* भगवान कृष्ण ने किस ग्रंथ में कहा है ‘धेनुनामसिम’ मैं गायों में कामधेनु हूं?
— श्रीमद् भगवतगीता |
* ‘चाहे मुझे मार डालो पर गाय पर हाथ न उठाओ’ किस महापुरुष ने कहा था?
— बाल गंगाधर तिलक |
* रामचंद्र ‘बीर’ ने कितने दिनों तक गौहत्या पर रोक लगवाने के लिए अनशन किया?
— 70 दिन |
* पंजाब में किस शासक के राज्य में गौ हत्या पर मृत्यु दंड दिया जाता था?
— पंजाब केसरी महाराज रणजीत सिंह |
* गाय के घी से हवन पर किस देश में वैज्ञानिक प्रयोग किया गया?
— रूस |
* गोबर गैस संयंत्र में गैस प्राप्ति के बाद बचे पदार्थ का उपयोग किस में होता है?
— खेती के लिए जैविक (केंचुआ) खाद बनाने में |
* मनुष्य को गौ-यज्ञ का फल किस प्रकार होता है?
— कत्लखाने जा रही गाय को छुड़ाकर उसके पालन-पोषण की व्यवस्था करने पर |
* एक तोला (10 ग्राम) गाय के घी से यज्ञ करने पर क्या बनता है?
— एक टन आँक्सीजन |
* ईसा मसीहा का क्या कथन था?
— एक गाय को मरना, एक मनुष्य को मारने के समान है |
* प्रसिद् मुस्लिम संत रसखान ने क्या अभिलाषा व्यक्त की थी?
— यदि पशु के रूप में मेरा जन्म हो तो मैं बाबा नंद की गायों के बीच में जन्म लूं |
* पं. मदन मोहन मालवीय जी की अंतिम इच्छा क्या थी?
— भारतीय संविधान में सबसे पहली धारा सम्पूर्ण गौवंश हत्या निषेध की बने |
* भगवान शिव का प्रिय श्री सम्पन्न ‘बिल्वपत्र’ की उत्पत्ति कहा से हुई है?
— गाय के गोबर से |
* गौवंशीय पशु अधिनियम 1995 क्या है?
— 10 वर्ष तक का कारावास और 10,000 रुपए तक का जुर्माना |
* गाय की रीढ़ में स्थित सुर्यकेतु नाड़ी से क्या होता है?
— सर्वरोगनाशक, सर्वविषनाशक होता है |
* देशी गाय के एक ग्राम गोबर में कम से कम कितने जीवाणु होते है?
— 300 करोड़ |
* गाय के दूध में कौन-कौन से खनिज पाए जाते है?
— कैलिशयम 200 प्रतिशत, फास्फोरस 150 प्रतिशत, लौह 20 प्रतिशत, गंधक 50 प्रतिशत,
पोटाशियम 50 प्रतिशत, सोडियम 10 प्रतिशत, पाए जाते है |
* ‘गौ सर्वदेवमयी और वेद सर्वगौमय है’, यह युक्ति किस पुराण की है?
— स्कन्द पुराण |
* विश्व की सबसे बड़ी गौशाला का नाम बताइए?
— पथमेड़ा, राजस्थान |
* गाय के दूध में कौन-कौन से विटामिन पाए जाते है?
— विटामिन C 2 प्रतिशत, विटामिन A (आई.क्यू) 174 और विटामिन D 5 प्रतिशत |
* यदि हम गायों की रक्षा करेंगे तो गाय हमारी रक्षा करेंगी ‘यह संदेश किस महापरुष का है?
— पंडित मदन मोहन मालवीय का |
* ‘गौ’ धर्म, अर्थ, काम और मोक्ष की धात्री होने के कारण कामधेनु है| इसका अनिष्ट चिंतन ही
पराभव का कारण है| यह विचार किनका था?
— महर्षि अरविंद का |
* भगवान बालकृष्ण ने गायें चराने का कार्य किस दिन से प्रारम्भ किया था?
— गोपाष्टमी से |
* श्री राम ने वन गमन से पूर्व किस ब्राह्मण को गायें दान की थी?
— त्रिजट ब्राह्मण को |
* ‘जो पशु हां तों कहा बसु मेरो, चरों चित नंद की धेनु मंझारन’ यह अभिलाषा किस मुस्लिम कवि
की है?
— रसखान |
* ‘यही देहु आज्ञा तुरुक को खापाऊं, गौ माता का दुःख सदा मैं मिटआऊँ‘ यह इच्छा किस गुरु ने
प्रकट की?
