Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

आप सभी को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं 🙏🙏

गौतम बुद्ध (जन्म 563 ईसा पूर्व – निर्वाण 483 ईसा पूर्व)
आज बुद्ध पूर्णिमा है । पूरे विश्व में यह पर्व बड़े ही उत्साह के साथ मनाया जाता है। गौतम बुद्ध जी के उपदेशों को याद किया जाता है। उनके उपदेशों को आत्मसात किया जाता है।
गौतम बुद्ध का जन्म लुंबिनी में 563 ईसा पूर्व इक्ष्वाकु वंशीय क्षत्रिय शाक्य कुल के राजा शुद्धोधन के घर हुआ। उनकी माँ का नाम महामाया था। महामाया का जल्दी निधन के जाने के कारण गौतम बुद्धलालन-पालन महारानी महामाया की छोटी सगी बहन महाप्रजापती गौतमी ने किया। गौतम बुद्ध का नाम सिद्धार्थ था। सिद्धार्थ विवाह यशोधरा के साथ हुआ था। उनके पुत्र का नाम राहुल था।अपने नवजात शिशु राहुल और पत्नी यशोधरा को छोड़कर सिद्धार्थ संसार को जरा, मरण, दुखों से मुक्ति दिलाने एवं सत्य की खोज के लिए वन को निकल गए। कई वर्षों की कठोर तपस्या के पश्चात बोध गया (बिहार) में बोधि वृक्ष के नीचे उन्हें ज्ञान की प्राप्ति हुई और वे सिद्धार्थ गौतम से भगवान बुद्ध बन गए। अपने धर्म का प्रचार प्रसार करते हुए उनका निधन 483 ईसवी पूर्व , 80 वर्ष की आयु में हुआ था।

गौतम बुद्ध से जुड़ी अनेक कथाएं प्रचलित हैं। उन्हीं में से एक प्रेरक प्रसंग आप सभी के लिए प्रस्तुत है 🙏 🙏

परिश्रम और धैर्य
—————-
गौतमबुद्ध उपदेश देने के लिए अलग-अलग स्थानों पर जाते थे। एक बार वे अपने शिष्यों के साथ उपदेश देने के लिए एक गाँव जा रहे थे। गाँव जाते हुए मार्ग में सभी को जगह -जगह बहुत से गड्ढे खुदे हुए दिखाई दिए। बुद्ध जी के एक शिष्य को जगह -जगह खुदे हुए गड्ढों देख कर आश्चर्य हुआ। उसने बुद्ध जी से इतनी जगह गढ्ढों के खुदने के बारे में पूछा ।
बुद्ध जी बोले,- “पानी की तलाश में लगता है किसी व्यक्ति ने इतनें सारे गड्ढे खोदे है। यदि वह धैर्यपूर्वक एक ही जगह पर गड्ढा खोदता तो उसे पानी अवश्य मिल जाता। पर उसने थोड़ी देर गड्ढा खोदने के बाद पानी न मिलने पर दूसरा गड्ढा खोदना शुरू कर दिया । इस तरह उसने जगह जगह गड्ढे खोद डाले।” सभी शिष्यों उनकी बातों से सहमत हुए ।

सीख – हर व्यक्ति को परिश्रम करने के साथ धैर्य भी रखना आवश्यक है।

संकलन/ प्रस्तुति
आभा दवे

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

*एक अदभुद जानकारी*
*अंत तक अवश्य पढें*
बात उन दिनों की है जब हम कॉलेज में प्रथम वर्ष के छात्र थे. दशहरा बीत चुका था दीपावली समीप थी तभी एक दिन कुछ युवक युवतियों की ngo टाइप टोली हमारे कॉलेज में आई.

उन्होंने स्टूडेंट्स से कुछ प्रश्न पूछे किन्तु एक प्रश्न पर कॉलेज में सन्नाटा छा गया.

उन्होंने पूछा जब दीपावली भगवान राम के 14 वर्ष के वनवास से अयोध्या लौटने की खुशी में मनाई जाती है तो दीपावली पर लक्ष्मी पूजन क्यों होता है ? राम की पूजा क्यों नही ?

