કુંભમેળાની એક રોમેન્ટીક કહાની.
ઉત્તરપ્રદેશના, આગ્રા પાસેના એક નાનકડા ગામની આ કહાની છે.
૨જી ફેબ્રુઆરી ૨૦૨૫નો દિવસ હતો, આ દિવસે ઉત્તર-પ્રદેશના આગ્રા પાસેના ગામાંમાથી દશેક મહિલાઓ મહાકુંભના મેળામાં ગંગા સ્નાન કરવા નીકળી હતી. આ દશ મહિલાઓમાં ૨૮ વરસની ઉમરની છાયા નામની એક મહિલા પણ સામેલ થઈ હતી. આમ તો પૈસે ટકે એની કોઈ હેસિયત નાનો કે મોટો કોઈ પ્રવાસ કારવાની નહતી, કારણકે એની એકલીની કમાણી ઉપર એણે એની એક દીકરી જેનું નામ આંશિકા છે, તેનું અને સુરિન્દર નામના પતિનું, ખાસ તો એની દારૂની લત સાથે પોષણ કરવાનું હતું. રોજ રોજની મજૂરી કરી ખાતી છાયા એના કામમાં ખૂબ પ્રામાણિક હતી તેથી એના માલિક પાસેથી ઊછીના પૈસા લઈને એ મહાકુંભના મેળામાં જવા નીકળી હતી. બધી મહિલાઓ ભેગી એણે પણ ગંગામાં ડૂબકી લગાવી, પૂજન અર્ચન કર્યું અને બધી જ મહિલાઓ સાથે એ પણ મેળામાં લાગેલા સ્ટોલ જોવા નીકળી.
હવે ગામ પરત જવાનો સમય થયો ત્યારે મહિલાઓને ખબર પડી, કે એમની સાથે જ નીકળેલી છાયા એમની સાથે નથી. છાયા મેળાની ભીડભાડમાં જુદી પડી ગઈ હોવાનું લાગતાં, ગામની બધી મહિલાઓ એની શોધ આદરે છે, ત્યાના ‘ખોયા-પાયા’ કેન્દ્રમાં છાયાની ગુમસૂદગીની ફરિયાદ નોંધાવે છે. ઘણો સમય સુધી મેળામાં એની શોધ ચાલુ રાખે છે, પણ એની કોઈ ભાળ કોઈને મળતી નથી, તેથી બધી મહિલાઓ અંદરો-અંદર સલાહ-મસલત કરે છે, ’૨૮ વરસની એક દીકરીની માં કોઈ દૂધ પીતું બચ્ચું તો નથી, એની જાતે ઘરે આવી શકે છે તો એની પાછળ સમય બગાડવા કરતાં ઘર-ભેગા થઈ જવું જ યોગ્ય છે. ગામની બધી મહિલાઓ આ રીતે એક મન બનાવીને પોતાના ગામે પરત જવા નીકળી પડી છે.
આ બાજુ સુરિન્દરને જ્યારે ખબર પડે છે કે મહાકુંભમાં ગયેલી ગામની મહિલાઓ પાછી આવી ગઈ છે, પણ એમની સાથે એની પત્ની છાયા નથી આવી, તેથી ગુસ્સામાં એ મહિલાઓને પૂછે છે, કે તમો મારી પત્નીને ક્યાં મૂકી આવ્યા? ત્યારે એને જવાબ મળે છે કે તમારી પત્ની મેળાની ભીડભાડમાં ખોવાઈ ગઈ, અમે એને શોધવા ઘણો પ્રયાસ કર્યો તો પણ એ મળી નહીં, અમે ત્યાં પોલિસ ચોકીમાં એની ગુમસૂદગીની ફરિયાદ લખાવી છે, પણ સુરીનદરાના મનમાં મહિલાઓની વાત ગળે ઊતરતી નથી, બીજી બાજુ છાયાની બેટી આંશિયાના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા છે. એ માં વગર ઘણા દિવસોથી હિજરાતી હતી.
ગુસ્સામાં સુરિન્દર ગામની પોલિસ ચોકીએ પહોંચી જાય છે, અને મહાકુંભમાં ગયેલી મહિલાઓ વિરુદ્ધ એની પત્નીની છુપાવી દેવાની ફરિયાદ લખાવે છે. પોલિસ બધી મહિલાઓને બોલાવીને એમનો જવાબ નોંધે છે, અને પોલિસને મહિલાઓની વાત સાચી લાગે છે, તેથી કહે છે, થોડી ધીરજ રાખો, એની જાતે જ પાછી આવી જશે. આ બાજુ સુરિન્દરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, એના સાસરે ફોન કરીને છાયાના માં-બાપ અને ભાઈઓ સાથે લડે છે કે તમે જ મારી પત્નીને ક્યાં છુપાવી દીધી છે.
દિવસો સપ્તાહોમાં અને સપ્તાહ મહિનામાં અને કુલ મિલાવીને ચાલીસ દિવસે, ૧૨ માર્ચે ‘છાયા’ સુરિન્દરની પત્ની હેમખેમ ગામમાં પાછી આવે છે, પતિને મળે છે અને જણાવે છે, કે કુંભમાં જ એને કોઈ સદગુરુ મળ્યા અને એમની પાસેથી દીક્ષા લઈને એ હવે સાધ્વી બની ગઈ છે.
પત્નીની વાત શંભળીને સુરિન્દર ગુસ્સે ભરાય છે, કહે છે, ‘ જો તે ખરેખર સંસાર છોડી જ દીધો છે, તો અહી આવી શા માટે? તારે મારી પાસેથી શું જોઈએ છે?’
‘હું અહી મારી દીકરીને લેવા આવી છુ, મારે મારી દીકરીને તમારા જેવા પીધડ પાસે રાખવી નથી, દીકરીને હું મારી સાથે રાખીશ, એ મારી સેવા કરશે.
દીકરી તો માને જોઈને જ એને વળગીને રડવા લાગી અને જીદ કરવા લાગી, ‘ માં મને તારી સાથે લઈ જા, મારે અહી પપ્પા સાથે નથી રહેવું’
માં દીકરીનો આ તાયફો જોઈએ સુરિન્દરનો મિજાજ બગડ્યો, એણે સીધો પોલિસને ફોન કરીને જાણ કરી કે ‘એની પત્ની એની જાતે જ ઘરે પરત આવી છે, પણ એ હવે સાથે રહેવાની ના પાડે છે અને દીકરીને પોતાની સાથે લઈ જવાની વાત કરે છે.’
મહિલા પોલિસ અધિકારીઓની ટિમ ને સાથે રાહીને પોલિસ ટીમ સુરીનદેરના ઘરે આવે છે અને છાયાને પૂછે છે, ‘તમે આ ચાલીસ દિવસ ક્યાં હતા?’
પોલિસને છાયાએ એ જ જવાબ આપ્યો જે એણે પતિને કહ્યો હતો. આ બાજુ ગામની મહિલાઓ જેની સાથે છાયા મહાકુંભના મેળામાં ગયેલી એમને ખબર પડતાં તેઓ બધી છાયાને ત્યાં આવી ગઈ અને એ જાણીને ખુશ થઈ કે છાયા તો સાધ્વી બની ગઈ છે. બધા એણે પગે લાગવા લાગ્યા, પણ પોલીસના મગજમાં છાયાની સ્ટોરી ઉતરી નહીં, તેથી પોલીસે મહિલા પોલીસને કહ્યું, કે શાંતિ અને ધીરજથી એની પાસેથી સાચી વાત બહાર કઢાવે.