— गुरु गोबिंद सिंह जी ने |
Day: June 10, 2025
*સત્ય ઘટના*
પોરબંદરમાં ભેળ-રગડાની લારી ચલાવતા હતા એવા મોહનલાલ રાણાના અવસાન બાદ એમના પત્ની મણીબેન રાણા એકલા રહે છે અને સીઝનમાં પતંગ બનાવીને તથા કેટરિંગમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અતિ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા આ દાદીમાએ એક એવું કામ કર્યું છે કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય.
વાત જાણે એમ છે કે પોરબંદરના વિદ્યુત સ્મશાન ગૃહમાં વીજળીનું બિલ બચાવવા અને સૌર ઊર્જાનો ઉપયોગ કરવા સોલાર પેનલ લગાવવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. આ માટે અંદાજીત ૧૨ લાખ જેટલી રકમની જરૂર હતી. મણીબેનને આ વાતની જાણ થઈ એટલે મોટા મનના મણિબહેને વિદ્યુત પેનલ માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. લોકોને એમ થાય કે કેટરિંગનું કામ કરીને પેટિયું રળતા આ માજી વળી શું દાન આપે ?
મોહનભાઈ અને મણિબહેને મહેનત કરીને ભેગી કરેલી રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતા જતા હતા. પતિના અવસાન બાદ આ ફિક્સ ડિપોઝિટ પાકી અને કુલ ૧૨લાખ અને ૭૦હજાર રૂપિયા મળ્યા. મરણમૂડી સમાન આ રકમમાંથી મણિબહેને ૧૨ લાખ સોલાર પેનલ માટે દાનમાં આપવાનું નક્કી કર્યું. સ્મશાનની વ્યવસ્થા સંભાળતા લોકોએ કહ્યું પણ ખરું કે તમે બધું આપી દેશો તો પછી તમારું શું ?
મણિબહેને કહ્યું, ‘મારા માટે આ ૭૦,૦૦૦/- રાખ્યા છે અને હજુ હાથપગ ચાલે છે એટલે ખાવા પૂરતું કમાઈ લઈશ. જરૂર પડે તો થોડી બીજી બચત પણ છે. આપણે બધાએ અંતે તો આ સ્મશાનમાં જ આવવાનું છે એટલે પોરબંદરમાંથી જે કમાયા એ પોરબંદરને જ અર્પણ કરું છું.’ મણીબહેને પોરબંદરના સ્મશાન ગૃહમાં સોલાર પેનલ ફીટ થાય અને વીજળીની બચત થાય એ માટે ૧૨ લાખ દાનમાં આપી દીધા.
પોરબંદરના મહેર સમાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં શ્રી મણીબેનનું જાહેર સન્માન કરવાનું નક્કી થયું તો એમણે સન્માન સ્વીકારવાની પણ ના પાડી દીધી. ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાએ મણીબેનના ઘરે જઈને સન્માન કરવાની વાત કરી તો મણિબહેને સ્પષ્ટ કહ્યું કે ‘સન્માન કરવાના ઇરાદાથી જો મારા ઘરે આવશો તો ઘરના બારણાં બંધ કરી દઈશ. મારે કોઈ સન્માન જોઈતું નથી મે તો મારી માણસ તરીકેની ફરજ બજાવી છે.’
એક તરફ કરોડો કમાયા પછી પણ કંઈ છૂટતું નથી એવા લોકો છે તો બીજી તરફ મણીબહેન જેવા લોકો પણ છે જે ૭૭ વર્ષની ઉંમરે કોઈ જાતની અપેક્ષા વગર પોતાનું સર્વસ્વ આપી દે છે અને આ ઉંમરે પણ જીવનનિર્વાહ માટે કામ કરે છે.
આવા પરોપકારી મણીબેન કોટી કોટી વંદન….
🙏🏻
એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો.
શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા.
શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા.
દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો.
પૈસાને પાણીની જેમ વાપરે.
શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે
નહીતર
ભવિષ્યમાં છોકરો બધી જ સંપતિ ખતમ કરી દેશે.
એક દિવસ શેઠે દિકરાને પોતાની પાસે બેસાડીને કહ્યુ,
“બેટા,
હું જે કંઇ કમાયો છું એ બધી જ સંપતિ તારી છે અને મારે એ તને જ સોંપવાની છે.
પરંતું મારી એક શરત છે કે
આ માટે તારે લાયક બનવું પડશે.
તું તારી મહેનતથી એક રૂપિયો કમાઇને બતાવ.