प्रश्न पर सन्नाटा छा गया क्योंकि उसवक्त कोई सोशलमीडिया तो था नही, स्मार्टफोन भी नही थे किसी को कुछ नही पता. तब सन्नाटा चीरते हुए हममें से ही एक हाथ प्रश्न का उत्तर देने हेतु ऊपर उठा

हमनें बताया क्योंकि दीपावली उत्सव दो युग सतयुग और त्रेता युग से जुड़ा हुआ है. सतयुग में समुद्र मंथन से माता लक्ष्मी उसदिन प्रगट हुई थी इसलिए लक्ष्मी पूजन होता है. भगवान राम भी त्रेता युग मे इसी दिन अयोध्या लौटे थे तो अयोध्या वासियों ने दीप जलाकर उनका स्वागत किया था इसलिए इसका नाम दीपावली है. इसलिए इस पर्व के दो नाम है लक्ष्मी पूजन जो सतयुग से जुड़ा है दूजा दीपावली जो त्रेता युग प्रभु राम और दीपो से जुड़ा है.

हमारे उत्तर के बाद थोड़ी देर तक सन्नाटा छाया रहा क्योंकि किसी को भी उत्तर नही पता था यहां तक कि प्रश्न पूछ रही टोली को भी नही. खैर सबने खूब तालियां बजाई. उसके बाद एक अखबार ने हमारा इंटरव्यू भी लिया. उस समय अखबार का इंटरव्यू लेना बहुत बड़ी बात हुआ करती थी.

बाद में पता चला कि वो टोली आज की शब्दावली अनुसार लिबरर्ल्स की थी जो हर कॉलेज में जाकर युवाओं के मस्तिष्क में यह डाल रही थी कि लक्ष्मी पूजन का औचित्य क्या जब दीपावली राम से जुड़ी है. कुल मिलाकर वह छात्रों का ब्रेनवॉश कर रही थी. लेकिन हमारे उत्तर के बाद वह टोली गायब हो गई.
*प्रश्न है*
लक्ष्मी गणेश का आपस में क्या रिश्ता है
और दीवाली पर इन दोनों की पूजा क्यों होती है

*सही उत्तर है*

लक्ष्मी जी जब सागरमन्थन में मिलीं और भगवान विष्णु से विवाह किया तो उन्हें सृष्टि की धन और ऐश्वर्य की देवी बनाया गया तो उन्होंने धन को बाँटने के लिए मैनेजर कुबेर को बनाया। कुबेर बड़े ही कंजूस थे, वे धन बाँटते नहीं थे, खुद धन के भंडारी बन कर बैठ गए।
माता लक्ष्मी परेशान हो गई, उनकी सन्तान को कृपा नहीं मिल रही थी। उन्होंने अपनी व्यथा भगवान विष्णु को बताई। भगवान विष्णु ने उन्हें कहा कि तुम मैनेजर बदल लो, माँ लक्ष्मी बोली, यक्षों के राजा कुबेर मेरे परम भक्त हैं उन्हें बुरा लगेगा।
तब भगवान विष्णु ने उन्हें गणेश जी की विशाल बुद्धि को प्रयोग करने की सलाह दी।
माँ लक्ष्मी ने गणेश जी को धन का डिस्ट्रीब्यूटर बनने को कहा, गणेश जी ठहरे महाबुद्धिमान, वे बोले, माँ, मैं जिसका भी नाम बताऊंगा, उस पर आप कृपा कर देना, कोई किंतु परन्तु नहीं। माँ लक्ष्मी ने हाँ कर दी !
अब गणेश जी लोगों के सौभाग्य के विघ्न/ रुकावट को दूर कर उनके लिए धनागमन के द्वार खोलने लगे।
कुबेर भंडारी रह गए, गणेश पैसा सैंक्शन करवाने वाले बन गए।

गणेश जी की दरियादिली देख माँ लक्ष्मी ने अपने मानस पुत्र श्रीगणेश को आशीर्वाद दिया कि जहाँ वे अपने पति नारायण के सँग ना हों, वहाँ उनका पुत्रवत गणेश उनके साथ रहें।
दीवाली आती है कार्तिक अमावस्या को, भगवान विष्णु उस समय योगनिद्रा में होते हैं, वे जागते हैं ग्यारह दिन बाद देव उठनी एकादशी को। माँ लक्ष्मी को पृथ्वी भ्रमण करने आना होता है शरद पूर्णिमा से दीवाली के बीच के पन्द्रह दिन, तो वे सँग ले आती हैं गणेश जी को, इसलिए दीवाली को लक्ष्मी गणेश की पूजा होती है।
🙏🌹🙏
(यह कैसी विडंबना है कि देश और हिंदुओ के सबसे बड़े त्यौहार का पाठ्यक्रम में कोई विस्तृत वर्णन नही है औऱ जो वर्णन है वह अधूरा है)

