पास पहुंचा, भूख व थकान के मारे इन सैनिकों का बुरा हाल था, इनके पास देश के लिए लड़ने का जज्बा तो था परंतु हथियार व राशन नहीं. गांव के जमींदारों ने इन सैनिकों को रोटी-पानी देने का लालच देकर गांव में ठहरा लिया और तहसीलदार दीवान प्राण नाथ को इसकी सूचना दे दी. तहसीलदार ने अमृतसर के तत्कालीन उपायुक्त फेड्रिक कूपर को इसकी जानकारी भेजी. उस समय थाने व तहसील में जितने भी सशस्त्र सिपाही थे उक्त गांव में भेज दिए गए ताकि इन सैनिकों को शहीद किया जा सके. गांव में पहुंचते ही ब्रिटिश सेना व पुलिस के जवान इन थके मांदे व भूखे सिपाहियों पर भूखे भेडि़यों की तरह टूट पड़े.150 सिपाही जख्मी होकर अपनी जान बचाने के लिए रावी नदी में कूद गए और शहीद हो गए. 50 सिपाही लड़ते हुए नदी में गिर गए और सदा के लिए अलोप हो गए. इतने में उपायुक्त कूपर अपने सैनिकों के साथ गांव में पहुंच गया. गांव के लोगों की सहायता से कूपर ने 282 सैनिकों को गिरफ्तार कर लिया और रस्सियों से बांध कर इन्हें अजनाला लाया गया. 237 सैनिकों को थाने में बंद करने के बाद बाकी सैनिकों को एक कोठरी में ठूंस दिया गया. योजना के अनुसार इनको 31 जुलाई को फांसी लगाया जाना था, परंतु भारी बरसात के कारण इस योजना को अगले दिन के लिए लंबित कर दिया गया.
अगले दिन 1अगस्त को ईद वाले दिन 237 सिपाहियों को 10—10 की टोली में बाहर निकाला गया और गोलियों से भून दिया गया. सफाई कर्मचारियों ने इन लाशों को एक-दूसरे के ऊपर इस तरह गिराना शुरू कर दिया कि वहां लाशों का ढेर लग गया. इन सिपाहियों को बलिदान किए जाने के बाद कोठडी बुर्जी में बंद सिपाहियों को बाहर निकाला गया तो यहां पर बहुत से सैनिक तो दम घुटने, भूख-प्यास व थकान के मारे पहले ही शहीद हो चुके थे. कूपर के आदेश पर ब्रिटिश सेना ने अर्ध बेहोशी की हालत में बाकी सैनिकों को भी शहीद कर दिया. जिला गजेटियर 1892-93 के पृष्ठ क्रमांक 170 -71 के अनुसार इन सैनिकों के शव एक खाली पड़े कुएं में डलवा कर ऊपर टीला बनवा दिया गया जिसे कालेयांवाले दा खूह नाम दे दिया गया.
अनुसंधानकर्ता : श्री सुरिन्दर कोचर.
साभार : पंकज चौहान
संकलन : दिनेश भंडुला

નરેન્દ્ર કુમાર શર્મા ( બુલ)
જન્મ :8 -12-1933
અવસાન :31-12-2020
વર્ષ ૧૯૫૦ હતું… ભારતને આઝાદી મળ્યાને થોડો જ સમય થયો હતો. દેહરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડેમીના સંયુક્ત સેવા વિંગમાં આર્મી, એરફોર્સ અને નેવી કેડેટ્સની સંયુક્ત તાલીમ ચાલી રહી હતી (કારણ કે ત્યાં સુધી ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી સંપૂર્ણપણે તૈયાર નહોતી.)
એક સત્તર વર્ષના કેડેટને બોક્સિંગ રિંગમાં તેના સિનિયર બેચના એક કેડેટનો સામનો કરવો પડ્યો. તે સિનિયર કેડેટ ખૂબ જ તેજસ્વી અને ઉત્તમ બોક્સર હતો.
તે સિનિયર બેચના કેડેટ ભારતીય સેનાના ભાવિ ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ એસ.એફ. રોડ્રિગ્સ હતા, જેમણે બોક્સિંગ રિંગમાં પ્રભુત્વ મેળવ્યું હતું.
તેનો મુકાબલો સત્તર વર્ષના જુનિયર કેડેટ, નરેન્દ્ર કુમાર શર્મા સામે હતો. પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલો એક છોકરો, જેનો પરિવાર ભાગલા સમયે ભારત આવ્યો હતો. એક ભયાનક બોક્સિંગ મેચ થઈ અને ભાવિ આર્મી સ્ટાફના ચીફ ઓફ જુનિયર કેડેટ નરેન્દ્ર કુમાર શર્મા ને આગળ કર્યા.
તે જુનિયર છોકરાને ખરાબ રીતે મારવામાં આવ્યો, પરંતુ તે પાછળ હટ્યો નહીં. તે વારંવાર પાછો આવતો, માર ખાતો પણ, પણ પાછળ હટવા તૈયાર નહોતો. અંતે, કેડેટ એસ.એફ. રોડ્રિગ્સે તે મેચ જીતી લીધી. જુનિયર કેડેટ ખરાબ રીતે માર ખાધા પછી હારી ગયો, પરંતુ તે જ બોક્સિંગ મેચમાં, મેચ જોનારા કેડેટ્સે તેને એક ઉપનામ આપ્યું. જે તેના જીવનભર તેના નામ સાથે જોડાયેલું રહ્યું. તે ઉપનામ હતું બુલ…
અને બુલ સાહેબે આ મેચ પછી જીવન નો મંત્ર બનાવ્યો,
ક્યારેય પાછળ હટવું નહી.ગમે તેવી પરિસ્થિતિ સામે લડવું જ.