તો મારી સંપતિ તને મળશે
નહીતર હું બધી જ સંપતિ સદકાર્યો માટે કોઇ સંસ્થાને દાનમાં આપી દઇશ.”
બીજા દિવસે છોકરાએ એક રૂપિયાનો સિક્કો પિતાના હાથમાં મુક્યો અને કહ્યુ,
“લો આ મારો કમાયેલો રૂપિયો”.
શેઠે રૂપિયાને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યુ,
“મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે.
આ રૂપિયો તારો નહી મારો કમાયેલો છે.
મારે તો તારો પોતાનો કમાયેલો રૂપિયો જોઇએ છે.”
ત્રીજા દિવસે છોકરાએ એની બહેન પાસેથી રૂપિયો લઇને શેઠને આપ્યો.
શેઠે એ રૂપિયો પણ બહાર ફેંકી દીધો.
ચોથા દિવસે છોકરાએ એના મિત્ર પાસેથી એક રૂપિયો ઉછીનો લઇને શેઠને આપ્યો
તો શેઠે એ રૂપિયો પણ તારો કમાયેલો નથી એમ કહીને બારીમાંથી બહાર ફેંકી દીધો.
છોકરાને લાગ્યુ કે
હું જ્યાં સુધી મારી મહેનતથી રૂપિયો નહી કમાવ ત્યાં સુધી પિતાજી મારો પીછો છોડવાના નથી
એટલે
પાંચમા દિવસે સવારે વહેલો જાગીને તૈયાર થઇ કામની શોધમાં નીકળી પડ્યો.
એક હોટલમાં એને સામાન્ય કામ મળ્યુ.
આખો દિવસ કામ કર્યુ ત્યારે સાંજે હોટલના માલિકે છોકરાને મહેનતાણા તરીકે એક રૂપિયો આપ્યો.
ઘરે આવીને એણે હરખાતા હરખાતા એક રૂપિયાનો સિક્કો શેઠના હાથમાં મુક્યો.
શેઠે તો રોજની જેમ સિક્કો બારીમાંથી બહાર ફેંકી દીધો.
છોકરો તો લાલ પીળો થઇ ગયો.
રોજ શેઠ સિક્કો બહાર ફેંકતા અને છોકરો જોયા કરતો
પણ
આજે તો એ બહાર જઇને સિક્કો પાછો લઇ આવ્યો. ગુસ્સા સાથે એણે શેઠને કહ્યુ,
“આ રૂપિયો મારી જાત મહેનતનો છે.
રૂપિયો કમાવા માટે મને કેવી તકલીફ પડી એની તમને શું ખબર પડે?
તમે તો સહજતાથી રૂપિયાને ફેંકી દીધો
પણ
આ રૂપિયો કમાવા માટે મેં આજે આખો દિવસ પરસેવો પાડ્યો છે.”
પિતાએ દિકરાના માથા પર પ્રેમથી હાથ પસવારતા કહ્યુ,
“બેટા,
તારો કમાયેલો એક રૂપિયો મેં બહાર ફેંકી દીધો તો તને કેટલુ દુ:ખ થયુ!
તું મારી કાળી મજૂરીની કમાણી રોજ બહાર ફેંકી દે છે તો મને દુ:ખ નહી થતું હોય ?”
છોકરાને પિતાની વાત હદય સોંસરવી ઉતરી ગઇ.
મિત્રો,
પિતાજી પાસે સંપતિ હોય તો એ એની કમાયેલી છે.
એની કમાયેલી સંપતિ જરૂરિયાત વગર વાપરવાનો આપણને સંતાન તરીકે પણ કોઇ અધિકાર નથી.
💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌
પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.
🙏🏻🙏🏻
“लैंड लॉक्ड कंट्री” किसे कहते हैं, दोस्तों जानते हो?
सीधे शब्दों में कहें, जिनकी समुद्र या महासागर से कोई सीमा नहीं होती, और जो चारों ओर से अन्य देशों की ज़मीन से घिरे होते हैं – उन्हें ही ‘लैंड लॉक्ड कंट्री’ कहते हैं।
अगर निज़ाम के अधीन हैदराबाद एक स्वतंत्र राष्ट्र बनता, तो वह एक लैंड लॉक्ड कंट्री होता।
और ज़रा सोचिए, तब भारत का नक्शा कितना अजीब लगता!