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

आज कुछ लोग ‘ परसुराम जयन्ती ‘ मना रहें हैं, परशुराम के बारे में कहा गया है की उन्होंने 21 बार पृथ्वी को क्षत्रिय विहीन किया या यूँ कहे की उन्होंने 21बार क्षत्रियो से युद्ध किया और उनका संहार किया ।
इस संहार की कहानी महाभारत के द्रोण पर्व के अध्याय 70 में भली प्रकार से बतया गया है ।
‘सहस्त्र मुसलेहन् ‘ अदि श्लोको में बतया गया है की एक हजार क्षत्रिय मूसल से कुचल कर मार दिए गए। हजार ही तलवारो से काट दिए गए और हजार क्षत्रियो को पेड़ो से लटकाकर फांसी दे दी गई और इतने ही को पानी में डूबा के मार दिया गया । बहुतो के दांत तोड़ दिए गए और सात हजार को बिष पिला के मार दिया गया । जंहा क्षत्रिय मारे गए थे उन स्थानों के नाम भी दिए हैं जैसे दरद, क्षुद्रक, कश्मीर, मालव, अंग, बंग,विदेह , तिगर्त, शिवि आदि।

अब प्रश्न यह उठता है की यदि पृथ्वी क्षत्रिय विहीन कर दी गई तो फिर वर्तमान में जो क्षत्रिय हैं वे कँहा से आई?उन मार दिए गए क्षत्रियो की स्त्रियों का क्या हुआ ?

इसका उत्तर इसी महाभारत के शांन्तिपर्व के अध्याय 56 के श्लोक 24 में दिया है ‘ अभ्द्धो अग्निब्रह्मत: छत्र अश्मनो लोहमुत्थित ” अर्थात पानी से आग उत्प्नन हुई ,ब्राह्मण से क्षत्रिय उत्पन्न हुए और पत्थर से लोहा।

यंहा ‘ ब्राह्मण से क्षत्रिय उत्पन्न हुए’ कहना सबकुछ अपने आप कह देता है … यह बता देता है की उन स्त्रियों का क्या हुआ जिन क्षत्रियो का संहार कर दिया गया था और बाद में क्षत्रिय कैसे उतपन्न हुए ।

संजय कुमार

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

🌾🌾🌾અક્ષયતૃતીયા🌾🌾🌾 ( અખાત્રીજ ) નું મહત્વ શુ છે..??
વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે..||
||
.👉. ૧ અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભા-ચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો..

.👉. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

👉..૩ આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ વિ કરવું જોઈએ..

👉..૪ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ..

👉.. ૫ અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ..

.👉. ૬ અક્ષયતૃતીયાનાં દિવસે તેત્રાયુગ નો આરંભ થયેલ..

👉.. ૭ અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર“ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું..

👉.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ..

👉..૯ અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા..

👉૧૦ અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે..

👉..૧૧ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે..

.👉.૧૨ અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા..

👉..૧૩ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ..

👉.. ૧૪ અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ..

👉..૧૫ અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે..

👉..૧૬ અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ..

👉..17 બ્રહ્માજી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

👉..૧૮ અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે..
||
👉સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, ‘અક્ષય’ શબ્દનો અર્થ છે – જેનો ક્ષય કે નાશ ન થાય.
માટે આ દિવસે દાન પુણ્ય વિ. શુભ કાર્યો કરવા. 🌾🌾🍂🌾🌾

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

ચૈત્ર નવરાત્રી


ચૈત્ર સુદ એકમ…
ચૈત્રી નવરાત્રનો પ્રારંભ…
ગુજરાતી માસ પ્રમાણે કારતક માસથી દર ત્રીજા માસે નવરાત્ર આવે છે, એટલે વર્ષ દરમિયાન પોષ, ચૈત્ર, અષાઢ અને આસો એમ 3-3 મહિનામાં નવરાત્ર આવે છે.
આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ આ નવરાત્રનો સમયગાળો ૠતુસંધિનો હોય છે.
ૠતુસંધિમાં શારીરિક બળ ઘટે અને જો આહાર – વિહારમાં સંયમ ના જળવાય તો વ્યાધિ-વિકારથી મનુષ્ય દુઃખી થાય છે, માટે માઁ શક્તિની ઉપાસના અને ભક્તિ સ્વરૂપ આ નવરાત્ર ૠતુસંધિકાળમાં ગોઠવાયેલ છે.
વર્ષ દરમ્યાન ચાર નવરાત્ર પૈકી ચૈત્ર તથા આસો નવરાત્રનો પ્રચાર- પ્રસાર વધુ છે.
ફાગણ-ચૈત્રમાં વસંતઋતુ હોય છે એટલે કફવાતદોષ જન્ય વ્યાધિ વધુ પીડા આપે છે.
અને એનાથી પણ વિશેષ ભાદરવા-આસોમાં શરદઋતુ હોય છે જેમાં પિત્તવાતજન્ય વ્યાધિઓ માનવજાતને પીડે છે.

