नागपुर दंगों के लिए
अबू आज़मी पर भी नज़र हो –
औरंगज़ेब के भक्त गांधी भी थे –
क्योंकि अबू आज़मी ने ही औरंगज़ेब की तारीफ में कसीदे पढ़ कर फसाद शुरू किया था, इसलिए नागपुर दंगों में उसकी भूमिका पर भी नज़र होनी चाहिए –
वैसे कुछ बातें सामने आई हैं जिनसे पता चलता है कि पाकिस्तान के निर्माता गांधी जी भी औरग़ज़ेब के भक्त थे – यह सूचना ABP News के एक मैसेज में मिली है – उसमे जो लिखा है वह यहां लिख रहा हूं –
-”महात्मा गांधी मुग़ल शासक औरंगज़ेब की सादगी और मेहनत करने की आदत की तारीफ किया करते थे; उन्होंने 1921 की अपनी कई पत्रिकाओं और किताब में औरंगज़ेब का जिक्र किया है;
-साप्ताहिक पत्रिका “यंग इंडिया” में 21 जुलाई, 1920 को गांधी जी ने लिखा था कि औरंगज़ेब टोपियां सिला करता था;
-’नवजीवन’ और ‘यंग इंडिया’ जैसी साप्ताहिक पत्रिकाओं में गांधी जी ने औरंगज़ेब की महानता और उसकी टोपी सिलने के काम को बहादुरी का काम बताया था;
-गांधी जी ने कहा था कि मुग़ल शासन में भारतीयों की संस्कृति और आज़ादी बनी रही;
-कटक में 24 मार्च, 1921 को उन्होंने कहा कि औरंगज़ेब के समय में शिवाजी का उभरना संभव था;
-उन्होंने बताया कि अंग्रेज़ों के आने से पहले हिंदू – मुस्लिम में झगड़े कम होते थे;
-गांधी जी ने ‘हिंद स्वराज’ में लिखा कि अंग्रेज़ों ने इतिहास को गलत तरीके से पेश किया:
-उन्होंने कहा कि विदेशी इतिहासकारों ने औरग़ज़ेब को जानबूझकर हिंदू विरोधी दिखाया;
-गांधी जी ने एक सभा में बताया कि मुस्लिम लीग के नेता मौलाना मुहम्मद अली जौहर ने उनसे एक बार कहा था कि औरंगज़ेब को गलत समझा गया, मुग़ल हुकूमत उतनी ख़राब नहीं थी, जितनी अँगरेज़ इतिहासकारों ने बताई”
मतलब हिंदुओं को छोड़ो, औरंगज़ेब ने अपने भाइयों का कत्ल किया और बाप को जेल में डाला, यह भी गलत बताया गया –
यह थी गांधी के दिमाग के मुस्लिम परस्त कीड़े की सोच जिसने मुस्लिमों को उनके लिए पाकिस्तान बना दिया क्योंकि वे हिंदुओं के साथ नहीं रहना चाहते थे लेकिन फिर भी मुस्लिमों को हिंदुओं के लिए बनने वाले भारत में रहने दिया – औरंगज़ेब की भक्ति ने गांधी को घोर हिंदू विरोधी बना दिया – गांधी ने हिंदुओं के भजन “रघुपति राघव राजा राम” के भी अर्थ का अनर्थ कर अपना भजन बना दिया –
गांधी जी की हिंदू और सिख महिलाओं के लिए एक सीख और प्रचलित है जिसे कुछ Fact Checker सत्य नहीं मानते – गांधी जी ने कहा –
“If a muslim expressed his desire to rape Hindu
or Sikh lady, she should never refuse him but
cooperate with him. She should lie down like a
dead body with her tongue in between her teeth.
Thus Muslims will be satisfied”
यह Shankhnaad के 2017 के एक ट्वीट में लिखा था –
आज भी कांग्रेस गांधी जी के मुस्लिमों के तुष्टिकरण के मार्ग पर चल रही है – यही कारण है कि जिस खड़गे की माँ और बहन एवं अन्य परिवारजनों को रजाकारों ने जिंदा जला दिया, वो आज हिंदुओं के महाकुंभ के लिए गाली बकता है जिससे मुस्लिम वोट मिलते रहें –
ओवैसी ने कहा है कि नागपुर हिंसा के लिए करीब 50 – 60 नाबालिग बच्चों को पकड़ कर जेल में डाला हुआ है – मतलब साफ़ है कि मदरसों में बच्चों को ट्रेनिंग दे कर दंगा कराया जाता है और सरकार एवं लोगों की संपत्ति को फूंक दिया जाता है क्योंकि बच्चे तो Jevenile Act में बच जाएंगे और उनसे नुक्सान की भरपाई भी कोई नहीं कर सकता – ऐसे बच्चों के परिवारों को सभी सरकारी सुविधाओं से वंचित कर देना चाहिए, उनके आधार कार्ड / वोटर कार्ड जब्त कर लेने चाहिए और फ्री का राशन भी बंद कर देना चाहिए –
(सुभाष चन्द्र)
“मैं वंशज श्री राम का”
24/03/2025
@followers
Day: March 26, 2025
ઈમાનદાર
Kaushik Dave
વિશ્વાસ એક બેંકનો કેશિયર. આજે બેંકમાં ભીડભાડ નહોતી. કામમાં રાહત હતી. એ વખતે એક વૃદ્ધ માણસ વિશ્વાસ કેશિયર પાસે આવ્યો.. બોલ્યો,” સાહેબ તમારે કાલે રૂપિયા પાંચસો કેશમાં ખૂટ્યા હતા?”
“કેમ કાકા આવું પુછો છો?.”
“બસ આમ જ ખાલી..”