જ્યારે મહિલા પોલીસે છાયા ઉપર દબાણ વધાર્યું ત્યારે છાયાએ જે કહાની બ્યાન કરી તે આશ્ચર્યથી ભરપૂર અને અદભૂત હતી.
ગંગા સ્નાન કર્યા બાદ ગામની બધી મહિલાઓ બજારમાં પ્રસાદ ખરીદવા નીકળી, બજારમાં તેઓ એક કોસ્મેટિકવાળાની દુકાનમા ગઈ, પણ ત્યાં ખૂબ જ ભીડ હતી અને દુકાનવાળો એકલો હતો, તેથી એ બધી મહિલાઓને ઉતાવળ કરવા કહેતો હતો, એની વાતમાં ખાસ્સી અકળામણ હતી, એ જોઈને બધી મહિલાઓ દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે છાયાએ દુકાન માલિકને જતાં જાતા કહ્યું, ‘ તમારે કોઈ બીજા મદદગારને રાખવો જોઈએ, તમે એકલા હાથે આ દુકાન સંભાળી શકતા નથી.’ આટલું બોલીને છાયા પણ પોતાની સાથી મહિલાઓ સાથે દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે દુકાન માલિક ખૂબ જલ્દીથી છાયાની પાસે આવીને કહેવા લાગ્યો, ‘તમારી વાત એકદમ સાચી છે, હું એકલો આ દુકાન શંભાળી શકતો નથી, તો પ્લીઝ તમે જ મારી સાથે કામમાં જોડાઈ જાઓ, હું તમને રોજના પાંચસો રૂપિયા આપીશ અને અહી રહેવા-જમવાની સગવડ પણ મારા તરફથી ફ્રીમાં રહેશે.’
દુકાનદારનો પ્રસ્તાવ છાયાને એકદમ પસંદ આવી ગયો, ગામમાં ઢોર મજૂરી કર્યા પછી પણ જે એને મળતું તે ઘર ચલાવવા માટે અપૂરતું હતું, જ્યારે અહી એને મહિને દહાડે પંદરેક હજાર રૂપિયાની કમાણી થશે, અને આ એની ચોકખી કમાણી, એમાથી રહેવાનો ખાવા પીવાનો ખર્ચ પણ ઉપરથી માલિક જ જો ચૂકવતો હોય તો, એનાથી વધારે બીજું શું જોઈએ? છાયાએ દુકાનદારનો પ્ર્સ્તાવ સ્વીકારી લીધો અને એના ગ્રૂપથી અલગ પડી જઈને છાયા દુકાનદાર સાથે એના કામમાં સાથ દેવા લાગી. થોડી વાર પછી એણે જોયું કે ગામની મહિલાઓ એણે શોધતી શોધતી એજ દુકાન તરફ આવી રહી હતી ત્યારે છાયા છુપાઈ ગઈ હતી, એનો વિચાર પોતાના ગામે પરત ફરવાનો નહતો, એને થયું કે પંદરે હજાર રૂપિયામાં તો એ ઘણું કરી શકે છે, એટલા પૈસામાં તો એ પોતાના ગામમાં નાનકડો બીજો કોઈ ધંધો શરૂ કરીને વધુ કમાણી કરી શકશે.
છાયાના સાથથી દુકાનના માલનું વેચાણ અનેકઘણું વધી ગયું, એક સપ્તાહમાં તો તેઓ દોઢેક લાખનો સામાન વેચી નાખતા હતા, વહેલી સવારે જ્યારે દુકાનમાં ઘરાકી ઓછો હોય ત્યારે છાયા અને દુકાન માલિક દિનેશ નજીકના શહેરમાં જઈને બીજો લાખ્ખો રૂપિયાનો સામાન ખરીદી લાવતા.
સાથે કામ કરવાના કારણે છાયા અને દિનેશ વચ્ચેના સંબંધમાં સારી એવી આત્મીયતા સ્થાપિત થઈ ગઈ હતી. શરૂઆતના બે દિવસ મોડી રાત્રિએ દુકાન બંધ કર્યા પછી છાયા સુવા માટે સરકારે બંધાવેલા કોમન તંબુમાં જતી રહેતી હતી, પણ પછી દિનેશે એને કહ્યું, ‘તું તંબુમાં સુવા જાય છે એના કરતાં, આપણે ભાડે રાખેલા દુકાનમાં જ મારી સાથે જ સુવાનું રાખે તો?’ દિનેશની વાત શાંભળીને છાયા બોલી, ‘મને તો કોઈ વાંધો નથી, એ તો તમે મને તંબુમાં સુવા મોકલી આપો છો તેથી મારે જવું પડે છે.’
હવે છાયા અને દિનેશ બંને ભાડે રાખેલા મકાનમાં સાથે રહેવા લાગ્યા, બંને સાથે મળીને જમવાનું બનાવતા અને સાથે જ એક મકાનમાં રહેતા થઈ ગયા. આના કારણે બંનેને એકબીજાને જાણવાનો અને સમજવાનો સારો એવો મોકો પણ મળ્યો.
જોત જોતામાં ચાલીસેક દિવસ થઈ ગયા હતા, મેળો પણ હવે એની સમાપ્તિ ઉપર આવી ગયો હતો, ઘણી દુકાનો સંકેલાઈ ગઈ હતી, દિનેશે પણ પોતાની દુકાન બંધ કરી, છાયાનો હિસાબ કર્યો, પણ નફો ઘણો બધો થયો હતો તેથી દિનેશે છાયાને પચ્ચીસ હજાર રૂપિયા રોકડા અને ઉપરથી સારામાનો સ્માર્ટ મોબાઈલ ફોન ભેટ રૂપે આપ્યો. હવે બંનેનો છૂટા પાડવાનો સમય થઈ ગયો હતો.
જોકે આ દરમિયાન છાયાએ પિયરમાં એના માતા-પિતા ને ફોન કરીને પોતાના નિર્ણયની જાણ કરી હતી, કે પોતાને અહી કોઈક દુકાનમાં સારા એવા પગારથી કામ મળ્યું છે, વધુમાં મેળો પત્યે એ પોતાની સાસરીમાં પતિ સાથે રહેવા જવાની નથી, પણ પિયાર આવવાની છે, તમે દીકરી આંશિકાને લઈ આવીને પોતાની પાસે રાખજો. છાયાના માં-બાપ આંશિકાને લેવા ગયા હતા પણ છાયાના ધણીએ દીકરીને સોંપવાની ના પાડી હતી.