વેદનામાં માઁ નું સ્મરણ થઇ આવે … માઁ વિના કોણ ઉગારે ? ….
अनाथो दरिद्रो जरा-रोगयुक्तो महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः।
विपत्तौ प्रविष्टः प्रणष्टः सदाऽहं ……. शरण्ये सदा माम् प्रपाहि ,
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।।

ચૈત્ર સુદ એકમથી, નવું શકસંવત શરૂ થાય છે,
આ વર્ષથી શકસંવત 1945 નો પ્રારંભ થશે..

શક પ્રજા મધ્ય એશિયામાંથી સ્થાનાંતર કરીને હિંદમાં પશ્ચિમથી પ્રવેશ કરેલ હતો. સિંધુ નદીના કિનારે આ સાહસીક અને વ્યાપારી પ્રજા, ઘણી પ્રગતિશીલ અને સમૃદ્ધ બની હતી.ગુજરાતમાં કચ્છ અને ત્યાંથી દક્ષિણભારત સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાઇ હતી.

ઇ.સ. ના 78માં વર્ષથી શકસંવતની શરૂઆત થાય છે.
શક રાજાઓમાં કનિષ્ક અને શાલીવાહનનું નામ અતિપ્રસિદ્ધ છે.
મહારાષ્ટ્રનું પ્રતિષ્ઠાનપુર, જે આજે पैठाण તરીકે જાણીતું છે,
એ શાલિવાહન કે સાતવાહન, શક-શાસકો સાથે ઐતિહાસિક સંબંધ ધરાવે છે.

વિક્રમસંવતના ૧૩૫ વર્ષ પછી શકસંવતની શરૂઆત થાય છે.
કેટલીક પૌરાણીક કથા બતાવે છે. વિક્રમાદિત્ય બીજાએ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાનપુર પર આક્રમણ કરેલ અને શાલિવાહનએ એમને પરાસ્ત કરેલ એટલું જ નહી, એના સૈન્યને ખદેડતા છેક નર્મદા કિનારા સુધી પાછળ પડેલ, અંતે સંધિ કરાઇ જેમાં ભારતનો ઉત્તર ભાગ વિક્રમાદિત્ય તથા દક્ષિણ ભાગ શાલિવાહનના આધિપત્ય નીચે રહ્યો.

ઉત્તર ભારતમાં વિક્રમસંવતની શરૂઆત કાર્તિક સુદ એકમથી થાય છે, એટલે દિપાવલી પછી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે.
શાલિવાહન શકશાસકોના પ્રભાવ હેઠળ દર વર્ષે શકસંવતનો પ્રથમ દિવસ ગુડીપડવો તરીકે ઉજવાય છે.

ગુજરાતીમાં સુદ એકમને પડવો કહે છે.

પારંપારિક પરિભાષામાં ગુડી એ બ્રહ્મસ્તંભનું પ્રતિક છે.
ચૈત્ર સુદ એકમ જે બ્રહ્મસ્તંભ કે ધ્વજારોહણ કરાય છે એનો દેખાવ ગુડ્ડી-ઢીંગલી જેવો હોવાથી કાળક્રમે લોકબોલીમાં ગુડી શબ્દ આરૂઢ થઇ ગયો.
ગુડીપડવાના દિવસે…
એક વાંસની ટોચે લાલ કે કેસરી રેશમીવસ્ત્ર બાંધવામાં આવે છે..
એક તાંબાના કળશ પર પંચમહાભૂત કે પંચદેવના પ્રતિક રૂપ પાંચ ઉભી લીટી કુમકુમથી દોરાય છે. સ્વસ્તિક પણ કરે છે. આ કળશને રેશમી વસ્ત્ર બાંધેલા વાંસની ટોચે ઊંધો મુકાય છે.
આ બ્રહ્મસ્તંભને સાકરના હાર પહેરવાય છે.

જેને ગુજરાતમાં હારડાં કહે છે જે નવાં જન્મેલા બાળકોને હોળીના સમયગાળામાં પરંપરાગત રીતે ભેટ આપવાનો રીવાજ છે, અને આમ્ર-આંબો તથા નિમપત્ર – લીમડાંના નવીન તાજા પાંદડાઓની માળાઓ પહેરાવાય છે ત્યારબાદ ઘરના આંગણે આ બ્રહ્મસ્તંભ રોપવામાં કે ધ્વજારોહણ કરવામાં આવે છે એનું પૂજન શ્રદ્ધા, ભક્તિ, અને ઉત્સાહથી કરાય છે.
ગ્રીષ્મકાળમાં પિત્તવિકારોમાં નિમપત્ર તથા સાકરનું સેવન શીતતા – ઠંડક પ્રદાન કરે છે… એટલે તાજા નિમપત્ર તથા સાકર પ્રસાદ રૂપે ગ્રહણ કરાય છે.