તે બુલ 31 ડિસેમ્બર 2020, ના રોજ દિલ્હીના ધૌલા કુઆનમાં આર્મીની આર.આર. હોસ્પિટલમાં મૃત્યુથી તેના જીવનની છેલ્લી મેચ હારી ગયા.
દેશનો એક હીરો, એક રીયલ હીરો શાંતિથી દુનિયા છોડી ગયા અજાણ્યા , અજ્ઞાત….
બહુ ઓછા લોકો જાણે છે કે નરેન્દ્ર કુમાર “બુલ” કોણ હતા.
તે માણસ સેનામાં કર્નલના પદથી આગળ વધી શક્યા નહીં, કારણ કે તે બુલ , જે હંમેશા બરફીલા પર્વત શિખરો પાર કરતા હતા, તેના પગમાં એક પણ આંગળી બાકી નહોતી. તેના મિશન ચાલુ રહ્યા. તેની બધી આંગળીઓ પીગળી ગઈ અને પડી ગઈ. તે અપંગ બની ગયા પરંતુ તેનું મિશન કયારે ય અટક્યું નહીં.
જો આજે ભારત સિયાચીન ગ્લેશિયર પર બેઠું છે, તે ભારત હિમનદીઓની તે ઊંચાઈઓનો માસ્ટર છે, દરેક માર્ગ જાણે છે, અને પાકિસ્તાનને સિયાચીનથી દૂર રાખવામાં સફળ રહ્યું છે, તો આનો શ્રેય ફક્ત એક જ વ્યક્તિને જાય છે, તે કર્નલ નરેન્દ્ર કુમાર શર્મા એટલે કે નરેન્દ્ર “બુલ” કુમાર…
બુલે શૂન્યથી 60° નીચે તાપમાનમાં તે નિર્જન બર્ફીલા હિમનદીઓમાં પોતાના દેશ માટે અસંખ્ય અભિયાનોનું નેતૃત્વ કર્યું. નકશા બનાવ્યા, તે દુર્ગમ વિસ્તારની દરેક વિગતો મેળવી. તેમના નકશા, ફોટોગ્રાફ્સ ગ્લેશિયર પર ભારતના વિજયના આધારસ્તંભ બન્યા. તેમણે ભારત અને વિશ્વને વિદેશી પર્વતારોહણ અભિયાનો અને આ વિસ્તારમાં પાકિસ્તાની દખલગીરી વિશે માહિતી આપી. તેમણે તે માર્ગો, તેમના સ્થાન નકશા, ફોટોગ્રાફ્સ શોધી કાઢ્યા જ્યાંથી પાકિસ્તાનીઓ સિયાચીન પર કબજો કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. તેમણે તે બધું આપણા સૈનિકોને આપ્યું.
આ જ કારણ હતું કે સરકારે ઓપરેશન #મેઘદૂત શરૂ કર્યું જેના દ્વારા સિયાચીન પર કબજો કરવામાં આવ્યો. તે ઓપરેશનની જવાબદારી નરેન્દ્ર બુલ કુમારની પોતાની રેજિમેન્ટ એટલે કે #કુમાઉ_રેજિમેન્ટને સોંપવામાં આવી હતી.
આખો દેશ નરેન્દ્ર “બુલ”નો ઋણી છે. જેમણે પોતાના શરીરના ભાગો બરફમાં પીગળીને, દુર્ગમ હિમનદીઓમાં વર્ષો વિતાવીને, અસંખ્ય શિખરો પર પર્વતારોહણ અભિયાનોમાં વિજય મેળવ્યો. જે ખરેખર સિયાચીન ગ્લેશિયરના પિતા કહેવાને લાયક છે.
તે મહાન પર્વતારોહક, હિમનદીઓના રાજા, કર્નલ નરેન્દ્ર “બુલ” કુમાર 31 ડિસેમ્બર 2020 ના રોજ ભારત ની ભૂમિ પર થી વિદાય થયા… પરંતુ વિડંબના એ છે કે આપણે આપણા દેશના આ વાસ્તવિક નાયકના નામથી પણ પરિચિત નથી.
કર્નલ બુલ સાહેબ..! અમે હંમેશા તમારા ઋણી રહીશું… બધા દેશવાસીઓ અને તમારી કુમાઉ રેજિમેન્ટ વતી, તમારા પૂજ્ય ચરણોને નમન.. શ્રદ્ધાંજલિ, વંદન..🙏💝જય હિન્દ 🇮🇳
#narendra_kumar_bull
#Operation_Meghdoot
#Siachen_Glacier

फोटो में राहुल गांधी के साथ आपको जो महाशय दिख रहे हैं ये है मुंबई हाय कोर्ट का x चिप जस्टिस अभय थिप्से जिसने सोहराबुद्दीन केस में गृहमंत्री अमित शहा को जेल भेजा
सलमान खान को हिट अँड रन केस में उसी दिन बेल दे दि
गुजरात दंगो के दौरान बेस्ट बेकरी केस में एक तरफा फैसला दिया
जस्टिस लोया के मृत्यू पर सवाल उठाये नीरव मोदी केस और भी बहोत कुछ…..और
रिटायरमेंट के एक महिने बाद ही काँग्रेस जॉइन की
नेहरू गांधी खानदान के शिफारीस पर इस देश नियुक्ती फैसले सब कुछ होता था.गुगल पर आपको ऐसे ऐसे काँग्रेसी गुलाम न्यायाधीश चुनाव आयुक्त बडे बडे तमाम लोगो का परिचय होगा.एक और अधिक जानकार तब तक आप गुगल पर मुघल सर्च करे और जनता से इंका परिचय करा दे।