પણ દિનેશના મનમાં જુદા જ વિચારો ચાલતા હતા, એને છાયનો સાથૅ ખૂબ જ ગમી ગયો હતો, એની સાથે રહીને કામ કરીને, એને ઘણો સારો એવો પૈસો કમાઈ લીધો હતો, તેથી દિનેશને થતું હતું કે એને જીવન સંગિની બનાવીને જીવનને પણ ખુશીઓથી ભરી શકાય એમ છે, તેથી છાયાને સીધી—બીન-સાહિત્યિક જબાનમાં કહ્યું, જો તને મારો સાથ પસંદ આવી ગયો હોય તો, હું તને મારી જીવન સંગિની બનાવવા માંગુ છુ, છાયાના મનને ગમતી વાત હતી તેથી એ તરત તૈયાર થઈ જાય છે, પણ પોતાની એક શરત મૂકે છે, ‘ દિનેશ હું તમારા સાથ માટે આખી દુનિયાને છોડી શકું છુ, પણ મારી એક આંશિકા નામની દીકરીને છોડી શકુ એમ નથી, તમે એને પણ પોતાની દીકરી માનીને સ્વીકારશો? દિનેશને માટે છાયાનો સાથ મળતો હોય તો એ ઘણી મોટી વાત હતી, પોતે પરણેલો હતો પણ પત્ની એને છોડીને જતી રહી હતી, બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા તેથી દિનેશ છાયા અને એની દીકરીને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો.
બંને જણાએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. દિનેશ પણ છાયાને લઈને પોતાના ગામ ગયો અને પોતાના માતા-પિતાને, છાયાનો પરિચય આપતા જણાવ્યુ કે બંને એ લગ્ન કરી લીધા છે. દિનેશને બીજા ચાર ભાઈઓ હતા, બધા પરણેલા અને પોતાના જીવનમાં નોકરી ધંધે સ્થાયી હતા જ્યારે દિનેશ જ એકલવાયું જીવન જીવતો હતો તેથી એના માતાપિતા આ લગ્નથી ખુશ થયા અને ખૂબ જ આત્મીયતાથી એલોકોએ છાયાને આવકારી અને ઘરની વહુ તરીકે સ્વીકારી. ત્યાર પછી બને જણા છાયાના પિયરે ગયા અને ત્યાં થયેલી ચર્ચા મુજબ સૌથી પહેલા છાયા પતિ પાસે આવી અને સંસાર છોડયાની એક મનઘડત કહાની શંભળવીને પોતાની દીકરીને પોતાની સાથે રાખવાની વાત મૂકી.
ગામવાળાઓ અને પોલિસ પણ છાયાની વાત શંભળીને આશ્ચર્ય ચકિત રહી ગયા જોકે ગામવાળાઓ છાયાની તરફેણમાં હતા, કારણે છાયાનુ પાછલા દશ વરસનું લગ્ન જીવન નરકાગાર જેવુ હતું, એનો પતિ સુરિન્દર કશું જ કમાતો નહતો, આખો દિવસ દારૂ પીને પડી રહેતો હતો, છાયાની મજૂરી ઉપર ઘર ચાલતું અને ઉપરથી સુરિન્દરના દારૂનો ખર્ચ પણ છાએ ઉઠાવવો પડતો હતો. ઉપરથી રોજના ઝગડા અને પતિના હાથનો મારા ખાવાનો. ગામવાળાઓ આ વાતના સાક્ષી હતા. ઈવન છાયાના માં-બાપ પણ ચાહતા હતા કે છાયા આ પીધડ પતિથી મુક્ત થાય તો સારું.
પોલિસ સુરીનદરને પૂછ્યું, ‘બોલો તમે શું કહો છો, તમારી પત્ની તમારી સાથે રહેવા માંગતી નથી.’
એના ઉપર સુરીનદારે જવાબ આપ્યો, ‘ એ બહારથી ભટકીને આવી હોવાથી હું એને આમ પણ મારી સાથે રાખવાનો જ નહતો તેથી એની સાથે મારા છૂટા છેડા જ ગણવાના, તો હવે દીકરીનું શું? એ તો એની માં સાથે રહેવા માંગે છે?’ તો એના ઉપર પતિએ કહી દીધું, ‘ભલે દીકરી એની માં સાથે જતી, મારે હવે આ લોકો સાથે કોઈ લેવા દેવા નથી.’
આટલામાં છાયા પિયરેથી એના માતા પિતા અને એનો નવો ઘરવાળો દિનેશ પણ આવી ગયા. પોલિસે દિનેશની તપાસ કરી, અને બધુ બરોબાર લાગતાં, દિનેશ એની પત્ની છાયા અને દીકરી આંશિકાને લઈને છાયાના પિયરીએ જવા નીકળ્યો, અહી એણે હોળીનો તહેવાર રંગેચેંગે ઉજવ્યો અને પોતાના નવા પરિવાર ….પત્ની અને દીકરીને લઈને પોતાના ગામ જવા ઉપાડી ગયો.
આ કહાની આજકાલની, તાજી ઘટનાઓથી રસાઈને ઘડાયેલી છે, બંને પતિ-પતિની સુખેથી એમનું સંસારી જીવન જીવી રહ્યા છે. એમને એવું લાગ્યું કે એમનું આ નવું લગ્ન જીવન મહાકુંભ મેળાની પ્રસાદી બરોબર છે.
સમાપ્ત.
Day: March 22, 2025
કુંભમેળાની એક રોમેન્ટીક કહાની.
ઉત્તરપ્રદેશના, આગ્રા પાસેના એક નાનકડા ગામની આ કહાની છે.
૨જી ફેબ્રુઆરી ૨૦૨૫નો દિવસ હતો, આ દિવસે ઉત્તર-પ્રદેશના આગ્રા પાસેના ગામાંમાથી દશેક મહિલાઓ મહાકુંભના મેળામાં ગંગા સ્નાન કરવા નીકળી હતી. આ દશ મહિલાઓમાં ૨૮ વરસની ઉમરની છાયા નામની એક મહિલા પણ સામેલ થઈ હતી. આમ તો પૈસે ટકે એની કોઈ હેસિયત નાનો કે મોટો કોઈ પ્રવાસ કારવાની નહતી, કારણકે એની એકલીની કમાણી ઉપર એણે એની એક દીકરી જેનું નામ આંશિકા છે, તેનું અને સુરિન્દર નામના પતિનું, ખાસ તો એની દારૂની લત સાથે પોષણ કરવાનું હતું. રોજ રોજની મજૂરી કરી ખાતી છાયા એના કામમાં ખૂબ પ્રામાણિક હતી તેથી એના માલિક પાસેથી ઊછીના પૈસા લઈને એ મહાકુંભના મેળામાં જવા નીકળી હતી. બધી મહિલાઓ ભેગી એણે પણ ગંગામાં ડૂબકી લગાવી, પૂજન અર્ચન કર્યું અને બધી જ મહિલાઓ સાથે એ પણ મેળામાં લાગેલા સ્ટોલ જોવા નીકળી.
હવે ગામ પરત જવાનો સમય થયો ત્યારે મહિલાઓને ખબર પડી, કે એમની સાથે જ નીકળેલી છાયા એમની સાથે નથી. છાયા મેળાની ભીડભાડમાં જુદી પડી ગઈ હોવાનું લાગતાં, ગામની બધી મહિલાઓ એની શોધ આદરે છે, ત્યાના ‘ખોયા-પાયા’ કેન્દ્રમાં છાયાની ગુમસૂદગીની ફરિયાદ નોંધાવે છે. ઘણો સમય સુધી મેળામાં એની શોધ ચાલુ રાખે છે, પણ એની કોઈ ભાળ કોઈને મળતી નથી, તેથી બધી મહિલાઓ અંદરો-અંદર સલાહ-મસલત કરે છે, ’૨૮ વરસની એક દીકરીની માં કોઈ દૂધ પીતું બચ્ચું તો નથી, એની જાતે ઘરે આવી શકે છે તો એની પાછળ સમય બગાડવા કરતાં ઘર-ભેગા થઈ જવું જ યોગ્ય છે. ગામની બધી મહિલાઓ આ રીતે એક મન બનાવીને પોતાના ગામે પરત જવા નીકળી પડી છે.