સિંધી પ્રજા ચૈત્ર સુદ બીજના દિવસે સુખ – સમૃદ્ધિના આરાધ્ય દેવ દરિયાલાલ ( झुलेलाल) ની જન્મજયંતી ઉજવે છે. જેને ચેટીચંડ કહેવાય છે.
સિંધીભાષામાં ચૈત્ર ને ચેટી તથા ચંદ્રને ચંડ બોલવામાં આવે છે. ચૈત્રી સુદ બીજનો ચંદ્ર એટલે ચેટીચંડ.

મહાશિવરાત્રીથી શરૂ થયેલ વસંતોત્સવ ચેટીચંડ પર પુરો થાય છે.

માનવ ઉત્સવપ્રિય છે.
આનંદ તો છલકાવવાનો જ
એમાંય પ્રકૃતિ પણ,
નવાં પુષ્પોની સુગંધો,
તાજા પાકેલાં ફળોના સુમધુરાં સ્વાદ ,
રંગબેરંગી પતંગીયાં,
પક્ષીઓના કર્ણપ્રિય કલરવથી વસંતને લાવે છે…
એટલે પ્રાણીમાત્રની પંચેન્દ્રીય આ વિષયોનો
આનંદ લઇને ઉત્સાહિત થઇ જાય છે…

સર્વે મિત્રો ને,
ચૈત્રી નવરાત્રીની શરૂ થતાં નવવર્ષની, ગુડીપડવા સાથે ચેટીચંડની હાર્દીક શુભેચ્છાઓ સહ અભિનંદન.

ભાવેશભાઈ મોઢ

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

વિશ્વકર્મા જયંતિ


સ્થાપત્યના દેવ

શિલ્પ-સ્થાપત્ય તથા ઈજનેરી વિદ્યાનો પૃથ્વી પર પાયો નાખનાર વિશ્વકર્મા છે. કૃષ્ણ ભગવાન માટેની અલૌકિક નગરી દ્વારિકાનું નિર્માણ કરનાર, ધૃતરાષ્ટ્ર માટે હસ્તિનાપુર, પાંડવો માટે ઈન્દ્રપ્રસ્થ, રાવણની સોનાની લંકાનું નિર્માણ કરનાર વિશ્વકર્મા તો હતા. તેમણે શ્રી વિષ્ણુનુ સુદર્શન ચક્ર, શિવજીનુ ત્રિશૂળ, ઈન્દ્રનું વજ્ર અને રથ, શસ્ત્ર-અસ્ત્ર આભૂષણો અને વિમાન બનાવ્યા હતા. લંકા સુધી પહોંચવા માટે શ્રી રામે રામસેતુ માટે વિશ્વકર્માની મદદ માંગી હતી. આથી વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નલ અને નીલે રામસેતુનું નિર્માણ કર્યુ હતુ. વિશ્વકર્મા એટલે દેવોના ઍંજિનિયર.

આ ઉપરાંત તેમણે 14 બ્રહ્માંડની રચના કરી હતી. તમામ લોક, વાયુમંડળ, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મપુરી, ઈંદ્રપુરી, સ્વર્ગ, પૃથ્વી, પાતાળના નાગલોક વગેરેનું સર્જન કર્યું હતુ.

કહેવાય છે કે યાદવ પ્રજાના રક્ષણ માટે શ્રીકૃષ્ણ અને બલરામજીના આહવાનથી વિશ્વકર્મા પ્રગટ થયા હતા અને કૃષ્ણની વિનંતીથી વિશ્વકર્માએ દ્વારિકાનગરીનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જરાસંઘના ત્રાસથી બચવા નગરીના દ્વારની એવી વિશિષ્ટ રચના કરવામાં આવી હતી જેને લીધે અજાણી વ્યક્તિની નજર ન પડે. વિશ્વની રચના કરનારા વિશ્વકર્મા અખિલ બ્રહ્માંડના સર્જનહાર કહેવાય છે. મહા સુદ તેરસના રોજ તેમનો જન્મદિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે વિશ્વકર્માના વંશજો પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિશ્વક્ર્મા પ્રભુની પૂજા-અર્ચના કરે છે.