इसी तरह की एक चाल चल रहे थे हैदराबाद के निज़ाम। उन्हें भड़का रहे थे उनके दीवान सैयद मोहम्मद क़ासिम रिज़वी। रिज़वी की पाले हुए ‘राजाकार’ सेना निज़ाम के राज्य के हिंदुओं पर अमानवीय अत्याचार कर रही थी। क़ासिम चुपके-चुपके पाकिस्तान से भी संपर्क में थे।
सरदार पटेल के निर्देश पर शुरू हुआ “ऑपरेशन पोलो”।
11 सितंबर 1948, यानी जिन्ना की मृत्यु के दो दिन बाद, 13 सितंबर को यह सैन्य अभियान शुरू हुआ।
इस अभियान का नेतृत्व कर रहे थे एक बंगाली सपूत – मेजर जनरल जयंत नाथ चौधरी।
सिर्फ पांच दिन में राजाकार सेना और निज़ाम की फौज का प्रतिरोध चकनाचूर हो गया, और भारतीय सेना ने हैदराबाद रियासत पर अधिकार कर लिया।
मेजर जनरल जयंत नाथ चौधरी ने हैदराबाद राज्य पुलिस की ओर से आत्मसमर्पण का प्रस्ताव स्वीकार किया। और बाद में वे हैदराबाद राज्य के मिलिटरी गवर्नर नियुक्त हुए।
हैदराबाद पर कब्जा पाकिस्तान के लिए एक बड़ा झटका था।
यहां तक कि आज भी बांग्लादेश में कट्टरपंथी ताकतें यह अफवाह फैलाती हैं कि भारत हैदराबाद की तरह ही बांग्लादेश को भी हड़प लेना चाहता है!
1962 के चीन-भारत युद्ध के बाद जब भारतीय सेना की प्रतिष्ठा को गहरा आघात पहुँचा था, तब यही बंगाली सपूत भारत के पाँचवें थलसेनाध्यक्ष बने।
1965 के भारत-पाक युद्ध के समय उनके कुशल नेतृत्व ने भारत की जीत सुनिश्चित की।
उन्हें बीएसएफ (BSF) के संस्थापक शख्सियत के रूप में भी जाना जाता है।
आज इस वीर बंगाल पुत्र की 117वीं जयंती है।
प्रणाम और श्रद्धांजलि।

The most ancient Shiva Linga in the
middle of dence forest in Bali of the
Indonesia of more than 2000 years.

‘સરળ નથી, સુરતની સુરભિ’સુરતના એક નાનકડા ગામમાં, જ્યાં હીરાની ચમક અને લોકોના દિલની ગરમી એકસાથે ઝળકે છે, એક યુવતી રહેતી હતી, નામ હતું સુરભિ. સુરભિની સુંદરતા એવી હતી કે ગામના યુવાનો તેની એક ઝલક માટે ટળવળતા. પણ સુરભિનું દિલ? ઓહો, એ તો ગુપ્ત ખજાના જેવું હતું, જેની ચાવી ફક્ત એક જ વ્યક્તિ પાસે હતી – રાહુલ પટેલ.રાહુલ અને સુરભિની લવસ્ટોરી ગામની ગલીઓમાં ચર્ચાનો વિષય હતી. પણ સમસ્યા એ હતી કે સુરભિના પિતા, શાંતિલાલ, હૃદયના દર્દી હતા. એમણે સ્પષ્ટ કહી દીધું હતું, “સુરભિ, લવ મેરેજનું નામ પણ ના લેવું, નહીં તો મારું હૃદય બંધ થઈ જશે!” સુરભિ, જે પોતાને ‘ખૂબ સરળ’ માનતી હતી, એણે પિતાની વાત માની લીધી. પણ રાહુલની આશિકીથી તે બંધાઈ ગઈ હતી.એક દિવસ, સુરભિના લગ્ન નક્કી થયા – રાજેશ રાઠોડ સાથે, એક નામાંકિત વેપારીના દીકરા સાથે. રાજેશ સીધોસાદો, પ્રેમાળ અને ગામનો લાડીલો દીકરો હતો. પણ સુરભિના દિલમાં રાહુલનું નામ લખાયેલું હતું. લગ્નના પાંચ દિવસ પછી, સુરભિ અને રાહુલની ગુપ્ત ચેટમાંથી એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. સુરભિએ રાહુલને કહ્યું, “રાજેશને રસ્તેથી હટાવી દઈશ, પછી હું વિધવા બનીશ, અને આપણે બંને લગ્ન કરીશું. પણ પપ્પાને ખબર ના પડવી