” હા..કાકા કાલે કામ બહુ હતું.. રૂપિયા લેવાવાળા વધારે હતા… અને નોટો ગણવાનું મશીન બગડ્યું હતું.. સાંજે રૂપિયા પાંચસો ખૂટ્યા. એટલે મેં મારા ખિસ્સા ના જમા કરાવ્યા. પણ કાકા આટલું બધું કેમ પુછો છો?”.
કાકાએ ધીમેથી ખિસ્સામાંથી રૂપિયા પાંચસોની નોટ કાઢી. બોલ્યા,” લો સાહેબ આ તમારા પાંચસો. કાલે હું પેન્શનના નાણાં લેવા આવ્યો હતો.. એમાં પાંચસોની નોટ ચોંટેલી નીકળી… મેં બેંક માં તો તમારા વિશ્વાસ પર ચેક કરી નહીં…પણ ઘરે જઈને ગણ્યા તો એક નોટ વધારે હતી. મને આ કોઈના નાણાં ખપે નહીં.”. વિશ્વાસે કાકા પાસેથી પાંચસોની નોટ લીધી. પછી કાકાનો આભાર માન્યો.. વિશ્વાસને એ કાકાને જોઈ ને યાદ આવ્યું.
આજથી ત્રણ મહિના પહેલા બેંકમાં ભીડ હતી ને આ કાકા રૂપિયા લેવા આવ્યા હતા. એના બે દિવસમાં કોઈ પાંચસોની બનાવટી નોટ આવી ગઈ હતી અને વિશ્વાસને ખબર પણ ના પડી. આ બનાવટી નોટ કાઢવા માટે પ્રયત્ન કરવા ઈચ્છા થતી પણ મન ના પાડતું…એ દિવસે આ કાકા પેન્શન લેવા આવ્યા. અને..એ બનાવટી નોટ.. પધરાવી દીધી… કાકા તો નોટો ગણતા જ નહોતા..મારા વિશ્વાસે !. વિશ્વાસે જોયું તો કાકા બેંકની બહાર નીકળતા જ હતા. વિશ્વાસે કાઉન્ટર બંધ કર્યું અને પાંચસોની નોટ લઈને દોડ્યો. દોડતો એ કાકા પાસે આવ્યો અને એ પાંચસોની નોટ આપી ને બોલ્યો..આ તમારી જ નોટ છે… મને માફ કરજો.. મેં તમારા વિશ્વાસનો ભંગ કર્યો હતો. એ કાકા એ પાંચસોની નોટ ના લીધી. અને બોલ્યા,” વિશ્વાસ કોઈ નો તોડવો નહીં.. તેં તારા ખિસ્સાની ઈમાનદારી બતાવી…અને મેં મારી ખાનદાની ઈમાનદારી
સનાતન ધર્મ ની જેમ પારસી લોકો પણ જળ,નદી,અગ્નિ ની પૂજા કરે છે.
પારસી ધર્મ માં જળ દેવી યઝાતા અબાન છે.
તે “અહુરા મઝદાની પત્ની” છે, અહુરાની અબાન તરીકે પૂજનીય છે.
ફારસી ભાષામાં અબનો અર્થ “પાણી” થાય છે.
આબાનનો અર્થ “જળાશયો” થાય છે.
યસ્ના ૩૮.૫ માં, જરથુસ્ત્ર તેણીને માતરો જિતાયો “જીવનની માતા અને માનવજાતની સહ-સર્જક” કહે છે.
આ જ સ્તોત્રમાં જરથુસ્ત્ર તેણીને ખોરાક, પ્રેમ, બુદ્ધિ અને જ્ઞાનના રક્ષક તરીકે પ્રશંસા કરે છે.
પૌરાણિક કથા મુજબ, આહુરાની અબાન અન્ય યજાતો સાથે હાર પર્વતની ટોચ પર રહેતા હતા.
એક દિવસ તેણીએ શિખર છોડીને માનવજાતી વચ્ચે રહેવાનું નક્કી કર્યું.
તેણીએ એક દૈવી નદીનું સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર ઉતર્યા તેની સાથે યજાતોનું જ્ઞાન લાવ્યા. આ કારણે તેણીને હરા-વૈતી પણ કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ રહસ્યમય નદીમાંથી પાણી પીધા પછી માણસ બોલવાનું શીખ્યો. તેથી આહુરાની અબાન વાણી, સ્તોત્ર અને લયની પણ યજાતા છે. તેણી સેતાર નામના તાર વાદ્ય સાથે સંકળાયેલી છે.સનાતન ધર્મ મા માં સરસ્વતી.
તેણીને એક પ્રતિષ્ઠિત, માતૃત્વપૂર્ણ દેવી તરીકે રજૂ કરવામાં આવી છે, સીધા ઊભા રહેવું અથવા સિંહાસન પર બિરાજમાન, મોતીઓથી મુગટ પહેરેલો.
કાદવવાળા પાણીથી અસ્પૃશ્ય રહેતું સફેદ કમળ તેણીને પવિત્રતા અને જ્ઞાનના રક્ષક તરીકે પ્રતીક કરે છે.
તેણી મોર પર સવારી કરે છે.
તેણીના હાથમાં ઘઉં છે, જે ફળદ્રુપતા અને માતૃત્વના પ્રેમનું પ્રતીક છે.
અબાન મહિનાના અબાનના દિવસે,
મીઠા પાણીના ઝરણા/નદીઓ/ધોધ/તળાવો પાસે તેણીની પ્રશંસામાં પ્રાથના,પૂજા કરે છે અને પાણીમાં મીઠાઈઓ અર્પણ કરે છે.
આ ધાર્મિક વિધિને અબ-ઝોર કહેવામાં આવે છે.
ફરઝાના કૂપર
