એકવાર બુદ્ધ જતા હતાં અને રસ્તામાં એક સાપ મળ્યો. એના જખમો પર લાલ કીડીઓ ચોટી હતી અને ચટકા ભરતી હતી.
બુદ્ધે પુછ્યું કે તારી આવી દશા કેમ?
તો સાપ કહે કે ગયા જનમમાં એ ગુરુ હતો અને એ કીડીઓ એના ચેલા. ચેલાને અવળે માર્ગે ચડાવ્યા એટલે કીડીઓ એનો બદલો લે છે. એટલે આ હાલત થઈ.
જોજો હો. સત્યના માર્ગના નામે ષડયંત્ર કરશો તો આવતે જન્મે સાપ થશો અને બધા ચેલકા કીડાં-મકોડા બનીને જીવતા કાપી ખાશે.