જોઈએ, નહીં તો એમનું હૃદય…”યોજના બની. સુરભિએ ઓનલાઈન એક તીક્ષ્ણ કુહાડી મંગાવી. રાહુલે ત્રણ ગુંડાઓને નોકરીએ રાખ્યા, જેમને પહેલા ભાવનગર મોકલવામાં આવ્યા. સુરભિએ રાજેશને હનીમૂન માટે દ્વારકા જવાનું કહ્યું. દરિયાકિનારે, રાતના અંધારામાં, રાજેશ પર હુમલો થયો. સુરભિએ નાટક કર્યું, રડવાનું નાટક કર્યું, અને રાજેશનું મોત થયું. તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો, જેથી કોઈ પુરાવો ના રહે.ગુંડાઓ પાછા સુરત આવી ગયા. સુરભિ એકલી દ્વારકાથી અમદાવાદ, અને ત્યાંથી વડોદરા પહોંચી. તેનો પ્લાન હતો નેપાળ ભાગી જવાનો. પણ પોલીસની જાળમાં ગુંડાઓ ઝડપાઈ ગયા. સુરભિએ વડોદરામાં આત્મસમર્પણ કરી દીધું, એમ કહીને, “હું તો ફક્ત મારા પપ્પાને બચાવવા માગતી હતી.”પણ ગામના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. કેટલાકે કહ્યું, “સુરભિ ખૂની છે! રાજેશનો ભાઈ, દીકરો, દેવર, ચાચા – એનું જીવન લઈ લીધું!” બીજા કેટલાક, ખાસ કરીને નારીવાદના નામે, બોલ્યા, “સુરભિને ખોટી રીતે ફસાવવામાં આવી છે. એ તો સાચા પ્રેમની પ્રતીક છે, આધુનિક નારી છે! એના પપ્પાને બચાવવા માટે આવું કર્યું. એને ખૂની કહેવું એટલે નારી સશક્તિકરણ પર હુમલો!”સુરભિના ચહેરા પર હજી પણ એ જ સ્મિત હતું. એ બોલી, “હું તો ખૂબ સરળ છું.” પણ એની આ ‘સરળતા’એ એક પરિવારનો દીવો બુઝાવી દીધો હતો. સવાલ એ છે – શું સુરભિ ખરેખર પ્રેમની પ્રતીક હતી, કે પછી એક ઠંડા દિમાગની ખૂની? શું નારી સશક્તિકરણનો અર્થ એવા ગુનાઓને યોગ્ય ઠેરવવાનો છે?
एक पंडित था। बहुत शास्त्र उसने पढ़े थे। बहुत शास्त्रों का ज्ञाता था।
उसने एक तोता भी पाल रखा था। पंडित शास्त्र पढ़ता था, तोता भी दिन-रात सुनते-सुनते काफी शास्त्र सीख गया था।
पंडित के घर और पंडित भी इकट्ठे होते थे। शास्त्रों की चर्चा चलती थी। तोता भी काफी निष्णात हो गया।
सभी तोतों में भी खबर फैल गई थी कि वह तोता पंडित हो गया है।
गांव में एक बहुत बड़े साधु का, एक महात्मा का आना हुआ।
नदी के बाहर वह साधु आकर ठहरा था। पंडित के घर में भी चर्चा आई।
वे सब मित्र, उनके सत्संग करने वाले सारे लोग, उस साधु के पास जाने को तैयार हुए जिज्ञासा शांत करने।
जब वे घर से निकलने लगे तो उस तोते ने कहा, मेरी भी एक प्रार्थना है, महात्मा से पूछना, मेरी आत्मा भी मुक्त होना चाहती है, मैं क्या करूं?
मैं कैसा हो जाऊं कि मेरी आत्मा मुक्त हो जाए?
सो उन पंडितों ने और मित्रों ने कहा कि ठीक है, हम जरूर तुम्हारा बात भी पूछ लेंगे।
वे नदी पर पहुंचे, तब वह महात्मा नग्न नदी पर स्नान कर रहा था।
घाट पर ही वे खड़े हो गए और उन्होंने कहा, हमारे पास एक तोता है, वह बड़ा पंडित हो गया है।
उस महात्मा ने कहा, इसमें कोई भी आश्चर्य नहीं है। सब तोते पंडित हो सकते हैं, क्योंकि सभी पंडित तोते होते हैं।
इसमे क्या आश्चर्य ?
उन मित्रों ने कहा, उसने एक प्रश्न पुछा है कि मैं क्या करूं कि मेरी आत्मा मुक्त हो सके?