કહેવાય છે કે સંજ્ઞા નામની એમની પુત્રીના લગ્ન સૂર્ય સાથે થયા હતા પરંતુ સૂર્યનું તેજ તે સહન ન કરી શકી તેથી પાછી આવી. જ્યારે સૂર્ય તેને લેવા પાછા આવ્યા ત્યારે વિશ્વકર્માએ સૂર્યનું વિશાળ પ્રભાવક તેજ કાપી છીણીને ઓછું કરી-માપસર કરી નાખ્યું અને બાકી વધેલા તેજથી દેવો માટે તેજસ્વી શસ્ત્રો બનાવ્યા અને દીકરી અને જમાઈને વિદાય કર્યા. એમની ત્રણ પત્નીઓ આકૃતિ, પ્રપ્તિ અને નંદી ત્રણ પત્નીઓ છે. બહિષ્મતિ, સંજ્ઞા અને તિલોત્તમા નામે ત્રણ પુત્રીઓ છે. કલા-કારીગરી અને નવનિર્માણ માટે વિશ્વકર્માએ પાંચ સંતાન ઉત્પન્ન કર્યા. મન [લુહાર-પંચાલ], મય [સુથાર], ત્વષ્ટા [કંસારા], શિલ્પી [કડિયા] અને દેવરી [સોની]ને સમાજ રચનાનું કાર્ય સોંપ્યું. આ કાર્યો કરવા પાંચેય પુત્રોને વિવિધ ઓજાર, શસ્ત્રોની ભેટ આપી.

પુરાણ કથાનુસાર વિશ્વકર્મા બ્રાહ્મણ હતા. ધૃતાચી નામની અપ્સરા શાપ પામતાં ગોવાળ કન્યા બની અને વિશ્વકર્મા બ્રાહ્મણ બન્યા. બન્નેના સંયોગથી દરજી, કુંભાર, સોની, કડિયા વગેરે તંત્રવિદ્યાપ્રવીણ જ્ઞાતિઓ નિર્માણ થઈ. આમ વિશ્વકર્માના વંશજો પંચાલ બ્રાહ્મણથી ઓળખાયા.

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

મહા સુદ અગિયારસને જયા એકાદશી કહે છે.

પૌરાણિક કથાનક પ્રમાણે આ જયા એકાદશીના વ્રતથી માલ્યવાન નામના ગાંધર્વે તથા પુષ્યવતી નામની અપ્સરાએ ઇંદ્રના શાપ ઉપર જય મેળવ્યો હતો તેથી તેનું નામ જયા એકાદશી પડ્યું.

એકવાર ઇંદ્ર રાજા, અપ્સરાઓ અને ગાંધર્વો સહીત નાગલોકમાં આવેલ નંદનવનમાં દેવક્રીડા કરવાં આવ્યા હતાં. એ સમયે પુષ્યવતી નામની અપ્સરા, માલ્યવાન નામના ગાંધર્વ ઉપર મોહ પામી અને હાવભાવથી તેને વશ કર્યો.
ઇંદ્ર સમક્ષ બધા ગાંધર્વોનું નૃત્ય-ગાયન થયું એમાં માલ્યવાન પણ હતો,

જો કે,
કામ-મોહિત થયેલો આ પ્રેમી,
શુદ્ધ ગાઈ શક્યો નહિ.
દેવેંદ્રએ બંનેનાં ચિત્ત પારખી લીધાં. પોતાનું અપમાન થયેલું જાણી,
ઇંદ્રે બંનેનો પિશાચ યોનીમાં જન્મ થશે એવો શાપ આપ્યો.
આ શાપ થી બંને મૃત્યુલોકમાં હિમાલય પર્વત ઉપર પિશાચ થયાં.
આ યોનિમાં તેઓ અત્યંત દુ:ખી થયાં. પરિતાપ પામેલા અંત:કરણ વડે મહાકષ્ટ તેઓને ભોગવવાં પડ્યાં. ગંધ, રસ, સ્પર્શ, નિંદ્રા વગેરે સુખથી તેઓ વિમુખ હતાં.
તેમના શુભ દૈવથી મહા સુદ અગિયારસને દિવસે તે બંનેએ કોઈ આહાર કર્યો નહિ, કોઇજીવની પણ હત્યા કરી નહિ. દુ:ખથી પીડાતા બંને પિશાચોએ રાત્રી પીપળાના ઝાડ નીચે ગાળી. આ વ્રતના પ્રભાવે શ્રી હરિ પ્રસન્ન થયાં અને બંન્નેને પિશાચયોની ના શાપથી મુક્ત કર્યા…