આ બાજુ સુરિન્દરને જ્યારે ખબર પડે છે કે મહાકુંભમાં ગયેલી ગામની મહિલાઓ પાછી આવી ગઈ છે, પણ એમની સાથે એની પત્ની છાયા નથી આવી, તેથી ગુસ્સામાં એ મહિલાઓને પૂછે છે, કે તમો મારી પત્નીને ક્યાં મૂકી આવ્યા? ત્યારે એને જવાબ મળે છે કે તમારી પત્ની મેળાની ભીડભાડમાં ખોવાઈ ગઈ, અમે એને શોધવા ઘણો પ્રયાસ કર્યો તો પણ એ મળી નહીં, અમે ત્યાં પોલિસ ચોકીમાં એની ગુમસૂદગીની ફરિયાદ લખાવી છે, પણ સુરીનદરાના મનમાં મહિલાઓની વાત ગળે ઊતરતી નથી, બીજી બાજુ છાયાની બેટી આંશિયાના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા છે. એ માં વગર ઘણા દિવસોથી હિજરાતી હતી.
ગુસ્સામાં સુરિન્દર ગામની પોલિસ ચોકીએ પહોંચી જાય છે, અને મહાકુંભમાં ગયેલી મહિલાઓ વિરુદ્ધ એની પત્નીની છુપાવી દેવાની ફરિયાદ લખાવે છે. પોલિસ બધી મહિલાઓને બોલાવીને એમનો જવાબ નોંધે છે, અને પોલિસને મહિલાઓની વાત સાચી લાગે છે, તેથી કહે છે, થોડી ધીરજ રાખો, એની જાતે જ પાછી આવી જશે. આ બાજુ સુરિન્દરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, એના સાસરે ફોન કરીને છાયાના માં-બાપ અને ભાઈઓ સાથે લડે છે કે તમે જ મારી પત્નીને ક્યાં છુપાવી દીધી છે.
દિવસો સપ્તાહોમાં અને સપ્તાહ મહિનામાં અને કુલ મિલાવીને ચાલીસ દિવસે, ૧૨ માર્ચે ‘છાયા’ સુરિન્દરની પત્ની હેમખેમ ગામમાં પાછી આવે છે, પતિને મળે છે અને જણાવે છે, કે કુંભમાં જ એને કોઈ સદગુરુ મળ્યા અને એમની પાસેથી દીક્ષા લઈને એ હવે સાધ્વી બની ગઈ છે.
પત્નીની વાત શંભળીને સુરિન્દર ગુસ્સે ભરાય છે, કહે છે, ‘ જો તે ખરેખર સંસાર છોડી જ દીધો છે, તો અહી આવી શા માટે? તારે મારી પાસેથી શું જોઈએ છે?’
‘હું અહી મારી દીકરીને લેવા આવી છુ, મારે મારી દીકરીને તમારા જેવા પીધડ પાસે રાખવી નથી, દીકરીને હું મારી સાથે રાખીશ, એ મારી સેવા કરશે.
દીકરી તો માને જોઈને જ એને વળગીને રડવા લાગી અને જીદ કરવા લાગી, ‘ માં મને તારી સાથે લઈ જા, મારે અહી પપ્પા સાથે નથી રહેવું’
માં દીકરીનો આ તાયફો જોઈએ સુરિન્દરનો મિજાજ બગડ્યો, એણે સીધો પોલિસને ફોન કરીને જાણ કરી કે ‘એની પત્ની એની જાતે જ ઘરે પરત આવી છે, પણ એ હવે સાથે રહેવાની ના પાડે છે અને દીકરીને પોતાની સાથે લઈ જવાની વાત કરે છે.’
મહિલા પોલિસ અધિકારીઓની ટિમ ને સાથે રાહીને પોલિસ ટીમ સુરીનદેરના ઘરે આવે છે અને છાયાને પૂછે છે, ‘તમે આ ચાલીસ દિવસ ક્યાં હતા?’
પોલિસને છાયાએ એ જ જવાબ આપ્યો જે એણે પતિને કહ્યો હતો. આ બાજુ ગામની મહિલાઓ જેની સાથે છાયા મહાકુંભના મેળામાં ગયેલી એમને ખબર પડતાં તેઓ બધી છાયાને ત્યાં આવી ગઈ અને એ જાણીને ખુશ થઈ કે છાયા તો સાધ્વી બની ગઈ છે. બધા એણે પગે લાગવા લાગ્યા, પણ પોલીસના મગજમાં છાયાની સ્ટોરી ઉતરી નહીં, તેથી પોલીસે મહિલા પોલીસને કહ્યું, કે શાંતિ અને ધીરજથી એની પાસેથી સાચી વાત બહાર કઢાવે.
જ્યારે મહિલા પોલીસે છાયા ઉપર દબાણ વધાર્યું ત્યારે છાયાએ જે કહાની બ્યાન કરી તે આશ્ચર્યથી ભરપૂર અને અદભૂત હતી.
ગંગા સ્નાન કર્યા બાદ ગામની બધી મહિલાઓ બજારમાં પ્રસાદ ખરીદવા નીકળી, બજારમાં તેઓ એક કોસ્મેટિકવાળાની દુકાનમા ગઈ, પણ ત્યાં ખૂબ જ ભીડ હતી અને દુકાનવાળો એકલો હતો, તેથી એ બધી મહિલાઓને ઉતાવળ કરવા કહેતો હતો, એની વાતમાં ખાસ્સી અકળામણ હતી, એ જોઈને બધી મહિલાઓ દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે છાયાએ દુકાન માલિકને જતાં જાતા કહ્યું, ‘ તમારે કોઈ બીજા મદદગારને રાખવો જોઈએ, તમે એકલા હાથે આ દુકાન સંભાળી શકતા નથી.’ આટલું બોલીને છાયા પણ પોતાની સાથી મહિલાઓ સાથે દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે દુકાન માલિક ખૂબ જલ્દીથી છાયાની પાસે આવીને કહેવા લાગ્યો, ‘તમારી વાત એકદમ સાચી છે, હું એકલો આ દુકાન શંભાળી શકતો નથી, તો પ્લીઝ તમે જ મારી સાથે કામમાં જોડાઈ જાઓ, હું તમને રોજના પાંચસો રૂપિયા આપીશ અને અહી રહેવા-જમવાની સગવડ પણ મારા તરફથી ફ્રીમાં રહેશે.’