यह पूछना ही था कि वह महात्मा जो नहा रहा था, उसकी आंख बंद हो गईं, जैसे वह बेहोश हो गया हो, उसके हाथ-पैर शिथिल हो गए। धार थी तेज, नदी उसे बहा ले गई। वे तो खड़े रह गए चकित।
उत्तर तो दे ही नहीं पाये वह, और यह क्या हुआ! उन्हे चक्कर आ गया, गश्त आ गया, मूर्च्छा हो गई, क्या हो गया?
नदी की तेज धार थी–कहां नदी उन्हे ले गई, कुछ पता नहीं।
वे बड़े दुखी घर वापस लौटे।
कई दफा मन में भी हुआ इस तोते ने भी खूब प्रश्न पुछवाया।
कोई अपशगुन तो नहीं हो गया। घर से चलते वक्त मुहूर्त ठीक था या नहीं? यह प्रश्न कैसा था, प्रश्न कुछ गड़बड़ तो नहीं था? हो क्या गया महात्मा को?
वे सब दुखी घर लौटे। तोते ने उनसे आते ही पूछा, मेरी बात पूछी थी? उन्होंने कहा, पूछा था। और बड़ा अजीब हुआ। उत्तर देने के पहले ही महात्मा का तो देहांत हो गया।
वे तो एकदम बेहोश हुए, मृत हो गए, नदी उन्हें बहा ले गई। उत्तर नहीं दे पाए वह।
इतना कहना था कि देखा कि तोते की आंख बंद हो गईं, वह फड़फड़ाया और पिंजड़े में गिरकर मर गया।
तब तो निश्चित हो गया, इस प्रश्न में ही कोई खराबी है। दो हत्याएं हो गईं व्यर्थ ही। तोता मर गया था, द्वार खोलना पड़ा तोते के पिंजड़े का।
द्वार खुलते ही वे और हैरान हो गए। तोता उड़ा और जाकर सामने के वृक्ष पर बैठ गया। और तोता वहां बैठकर हंसा और उसने कहा कि उत्तर तो उन्होंने दिया,
लेकिन तुम समझ नहीं सके। उन्होंने कहा,
ऐसे हो जाओ, मृतवत, जैसे हो ही नहीं। मैं समझ गया उनकी बात। और मैं मुक्त भी हो गया–तुम्हारे पिंजड़े के बाहर हो गया।
अब तुम भी ऐसा ही करो, तो तुम्हारी आत्मा भी मुक्त हो सकती है।
ओशो 🌹❤️🙏
લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
શાળાના પ્રથમ દિવસે જ શાળાનું મેદાન અને દરેક ક્લાસરૂમ વિદ્યાર્થીઓના પગરવથી ખીલી ઉઠ્યાં હતા. છોકરાઓની કિલકારીઓથી સ્કૂલ ગુંજી રહી હતી. પ્રાર્થના પછી સૌ પોતપોતાના નવા વર્ગખંડમાં ખુશી ખુશી પોતાની નવી જગ્યા પર ગોઠવાઇ ગયા હતા. વર્ગશિક્ષકો પણ પોતપોતાના ક્લાસમાં પ્રવેશ કરીને તેમના વર્ગના નવા વિદ્યાર્થીઓ સાથે પરીચયમાં ગુંથાઇ ગયા હતા તો ક્યાંક વિદ્યાર્થીઓ શોરબકોર કરીને ક્લાસને ગજવી રહ્યા હતા.
નવનિર્માણ વિદ્યાલયના એક વર્ગખંડનું ચિત્ર તો સાવ જુદું જ હતું… સૌ વિદ્યાર્થીઓ આતુરતાથી પોતાના વર્ગશિક્ષક આવે તેની રાહ જોઇ રહ્યા હતા. આ વિદ્યાલયમાં વિદ્યાર્થી ગમે તે ધોરણમાં ભણતો હોય પણ દિનકર સર જે ક્લાસના વર્ગશિક્ષક બને તે વર્ગમાં જ ભણવાની ઇચ્છા સૌ કોઇ રાખતા હતા.
દિનકર સર આવ્યા અને આખો વર્ગ ગુંજી ઉઠ્યો. બધા બેસી ગયા પછી હળવા સ્મિત સાથે દિનકર સર બોલ્યા, ‘છોકરાઓ, વેકેશનનું હોમવર્ક લાવ્યા છો’ને?’ દિનકર સરનો મીઠો – મધુરો અવાજ સાંભળતા જ બધા છોકરાઓ ખુશી ખુશી પોતાની સ્કૂલ બેગ ખોલવા લાગ્યાં.