પુરાણોમાં લખે છે કે, આમ આ જયા એકાદશીનું વ્રત કરવાથી પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે, અથવા પિશાચત્વ કદી પ્રાપ્ત થતું નથી.
પાપનું હરણ કરી મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ એકાદશી છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણજન્મખંડમાં जया શબ્દ વિશે જણાવે છે કે,
जयः कल्याणवचनो ह्याकारो दातृवाचकः ।
जयं ददाति सा नित्यं सा जया परिकीर्त्तिता ।।

जया च विजया चैव जयन्ती पापनाशिनी ।
द्वादश्योऽष्टौ महापुण्याः सर्व पापहराद्बिज ! ।।

અને जयः એટલે शत्रुपराङ्मुखीकरणम् ।

जयः શબ્દ સંસ્કૃત जि ધાતુ ઉપરથી આવેલ છે.
આ ધાતુ જયારે અકર્મક હોય ત્યારે ઉત્કર્ષ એવો એનો અર્થ થાય છે. આપણે એકબીજાને મળતાં 🙏જય 🙏જય કહીએ છીએ ત્યાં તેનો ઉત્કર્ષનો અર્થ છે.
પણ जि જયારે સકર્મક ક્રિયાપદ હોય ત્યારે તેનો અર્થ બીજાનો પરાભવ કરવો એવો થાય છે.

જય શબ્દ એ કલ્યાણ; શ્રેય; ચડતી; સૌભાગ્ય અને જીતીલેવાંના અર્થમાં વપરાય છે.

ચરસંહિતાના શારીરસ્થાનના અધ્યાય 4 માં જણાવેલ છે કે
सत्वं એટલે કે મન ખરેખર ત્રણ પ્રકારનું शुद्धं, राजसं, અને तामसं હોય છે.
એમાં राजसं सदोषमाख्यातं रोषशंत्वात् અને
આ રાજસ મનના છ ભેદ પૈકી એક पिशाच-सत्व(મન) હોય છે જેનાં લક્ષણો :
महालसं स्त्रैणं स्त्रीरहस्कामम् अशुचिः शुचिद्वेषिणं
भीरुं भीषयितारं विकृतविहाराहारशीलं पिशाच विद्यात् ।।
એટલે અત્યંત આળસું, કાયર, લંપટ, ગંદોગોબરો- અપવિત્ર અને બીજાની પવિત્રતાની પણ નિંદા કરનાર, જાતે બીકણ તેમ જ અન્યને પણ પોતાની ભીરુતાથી ભય પેદા કરાવનાર તથા વિરુદ્ધ આહારવિહાર કરવાની વૃતિ… પિશાચ પ્રકૃતિ કહેવાય છે.

ફાગણ-ચૈત્ર અથવા ચૈત્ર-વૈશાખ મહીનાઓમાં સૂર્યની જયારે મીનસંક્રાંતિ થાય છે ત્યારે વસંતૠતુ શરૂ થાય છે અને વૃષભ સંક્રાંતિ સાથે વસંતની સમાપ્તિ થાય છે.
મહા-माघ માસમાં વસંતના વધામણાં થવાની શરૂઆત પ્રકૃતિ કરવાં લાગે છે જેની કંઈક અસર માનવમન પર પણ થવાં લાગે છે. મહા-माघ મહીનાની બંન્ને એકાદશીઓ અનુક્રમે જયા અને વિજયા કહેવાઇ છે આ એકાદશી ના સંયુક્ત માહાત્મ્ય,
વાસંતીક ૠતુકાળના પ્રભાવ હેઠળ મનુષ્યનું મન કામ-ઉન્માદગ્રસ્ત થઇને પિશાચી સત્વનું ના થાય એ માટે ચેતવવાનું છે…

निघंटु ગ્રંથોમાં जया ના પર્યાય માં जयन्ती, अग्निमंथ-અરણી, निलदुर्वा-કાળીધ્રો हरितकी-હરડે शान्ता-શમીનીએક પ્રજાતિ/ ખીજડી, તથા बला-ખપાટ નામની વનસ્પતિઓ દર્શાવેલ છે.

અહિ પર્યાય તરીકે દર્શાવેલ વનસ્પતિઓ પૈકી મોટાભાગે પ્રજાસ્થાપન માટે વપરાતી વનૌષધિઓ છે.

આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથોમાં महापैशाचकं घृतम् નું વર્ણન ઉન્માદ ચિકિત્સામાં કરાયેલ છે, એમાં जयाः નામે વનસ્પતિ નો ઉલ્લેખ છે….
जटिला पूतना केशी चारटी मर्कटी वचा।
त्रायमाणा #जया वीरा चोरकः कटुरोहिणी।।
कायस्था शूकरीच्छत्रा अतिच्छत्रा पलङ्कषा।
महापुरुषदन्ता च वनस्था नाकुलीद्वयम् ।।
कटम्भरा वृश्चिकाली शालिपर्णो च तैर्घृतम् ।
सिद्धं चातुर्थिकोन्मादग्रहापस्मारनाशनम् ।।
महापैशाचकं नाम घृतमेतद्यथामृतम् ।
बुद्धिमेधास्मृतिकरं बालानाञ्चाङ्गवर्द्धनम् ।।

ઊંચે ચઢતો મદ એ ઉન્માદ કરાવે છે.
વસંતમાં પણ મદન-ઉત્સવ હોય છે. મદ સાથે अनः પ્રત્યય લાગે છે ત્યારે मदनः શબ્દ બને છે આ अनः પ્રત્યય જીવન કે જન્મનો ભાવ દર્શાવે છે.
એટલે આ જયા એકાદશી…
મન પર જય કરવાનો સંદેશ આપે છે,
ૠતુકાળની અસરથી મદ પ્રગટ થવો સ્વાભાવિક છે.
પણ એ મદથી ઉન્માદ નહી પણ મદન-ઉત્સવ પરિણમે…

જયા એકાદશી એ મન પર જય મેળવવા શ્રીહરિનું નિત્ય સ્મરણ બની રહે એ જરૂરી છે,
શ્રીમદ્ ભાગવત્ ના આઠમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં આપેલ गजेन्द्रमोक्ष स्त्रोतः નું પારાયણ આ એકાદશીએ આપણું મન પિશાચી સત્વથી ઢંકાઇ ના જાય એ માટે કરાતું હોય છે.

ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત સંસ્કૃત માં જોવા તથા સાંભળવા…
https://youtu.be/4yt_nVcZulY

ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત નો હિન્દી ભાવાનુવાદ જોવા તથા સાંભળવા
https://youtu.be/mwkW4Wns8N8

ડૉ. ભાવેશભાઈ મોઢ

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

સૂર્ય નું દક્ષિણથી ઉત્તરમાં પરિવહન..!
૧૨ ફોટો દરેક મહિને, એક જ જગ્યા એ એક સમયે..!
ભીષ્મપિતામહ એ ૫૮ રાત્રીનો ઇંતજાર કર્યો હતો. જેથી જે દિવસે સૂરજ ઉત્તરાયણ કરે અને આખો આકાર ધનુષ જેવો બને અને એ પોતાના પ્રાણ ને છોડી શકે.

ભારત ભૂમિ આ હકીકત ને મહાભારત નાં દિવસ થી જાણે છે.

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

मकर संक्रान्ति अब 15 जनवरी को क्यों हो रही है?

वर्ष 2008 से 2080 तक मकर संक्राति 15 जनवरी को होगी।

विगत 72 वर्षों से (1935 से) प्रति वर्ष मकर संक्रांति 14 जनवरी को ही पड़ती रही है।

2081 से आगे 72 वर्षों तक अर्थात 2153 तक यह 16 जनवरी को रहेगी।

ज्ञातव्य रहे, कि पृथिवी के धनु राशि से मकर राशि में प्रवेश (संक्रमण) का दिन मकर संक्रांति के रूप में जाना जाता है। इस दिवस से, मिथुन राशि में बने रहने पर सूर्य उत्तरायण का तथा कर्क से धनु राशि तक में पृथिवी के बने रहने पर इसे दक्षिणायन का माना जाता है।

पृथिवी का धनु से मकर राशि में संक्रमण प्रति वर्ष लगभग 20 मिनिट विलम्ब से होता है। स्थूल गणना के आधार पर तीन वर्षों में यह अंतर एक घंटे का तथा 72 वर्षो में पूरे 24 घंटे का हो जाता है।

यही कारण है, कि अंग्रेजी तारीखों के मान से, मकर-संक्रांति का पर्व, 72 वषों के अंतराल के बाद एक तारीख आगे बढ़ता रहता है।

विशेष:- यह धारणा पूर्णतः भ्रामक है कि मकर संक्रांति का पर्व 14 जनवरी को आता है।

स्वामी विवेकानन्द का जन्म मकर संक्रांति को हुआ था, उस दिन 12 जनवरी थी।

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

भास्करस्य यथा तेजो मकरस्थस्य वर्धते।
तथैव भवतां तेजो वर्धतामिति कामये।।
मकरसंक्रांन्तिपर्वणः सर्वेभ्यः शुभाशयाः।

भगवान सूर्य देव जी की उपासना के पावन पर्व मकर संक्रान्ति और पोंगल की हार्दिक बधाई एवं शुभकामनाएं🙏