દુકાનદારનો પ્રસ્તાવ છાયાને એકદમ પસંદ આવી ગયો, ગામમાં ઢોર મજૂરી કર્યા પછી પણ જે એને મળતું તે ઘર ચલાવવા માટે અપૂરતું હતું, જ્યારે અહી એને મહિને દહાડે પંદરેક હજાર રૂપિયાની કમાણી થશે, અને આ એની ચોકખી કમાણી, એમાથી રહેવાનો ખાવા પીવાનો ખર્ચ પણ ઉપરથી માલિક જ જો ચૂકવતો હોય તો, એનાથી વધારે બીજું શું જોઈએ? છાયાએ દુકાનદારનો પ્ર્સ્તાવ સ્વીકારી લીધો અને એના ગ્રૂપથી અલગ પડી જઈને છાયા દુકાનદાર સાથે એના કામમાં સાથ દેવા લાગી. થોડી વાર પછી એણે જોયું કે ગામની મહિલાઓ એણે શોધતી શોધતી એજ દુકાન તરફ આવી રહી હતી ત્યારે છાયા છુપાઈ ગઈ હતી, એનો વિચાર પોતાના ગામે પરત ફરવાનો નહતો, એને થયું કે પંદરે હજાર રૂપિયામાં તો એ ઘણું કરી શકે છે, એટલા પૈસામાં તો એ પોતાના ગામમાં નાનકડો બીજો કોઈ ધંધો શરૂ કરીને વધુ કમાણી કરી શકશે.
છાયાના સાથથી દુકાનના માલનું વેચાણ અનેકઘણું વધી ગયું, એક સપ્તાહમાં તો તેઓ દોઢેક લાખનો સામાન વેચી નાખતા હતા, વહેલી સવારે જ્યારે દુકાનમાં ઘરાકી ઓછો હોય ત્યારે છાયા અને દુકાન માલિક દિનેશ નજીકના શહેરમાં જઈને બીજો લાખ્ખો રૂપિયાનો સામાન ખરીદી લાવતા.
સાથે કામ કરવાના કારણે છાયા અને દિનેશ વચ્ચેના સંબંધમાં સારી એવી આત્મીયતા સ્થાપિત થઈ ગઈ હતી. શરૂઆતના બે દિવસ મોડી રાત્રિએ દુકાન બંધ કર્યા પછી છાયા સુવા માટે સરકારે બંધાવેલા કોમન તંબુમાં જતી રહેતી હતી, પણ પછી દિનેશે એને કહ્યું, ‘તું તંબુમાં સુવા જાય છે એના કરતાં, આપણે ભાડે રાખેલા દુકાનમાં જ મારી સાથે જ સુવાનું રાખે તો?’ દિનેશની વાત શાંભળીને છાયા બોલી, ‘મને તો કોઈ વાંધો નથી, એ તો તમે મને તંબુમાં સુવા મોકલી આપો છો તેથી મારે જવું પડે છે.’
હવે છાયા અને દિનેશ બંને ભાડે રાખેલા મકાનમાં સાથે રહેવા લાગ્યા, બંને સાથે મળીને જમવાનું બનાવતા અને સાથે જ એક મકાનમાં રહેતા થઈ ગયા. આના કારણે બંનેને એકબીજાને જાણવાનો અને સમજવાનો સારો એવો મોકો પણ મળ્યો.
જોત જોતામાં ચાલીસેક દિવસ થઈ ગયા હતા, મેળો પણ હવે એની સમાપ્તિ ઉપર આવી ગયો હતો, ઘણી દુકાનો સંકેલાઈ ગઈ હતી, દિનેશે પણ પોતાની દુકાન બંધ કરી, છાયાનો હિસાબ કર્યો, પણ નફો ઘણો બધો થયો હતો તેથી દિનેશે છાયાને પચ્ચીસ હજાર રૂપિયા રોકડા અને ઉપરથી સારામાનો સ્માર્ટ મોબાઈલ ફોન ભેટ રૂપે આપ્યો. હવે બંનેનો છૂટા પાડવાનો સમય થઈ ગયો હતો.
જોકે આ દરમિયાન છાયાએ પિયરમાં એના માતા-પિતા ને ફોન કરીને પોતાના નિર્ણયની જાણ કરી હતી, કે પોતાને અહી કોઈક દુકાનમાં સારા એવા પગારથી કામ મળ્યું છે, વધુમાં મેળો પત્યે એ પોતાની સાસરીમાં પતિ સાથે રહેવા જવાની નથી, પણ પિયાર આવવાની છે, તમે દીકરી આંશિકાને લઈ આવીને પોતાની પાસે રાખજો. છાયાના માં-બાપ આંશિકાને લેવા ગયા હતા પણ છાયાના ધણીએ દીકરીને સોંપવાની ના પાડી હતી.
પણ દિનેશના મનમાં જુદા જ વિચારો ચાલતા હતા, એને છાયનો સાથૅ ખૂબ જ ગમી ગયો હતો, એની સાથે રહીને કામ કરીને, એને ઘણો સારો એવો પૈસો કમાઈ લીધો હતો, તેથી દિનેશને થતું હતું કે એને જીવન સંગિની બનાવીને જીવનને પણ ખુશીઓથી ભરી શકાય એમ છે, તેથી છાયાને સીધી—બીન-સાહિત્યિક જબાનમાં કહ્યું, જો તને મારો સાથ પસંદ આવી ગયો હોય તો, હું તને મારી જીવન સંગિની બનાવવા માંગુ છુ, છાયાના મનને ગમતી વાત હતી તેથી એ તરત તૈયાર થઈ જાય છે, પણ પોતાની એક શરત મૂકે છે, ‘ દિનેશ હું તમારા સાથ માટે આખી દુનિયાને છોડી શકું છુ, પણ મારી એક આંશિકા નામની દીકરીને છોડી શકુ એમ નથી, તમે એને પણ પોતાની દીકરી માનીને સ્વીકારશો? દિનેશને માટે છાયાનો સાથ મળતો હોય તો એ ઘણી મોટી વાત હતી, પોતે પરણેલો હતો પણ પત્ની એને છોડીને જતી રહી હતી, બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા તેથી દિનેશ છાયા અને એની દીકરીને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો.
બંને જણાએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. દિનેશ પણ છાયાને લઈને પોતાના ગામ ગયો અને પોતાના માતા-પિતાને, છાયાનો પરિચય આપતા જણાવ્યુ કે બંને એ લગ્ન કરી લીધા છે. દિનેશને બીજા ચાર ભાઈઓ હતા, બધા પરણેલા અને પોતાના જીવનમાં નોકરી ધંધે સ્થાયી હતા જ્યારે દિનેશ જ એકલવાયું જીવન જીવતો હતો તેથી એના માતાપિતા આ લગ્નથી ખુશ થયા અને ખૂબ જ આત્મીયતાથી એલોકોએ છાયાને આવકારી અને ઘરની વહુ તરીકે સ્વીકારી. ત્યાર પછી બને જણા છાયાના પિયરે ગયા અને ત્યાં થયેલી ચર્ચા મુજબ સૌથી પહેલા છાયા પતિ પાસે આવી અને સંસાર છોડયાની એક મનઘડત કહાની શંભળવીને પોતાની દીકરીને પોતાની સાથે રાખવાની વાત મૂકી.