દિનકર સરની એક ખાસિયત એ હતી કે દર વેકેશનમાં પોતાના વિદ્યાર્થીઓને કંઇક અવનવું હોમવર્ક આપતા. આ વેકેશનમાં તેમનું હોમવર્ક હતું ‘ખુશીઓનું દફતર’. જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉનાળા વેકેશનમાં વિતાવેલી તેમની ખુશીઓને દફતરમાં ભરીને લાવવાની હતી.
(આપ વાંચી રહ્યા છો ડૉ. પ્રજાપતિની ખુશીઓનું દફતર વાર્તા)
સ્કૂલના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ પોતાની ખુશીઓ તો ઠાંસી ઠાંસીને સ્કૂલબેગમાં ભરીને આવ્યા હતા. દિનકર સરનો ઓર્ડર થતાં જ બધા વિદ્યાર્થીઓએ ફટાફટ પોતાની સ્કૂલ બેગ ખોલવાની શરૂઆત કરી.
‘કવિતા, તું સૌથી પહેલા તારી વસ્તુઓ બતાવ.’ દિનકર સરે દૂરથી જ ઇશારો કવિતા સામે કર્યો.
કવિતાએ તેના દફતરમાં ત્રણ વસ્તુ બહાર કાઢી અને બોલી, ‘સર મને આ વેકેશનમાં આ ત્રણ વસ્તુએ મને ખુશીઓ આપી. જેમાં પહેલા મારી ફેવરીટ બાર્બીડોલ. તે મને મારા પપ્પાએ બર્થ ડે ગિફ્ટમાં આપી છે.’ પછી બીજી પેન બતાવી અને ત્રીજો એક સુંદર ડ્રેસ બહાર કાઢીને પોતાને સૌથી વધુ ખુશીઓ તેમાંથી મળી તેમ કહ્યું.
‘વાહ… સરસ છે…! મને એમ કહે કે તને તેમાંથી ખુશીઓ કેમ મળી કવિતા ?’ દિનકર સરે સહેલો પ્રશ્ન કર્યો.
‘મને આ વસ્તુઓ ખૂબ જ ગમે છે એટલે ખુશી થઇ સર..! કવિતા જવાબ આપ્યો અને સરે તેને બેસવાનો ઇશારો કર્યો.
‘પ્રતાપ.. તારી પાસે શું છે?’
પ્રતાપ તો રાહ જોઇને બેઠો હોય તેમ ઉભો થયો અને બેગમાંથી લખોટીઓ ભરેલી એક મોટી કોથળી કાઢી અને બોલ્યો, ‘સર, હું ગામડે ગયો હતો અને ત્યાં લખોટીઓની રમતમાં આ જીત્યો હતો.. મારા બધા ભાઇબંધોને મેં હરાવી દીધા અને બધાની લખોટીઓ હું જીતી ગયો.’ પ્રતાપની વાત સાંભળી બધાએ એકસાથે તાળીઓ પાડી.
દિનકર સરે તેને પૂછ્યું, ‘વાહ, પ્રતાપ પણ મને એ કહે કે તને મજા કેમ આવી ?’
‘બધાને હરાવવાની પણ મજા છે સર..! અને સર મેં તો કેટલાયના ખિસ્સા ખાલી કરી નાંખ્યા.’ પ્રતાપ એકદમ ઉત્સાહથી બોલ્યો ત્યારે ક્લાસમાં સૌ હસી પડ્યાં.
દિનકર સરે કોઇ જવાબ ન વાળ્યો અને તેને બેસવાનો ઇશારો કર્યો.
‘આયુષ?’
આયુષે તરત જ તેની બેગમાંથી કેટલીક વિડિયો ગેમ્સ કાઢી અને બોલ્યો, ‘સર આખુ વેકેશન હું આ બધી ગેમ્સ રમ્યો અને ખૂબ જ મજા કરી.’
‘તને મજા કેમ આવી?’ દિનકર સરે ફરી એ જ પ્રશ્ન દોહરાવ્યો.
‘સર, આખું વર્ષ ભણીને બોર થઇ જઇએ. મને તો ઘરમાં એકલા બેસીને વિડિયો ગેમ્સ રમવામાં ખૂબ જ મજા આવે છે. સર મને તો મોબાઇલની ગેમ પણ ખૂબ જ ગમે છે.’
‘તુષાર?’ દિનકર સરે આયુષને નીચે બેસવાનો ઇશારો કરી તેની બાજુમાં બેસેલા તુષાર તરફ ઇશારો કર્યો.