ગામવાળાઓ અને પોલિસ પણ છાયાની વાત શંભળીને આશ્ચર્ય ચકિત રહી ગયા જોકે ગામવાળાઓ છાયાની તરફેણમાં હતા, કારણે છાયાનુ પાછલા દશ વરસનું લગ્ન જીવન નરકાગાર જેવુ હતું, એનો પતિ સુરિન્દર કશું જ કમાતો નહતો, આખો દિવસ દારૂ પીને પડી રહેતો હતો, છાયાની મજૂરી ઉપર ઘર ચાલતું અને ઉપરથી સુરિન્દરના દારૂનો ખર્ચ પણ છાએ ઉઠાવવો પડતો હતો. ઉપરથી રોજના ઝગડા અને પતિના હાથનો મારા ખાવાનો. ગામવાળાઓ આ વાતના સાક્ષી હતા. ઈવન છાયાના માં-બાપ પણ ચાહતા હતા કે છાયા આ પીધડ પતિથી મુક્ત થાય તો સારું.
પોલિસ સુરીનદરને પૂછ્યું, ‘બોલો તમે શું કહો છો, તમારી પત્ની તમારી સાથે રહેવા માંગતી નથી.’
એના ઉપર સુરીનદારે જવાબ આપ્યો, ‘ એ બહારથી ભટકીને આવી હોવાથી હું એને આમ પણ મારી સાથે રાખવાનો જ નહતો તેથી એની સાથે મારા છૂટા છેડા જ ગણવાના, તો હવે દીકરીનું શું? એ તો એની માં સાથે રહેવા માંગે છે?’ તો એના ઉપર પતિએ કહી દીધું, ‘ભલે દીકરી એની માં સાથે જતી, મારે હવે આ લોકો સાથે કોઈ લેવા દેવા નથી.’
આટલામાં છાયા પિયરેથી એના માતા પિતા અને એનો નવો ઘરવાળો દિનેશ પણ આવી ગયા. પોલિસે દિનેશની તપાસ કરી, અને બધુ બરોબાર લાગતાં, દિનેશ એની પત્ની છાયા અને દીકરી આંશિકાને લઈને છાયાના પિયરીએ જવા નીકળ્યો, અહી એણે હોળીનો તહેવાર રંગેચેંગે ઉજવ્યો અને પોતાના નવા પરિવાર ….પત્ની અને દીકરીને લઈને પોતાના ગામ જવા ઉપાડી ગયો.
આ કહાની આજકાલની, તાજી ઘટનાઓથી રસાઈને ઘડાયેલી છે, બંને પતિ-પતિની સુખેથી એમનું સંસારી જીવન જીવી રહ્યા છે. એમને એવું લાગ્યું કે એમનું આ નવું લગ્ન જીવન મહાકુંભ મેળાની પ્રસાદી બરોબર છે.
સમાપ્ત.
*भारत में रह रहे चालीस करोड़ मुसलमान, “वैधानिक” रीत से भारतीय नागरिक नहीं हैं।*
⚔️🏹⚔️
यह काल्पनिक अवधारणा नहीं है अपितु ऐतिहासिक सत्य है। इसका विवरण देखे।
15 अगस्त 1947 को रात के 12 बजे स्वतंत्रता और देश विभाजन की घोषणा होते ही भारत में रहने वाले सभी मुसलमान पाकिस्तानी नागरिक हो गये थे। देश का विभाजन धार्मिक आधार पर हुआ था। मुसलमानों के लिए पाकिस्तान बनाया गया था और बाकी हिन्दुस्तान हिन्दुओं के लिए माना गया।
मुसलमानों की जनसंख्या के आधार पर एक तिहाई भूभाग और एक तिहाई खजाना दिया गया और पाकिस्तान के लिए और उपरोक्त भूभाग और खजाना प्राप्त करने के लिए मोहम्मद अली जिन्ना ने डायरेक्ट ऐक्शन द्वारा बीस लाख हिन्दुओ का नरसंहार कराया था।
बनाये गये पाकिस्तान को छोड़कर केवल 72 लाख मुसलमान भारतीय भूभाग से गयेे थे और लगभग तीन करोड़ मुसलमान अपने जमीन मकान आदि बेचकर पाकिस्तान जाने की तैयारी कर रहे थे कि गांधी महात्मा ने अपने मुस्लिम प्रेम के वश प्रोपेगेंडा फैलाया जो मुसलमान पाकिस्तान जाना चाहे वे पाकिस्तान जा सकते हैं और जो भारत में रहना चाहे वे भारत में रह सकते हैं।
गांधी महात्मा की इस उद्घोषणा का कोई आधिकारिक या वैधानिक महत्व नहीं था। क्योंकि गांधी किसी सरकारी पद पर नहीं थे। परन्तु मुसलमानों ने मान लिया कि गांधी तो राष्ट्रपिता हैं इसलिए उनकी बात तो संविधान से भी ज्यादा महत्वपूर्ण होगी। इसलिए तीन करोड़ मुसलमान भारत में ही रुक गये।
ध्यान देने की बात है कि इन्डिपैन्डैन्स एक्ट या पार्टिशन डीड या पार्टिशन के नियमों में कहीं भी यह नहीं लिखा है कि मुसलमान चाहे पाकिस्तान जाए या भारत में रुकना चाहे तो भारत में रुकवायेंगे! यह विभाजन धार्मिक आधार पर हुआ था और बीस लाख हिन्दुओ की कुर्बानी के बाद हुआ था। इस लिए किसी भी मुसलमान को भारत में रुकने का कोई अधिकार नहीं था।
श्री बी. आर. अम्बेडकर ने भी अपनी प्रसिद्ध पुस्तक Pakistan Or partition of India में भी कहीं नहीं लिखा है कि धार्मिक आधार पर हो रहे देश विभाजन के बाद किसी भी मुसलमान को अपनी चॉइस का यह अधिकार होगा कि वह चाहे तो पाकिस्तान जाये और चाहे तो भारत में रुके रहे। श्री अम्बेडकर ने तो यहाँ तक कहा था कि यदि एक भी मुसलमान भारत में रहता है तो यह पार्टीसन के नियमों का उल्लंघन होगा।
नेहरू की लोकप्रियता उस समय शून्य हो गयी थी और सरदार पटेल के प्रधानमंत्रित्व के अधिकार को गांधी से मिलीभगत करके धूर्तता से हडप लिया था। इसलिए उसे लग रहा था कि हिन्दू उसे वोट नहीं देंगे और प्रधानमंत्रित्व कायम रखना मुश्किल हो जायेगा। इसलिए मुसलमानों को अपना वोटबैंक बनाकर देश में रोकना सही कूटनीति समझी।
सरदार पटेल ने मुसलमानों को पाकिस्तान भेजने के लिए बारबार उकसाया, यहाँ तक कि जिन्ना ने भी सभी मुसलमानों को पाकिस्तान भेजने के लिए कई बार सन्देश भेजा, लेकिन नेहरू ने अपने निहित स्वार्थ के वश किसी की भी बात पर ध्यान नहीं दिया और तीन करोड़ मुसलमानों को भारत में रोके रखा।
जब सम्विधान का लिखना पूरा होने को आया और चुनाव होना निकट आ गया, तब नेहरू को ध्यान आया कि मेरे मुसलमान वोटर तो भारत के नागरिक ही नहीं रहे हैं, तो ये वोट कैसे कर पाएंगे? कोई भी विपक्षी पार्टी या चुनाव आयोग मुसलमानों के वोट करने पर अडंगा डाल सकते हैं तो फिर क्या होगा?
तो फिर उसने कूटनीति का आश्रय लिया।उस समय तक सरदार पटेल और जिन्ना का देहावसान हो चुका था।इसलिए उसकी कूटनीति की सफलता में कोई रुकावट नहीं रही थी।उसने पाकिस्तान के प्रधानमंत्री लियाक़त अली खान से फोन पर मंत्रणा की और उसे दिल्ली बुलाया।
8 अप्रैल 1950 को दोनों ने एक समझौता किया, जिसे “नेहरू लियाकत अली खान पैक्ट” के नाम से इतिहास में दर्ज किया गया है। उस पैक्ट में सबसे पहली टर्म है कि दोनों देशों में विभाजन के बाद जो अल्पसंख्यक रुके रह गए हैं उन्हें नागरिकता देने और उनकी जानमाल की रक्षा अपने अपने देश में दोनों देश करेंगे।
देखिए एक्जैक्ट वर्डिंग क्या है
“The governments of India and Pakistan solmanly agree that each shall ensure, to the minorities throughout it’s territory compelet equality of citizenship irrespective of religion, a full sense of security in respective of life culture…”
इस प्रथम टर्म से यह तो स्पष्ट हो ही जाता है कि विभाजन के बाद से 08-04-1950 तक मुसलमान भारत के नागरिक नहीं थे, और उससे भी अधिक महत्वपूर्ण यह बात है कि इस पैक्ट के बाद भारत सरकार के द्वारा मुसलमानों को विधिवत नागरिकता दी गयी हो इस का कोई ऐतिहासिक रिकार्ड या प्रमाण नहीं मिलता है, न तो किसी आर्डीनैन्स के द्वारा मुसलमानों को सामूहिक नागरिकता दी गई और न ही व्यक्तिगत रूप से मुसलमानों को नागरिकता दी गयी।
⚔️🏹⚔️
*पोस्ट जरुर शेयर करें!*⚔️🚩

एक दिन ऐसा हुआ कि मैं एक ट्रेन में सवार था। एक स्टेशन पर रुकी बहुत देर तक एक आदमी भीख माँगने खिड़की पर आया और उसने कहा कि मैं बड़ी मुसीबत में हूं। मैंने कहा, तुम मुसीबत मत बताओ, क्योंकि मुसीबत बताने में तुम्हारा भी समय जाया होगा, मेरा भी। तुम मुझे यह कहो कि मैं क्या कर सकता हूं? उसने मेरी तरफ देखा, उसको शक हुआ, क्योंकि बिना मुसीबत बताए किसी को फंसाया नहीं जा सकता। क्योंकि जब वह पूरी मुसीबत बता ले और पाच मिनट आप सुन लें, तो फिर इनकार करने में कठिनाई हो जाती है। तो उसने कहा कि नहीं, मेरी मुसीबत……।
मैंने कहा कि तुम मुसीबत की बात ही मत करो। तुम मुझे यह कहो कि क्या कर सकता हूं? उसने बड़ी हिम्मत जुटाकर कहा कि एक रुपया दे दें। मैंने कहा, तुम एक रुपया लो। इतनी सरलता से छूटती है बात! तुम नाहक मुसीबत मुझे बताओ, मैं तुम्हारी मुसीबत सुनूं। तुम यह रुपया लो और जाओ। वह आदमी बड़ी बेचैनी में गया। उसने बार-बार रुपए को देखा भी होगा, फिर लौटकर मुझे भी देखा कि यह आदमी भरोसे का नहीं मालूम पड़ता। क्या गड़बड़ है! कुछ मैंने कहा ही नहीं, कोई मुसीबत नहीं सुनी। होता तो ऐसा है कि मुसीबत पूरी बताओ, तब भी कोई कुछ नहीं देता। और उसने सोचा कि यह आदमी…!
पांच सात मिनट बाद वह वापस आया। टोपी लगाए था, वह उतारकर रख आया। उसने आकर फिर खिड़की पर कहा कि मैं बड़ी मुसीबत में हूं। मैंने कहा, मुसीबत की बात ही मत करो। तुम मुझे यह बताओ कि तुम्हें मैं क्या कर सकता हूं? उसने मुझे पूरी आख से देखा कि मैं पागल तो नहीं हूं! उसने बड़ी हिम्मत जुटाई, उसने। सोचा कि ऐसा नहीं हो सकता कि यह आदमी भूल ही गया हो, सिर्फ टोपी अलग कर लेने से। और वही की वही बात। उसने बहुत हिम्मत जुटाकर कहा कि मुझे दो रुपए…! मैंने कहा, तुम यह दो। रुपए लो। वह फिर मुझे बार-बार लौटता हुआ देखे, रुपए देखे।
दो-तीन मिनट बाद वह फिर आ गया। कोट पहने था, उसको भी उतार आया। खिड़की पर आया। मैंने उससे पहले ही कहा कि तू शुरू ही मत कर कि तू मुसीबत बता। उसने कहा, आप आदमी कैसे हो? मैं वही आदमी हूं, आपको समझ नहीं आ रहा है! मैंने कहा, मैं तो यह समझ रहा हूं कि तुम नहीं समझ रहे हो कि मैं वही आदमी हूं। मैं तो इस खयाल में हूं। वह मेरे तीन रुपए वापस लौटाने लगा। उसने कहा कि रुपए रख लो आप। रुपए मैं नहीं लूंगा। रुपए तुम ले जाओ। रुपए तुमने कमाए हैं, तुमने मेहनत पूरी की है। वह रुपए रखकर छोड़ गया दरवाजे पर। उसने कहा, रुपए मैं नहीं लूंगा। मैंने कहा, बात क्या है? रुपए क्यों नहीं लेते? उसने कहा कि जिस आदमी ने मुझ पर इतना भरोसा किया, उसे मैं इस तरह धोखा नहीं दे सकता हूं।
गीता-दर्शन – भाग एक, अध्याय—3
प्रवचन 26 : श्रद्धा है द्वार
मैंने सुना है, एक बार अकबर ने अपने दरबार में कहा, अपने नवरत्नों को बुला कर कि अब मैं बूढ़ा हुआ, इधर मैं बहुत प्रशंसा सुनता हूं इस देश में रामायण की, तो मैं कोई राम से छोटा राजा तो नहीं हूं, क्या मेरे जीवन पर रामायण नहीं लिखी जा सकती?
आठ रत्न तो चुप ही रहे। क्या कहें? यह भी कोई बात है? अकबर कितने ही बड़े सम्राट हों, मगर रामायण कैसे इनके ऊपर लिखी जा सकती है? एक रत्न बोले, बीरबल, वे रत्न कम थे, रतन ज्यादा थे। महारतन! उन्होंने कहा कि लिखी जा सकती है। क्यों नहीं लिखी जा सकती? आपमें क्या कमी है? अरे, राम का राज्य आपसे छोटा ही था।
आपका राज्य तो और भी बड़ा है, आप तो शहनशाहों के शहंशाह हैं। वे तो राजा राम थे केवल। लिख दूंगा, मैं लिख दूंगा। पर काम मेहनत का है, शास्त्र बड़ा है, एक लाख अशर्फी पेशगी और एक साल का समय। अकबर ने कहा, करो, कोई फिक्र नहीं, इसी समय एक लाख, जो पेशगी मांगते हो ले जाओ। साल भर की छुट्टी।
वे एक लाख अशर्फियां ले कर साल भर बीरबल गुलछरें उड़ाते रहे। न तो कोई किताब लिखी–लिखनी-विखनी थी ही नहीं, वह तो महारतन थे! अकबर बीच-बीच में खबर लेता रहा कि क्या हुआ? कहां कि लिखी जा रही है, बस अब लिखी जा रही है, जैसे ही साल पूरा हुआ कि हाजिर कर दूंगा।
साल पूरा हुआ, बीरबल आए, किताब वगैरह कुछ भी न लाए। अकबर ने पूछा, किताब कहां है?