તુષારે તો તેની બેગમાંથી એકસાથે બે ટ્રોફી બહાર કાઢી અને કહ્યું, ‘સર આ વેકેશનમાં અમે ફ્રેન્ડ સર્કલમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા હતા. હું મારી ટીમનો કેપ્ટન હતો અને મારી ટીમ ફાઇનલ જીતી. મેન ઑફ ધ મેચ પણ હું બન્યો….! સર આ બન્ને તેની ટ્રોફીઓ છે.’ ક્લાસમાં ફરી તાળીઓનો ગડગડાટ થયો.
‘તને મજા કેમ આવી તુષાર?’
‘સર, જીતવાની અને મેન ઓફ ધ મેચ બનવાની મજા કેમ ન આવે ?’ તુષારનો જવાબ સાંભળ્યા પછી તેને પણ બેસવાનું કહ્યું.
તે પછી તો બધા વારાફરતી ખુશી ખુશી પોતાના વેકેશનના ખુશીઓ લૂંટવાના પ્રસંગો અને તેની વસ્તુઓ દર્શાવવા લાગ્યા. દરેકની ખુશીઓનું દફતર વારાફરતી ખુલ્લું થઇ રહ્યું હતું. દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના મનોરંજનની વસ્તુઓ બતાવી રહ્યા હતા.
છેલ્લી પાટલી પર બેસેલો ઓજસ સાવ શાંત હતો. તેને હજુ સુધી કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો.
દિનકર સરની ધ્યાન તેના પર ગયું અને ઓજસને પૂછ્યું, ‘ઓજસ તું કેમ ચૂપ છે ? વેકેશનમાં તને સૌથી વધુ ખુશીઓ શેમાંથી મળી ? તું તારું દફતર ખોલીને બતાવ..!’
‘સર તેનું દફતર તો ખાલી છે ?’ ઓજસ કંઇ બોલે તે પહેલા બાજુમાં બેઠેલો જય બોલી ઉઠ્યો.
क्या आप जानते है? की
जब 1958 में ही #चीन के पास परमाणु बम आ गया था usa के राजदूत ने #नेहरू से पूछा था कि आप #परमाणु_बम कितने वक्त में बना सकते है तब #भाभा ने कहा था 1 साल में
तो उस वक्त USA ने ऑफर किया था कि 1 साल ज्यादा है, आप चाहे तो चीन को काउंटर करने के लिए हम आपको बम दे सकते है क्योंकि हम नही चाहते कि रूस के बाद एक ओर #कम्युनिष्ट कंट्री के पास बम हो।
तब #जवाहरेलाल ने मना कर दिया था कि हम चीन के साथ कोल्ड वॉर में नही जाना चाहते और 1960 में चीन ने #तिब्बत पर कब्जा कर लिया और तब नेहरू ने 3000 टन #चावल #चीनी_सेना को दिया था रसद के रूपमें जो उन्होंने संसद में स्वीकार भी किया था।
ओर इसके दो साल बाद चीन ने भारत पर हमला कर दिया था । (ये सब usa की govt doc आर्काइव में है जो अब पब्लिक डोमेनमें है)
सोचिए
अगर भारत के पास 1960 में ही न्यूक्लियर बम बनाने की कैपेसिटी थी तो फिर अपना न्यूक्लियर टेस्ट करने के लिए भारत को अगले दो दशक क्यो लगे ?
“बनियों की कंजूसी का उदाहरण”…
ये दिल्ली के ‘चांदनी चौक’ प्रसिद्ध लाल मंदिर
(Jain Lal Temple) हैं।
ये लगभग 800 साल पुराना मन्दिर है।इसके बारे में कहते हैं। जब क्रूर, बेरहम, औरंगजेब ने इस मंदिर को तोड़ने का आदेश अपने सिपाहियों को दिया तो, ये बात लाला भागमल जी को पता चली, जो बहुत बड़े व्यापारी थे।
उन्होंने औरंगजेब की आंखों में आंखे डालकर ये कह दिया था कि तू अपना मुंह खोल जितना खोल सकता है, बता तुझे कितना जजिया कर चाहिए?
औरंगजेब तू बस आवाज़ कर, लेकिन मन्दिर को कोई हाथ नही लगाएगा, मन्दिर की घण्टी बजनी बन्द नही होगी,
कहते हैं उस वक़्त औरंगजेब ने औसत जजिया कर से 100 गुना ज्यादा जजिया कर हर महीने मांगा था, और लाला भागमल जी ने हर महीने, बिना माथे पर शिकन आये जजिया कर औरंगजेब को भीख के रूप में दिया था, लेकिन लाला जी ने किसी भी आततायी को मन्दिर को छूने नही दिया।
आजतक मन्दिर की घण्टियाँ ज्यों की त्यों बजती है।
🙏🙏🚩🚩