बीरबल ने कहा कि और सब पूरा हो गया है, सिर्फ एक ब्यौरे की बात रह गयी है। जो आपके बिना कोई बता नहीं सकता; उसके बिना रामायण पूरी नहीं होगी। हमारे राम की सीता को रावण चुरा कर ले गया था। आपकी बेगम को कौन रावण चुरा कर ले गया? उसका पता दो; उसका नाम बताओ।
वह कौन हरामजादा है, कौन गुंडा है? अकबर तो गुस्से में आ गया, उसने तलवार खींच ली कि तुम पागल हो गये हो? मेरी बेगम पर कोई आंख तो उठाए। आंखें निकलवा लूं! कोई जबान तो खोले! जबान काटवा दूं! तुम कैसी बातें करते हो, जी?
बीरबल ने कहा, महाराज, फिर रामायण नहीं लिखी जा सकती। क्योंकि हमारे राम की सीता को रावण चुरा कर ले गया था। और तीन साल तक अशोकवाटिका में लंका में बंद रहीं सीता जी। फिर उनको छुड़ा कर लाया।
बिना इसके तो रामायण बनेगी नहीं, मजा ही नहीं आएगा। असली बात ही निकल गयी, जान ही निकल गयी!
अकबर ने कहा, अगर ये झंझट करनी है, तो हमें रामायण लिखवानी ही नहीं। भाड़ में जाए रामायण! बीरबल ने कहा, जैसी मर्जी, मगर मेहनत साल भर गयी मेरी फिजूल! तो फिर आप कहो तो महाभारत लिख दूं।
अकबर ने कहा कि महाभारत को भी नाम बहुत सुना है। यह तो और भी बड़ी किताब है। दो लाख अशर्फियां लगेंगी, पेशगी, बीरबल ने कहा।
अकबर ने कहा, तो वे मिल जाएंगी, मगर यह मैं पहले पूछ लूं कि इसमें रावण वगैरह तो नहीं आता? सीता तो नहीं होगी? कभी नहीं। रावण आता ही नहीं! सीता की चोरी भी नहीं होती, तुम फिक्र ही न करो! इसमें झंझट नहीं है। उसने कहा, तू पहले ही कहता। साल भर भी खराब गयी, एक लाख अशर्फियां भी गयीं। कोई बात नहीं, लेकिन जो हुआ हुआ। ये ले दो लाख अशर्फियां।
साल भर फिर उसने गुलछर्रे किये। अब दो लाख अशर्फियां, मजा ही मजा लूटा। बीच-बीच में खबर पहुंचाता रहा कि बस बन रही है, बन रही है, बन रही है, बन रही है। आखिरी दिन आ गया, आ गया खाली हाथ फिर। कहां, किताब कहां है? महाभारत कहां है?
उसने कहा कि महाराज, एक ब्योरे की बात आपके बिना कोई नहीं बता सकेगा, उसके बिना किताब अधूरी रह जाएगी, मजा ही नहीं आएगा। द्रौपदी के पांच पति थे, आपकी बेगम के आप तो एक पति हो, बाकी चार बदमाश कौन हैं? उनके नाम बताओ!
पहली बार तो अकबर ने सिर्फ म्यान पर हाथ ही रक्षा था, इस बार तो तलवार निकाल ली! कहा, तू ठहर, बीरबल का बच्चे! तूने समझा क्या है? तू मुझे समझता क्या है? मेरे रहते, मेरे जिंदा रहते…!
बीरबल ने कहा, महाराज, मैं क्या कर सकता हूं? आप तलवार अंदर रखो। आप ही कहते हो, लिखो किताब, लिखता हूं तो उसमें अड़चनें आती हैं। तो फिर कहो तो वेद ही लिख दूं! उसने कहा, हमें लिखवाना ही नहीं। एक बात समझ में आ गयी की कोई दूसरे की कहानी किसी दूसरे पर चस्पां नहीं की जा सकती।
उसने कहा कि आपको जल्दी समझ में आ गयी। कई तो ऐसे नासमझ हैं कि जनम-जनम समझ में नहीं आती।
किसी दूसरे की कहानी किसी और पर चस्पां नहीं की जा सकती। न तुम्हें कृष्ण होना है, न राम होना है, न क्राइस्ट होना है, तुम तो तुम ही हो जाओ, बस उतना काफी है।
तुम्हारा फूल खिले, तुम्हारी सुगंध उड़े, तुम्हारा दीया जले! जरूर तुम जब खिलोगे तो तुम्हारे भीतर भी वही महिमा होगी जो कृष्ण की है, और वही महिमा होगी जो बुद्ध की है ।
तुम सिर्फ वही बन सकते हो जो तुम हो, जो तुम वस्तुतः हो। जो तुम जन्म के साथ ही स्वभाव ले।
आज इतना ही।“““`|
ओशो – साहिब मिले साहिब भये, (प्रश्नोंत्तर), प्रवचन-06
दिल्ली हाई कोर्ट के जिस घर के पास 35 करोड रुपए और करीब 2 किलो सोना मिला है उन्होंने कई विवादित फैसले दिए हैं
दिल्ली दंगों में बबलू के हत्या के आरोपी 11 मुसलमानो को उन्होंने सबूत होने के बावजूद निर्दोष बरी कर दिया जबकि निचली अदालत में सबको दोषी मानकर आजीवन कारावास की सजा दिया था
और सभी 11 मुसलमानो के खिलाफ पर्याप्त सुबूत थे लेकिन जज साहब ने करोड़ों रुपए लेकर उन दंगाई 11 मुसलमानो को रिहा कर दिया था
इसके अलावा निचली कोर्ट और लोकायुक्त कोर्ट दोनों ने हेमंत सोरेन के खिलाफ सीबीआई जांच के आदेश दिए थे तब इसी जज ने लोकायुक्त और निचली अदालत की फैसले को पलटते हुए हेमत सोरेन के खिलाफ सीबीआई जांच की याचिका खारिज कर दिया था
और कहा था कि हेमंत सोरेन के खिलाफ सीबीआई जांच नहीं हो सकती आपको क्या लगता है हेमंत सोरेन के मामले में यूं ही फैसला हो गया होगा
एक जज के घर करोड़ो पैसा मिला मगर उसे सजा देने के बावजूद एक हाई कोर्ट से दूसरे हाईकोर्ट में ट्रांसफर कर दिया गया
मतलब कि जैसे कॉलेजियम यह चाहता है कि अब यह इलाहाबाद हाईकोर्ट में जाकर वहां भ्रष्टाचार करें
हो सकता है कि जज साहब के पास कोलोसियम के सदस्यों की काली कमाई का पूरा हिसाब किताब होगा इसीलिए कॉलेजियम इस भ्रष्टाचारी जज से डर रहा है

