Posted in कृषि

हल खींचते समय यदि कोई बैल गोबर या मूत्र करने की स्थिति में होता था तो किसान कुछ देर के लिए हल चलाना बन्द करके बैल के मल-मूत्र त्यागने तक खड़ा रहता था ताकि बैल आराम से यह नित्यकर्म कर सके, यह आम चलन था।
जीवों के प्रति यह गहरी संवेदना उन महान पुरखों में जन्मजात होती थी जिन्हें आजकल हम अशिक्षित कहते हैं, यह सब अभी 25-30 वर्ष पूर्व तक होता रहा ।
उस जमाने का देशी घी यदि आजकल के हिसाब से मूल्य लगाएं तो इतना शुद्ध होता था कि 2 हजार रुपये किलो तक बिक सकता है।
और उस देसी घी को किसान विशेष कार्य के दिनों में हर दो दिन बाद आधा-आधा किलो घी अपने बैलों को पिलाता था ।
टटीरी नामक पक्षी अपने अंडे खुले खेत की मिट्टी पर देती है और उनको सेती है।
हल चलाते समय यदि सामने कहीं कोई टटीरी चिल्लाती मिलती थी तो किसान इशारा समझ जाता था और उस अंडे वाली जगह को बिना हल जोते खाली छोड़ देता था । उस जमाने में आधुनिक शिक्षा नहीं थी ।
सब आस्तिक थे। दोपहर को किसान जब आराम करने का समय होता तो सबसे पहले बैलों को पानी पिलाकर चारा डालता और फिर खुद भोजन करता था । यह एक सामान्य नियम था ।
बैल जब बूढ़ा हो जाता था तो उसे कसाइयों को बेचना शर्मनाक सामाजिक अपराध की श्रेणी में आता था।
बूढा बैल कई सालों तक खाली बैठा चारा खाता रहता था, मरने तक उसकी सेवा होती थी।
उस जमाने के तथाकथित अशिक्षित किसान का मानवीय तर्क था कि इतने सालों तक इसकी माँ का दूध पिया और इसकी कमाई खाई है,अब बुढापे में इसे कैसे छोड़ दें,कैसे कसाइयों को दे दें काट खाने के लिए ??
जब बैल मर जाता तो किसान फफक-फफक कर रोता था और उन भरी दुपहरियों को याद करता था जब उसका यह वफादार मित्र हर कष्ट में उसके साथ होता था।
माता-पिता को रोता देख किसान के बच्चे भी अपने बुड्ढे बैल की मौत पर रोने लगते थे।
पूरा जीवन काल तक बैल अपने स्वामी किसान की मूक भाषा को समझता था कि वह क्या कहना चाह रहा है ।
वह पुराना भारत इतना शिक्षित और धनाढ्य था कि अपने जीवन व्यवहार में ही जीवन रस खोज लेता था,वह करोड़ों वर्ष पुरानी संस्कृति वाला वैभवशाली भारत था..!
वह सचमुच अतुल्य भारत था ।।

Posted in कृषि

અષાઢ માસનાં ભડલી વાક્યો


ભીમ અગિયારસ ગઈ… જેઠ માસ અડધો પુરો થવા આવ્યો ફક્ત ૧૫ દિવસ પછી મેઘરાજાનો ધોરી મહિનો અષાઢ શરૂ થશે, કચ્છી માડું નાં (૧૨મી જુલાઈ) નવ વર્ષ અને ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજી ની અષાઢી બીજની રથયાત્રા (૧૩મી જુલાઇ) આવશે. અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે. વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.

ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,

સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,

રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય

કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે. ( આ વરસે અષાઢી બીજ નાં દિવસે મંગળવાર છે)

અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ

દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.

સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ

ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.

ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ

વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.

સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ

જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.

અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ

તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.

શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ

અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)

અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ

ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.

અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ

પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.

અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ

દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.

અષાઢ માસનાં ભડલી વાક્યો

ભીમ અગિયારસ ગઈ… જેઠ માસ અડધો પુરો થવા આવ્યો ફક્ત ૧૫ દિવસ પછી મેઘરાજાનો ધોરી મહિનો અષાઢ શરૂ થશે, કચ્છી માડું નાં (૧૨મી જુલાઈ) નવ વર્ષ અને ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાજી ની અષાઢી બીજની રથયાત્રા (૧૩મી જુલાઇ) આવશે. અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે. વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.

ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,

સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,

રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય

કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે. ( આ વરસે અષાઢી બીજ નાં દિવસે મંગળવાર છે)

અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ

દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.

સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ

ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.

ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ

વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.

સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ

જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.

અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ

તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.

શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ

અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)

અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ

ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.

અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ

પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.

અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ

દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.

Posted in कृषि

મઘા નક્ષત્ર નો વરસાદ


લાઇફ ટાઇમ સાચવી રાખજો અને અમલ કરજો..💐

મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

  • વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે
  • વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે
    મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘….
    મઘા કે બરસે, માતુ કે પરસે’
    એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
    આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી.
    ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા. અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે
તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રી ના ૦૩.૧૯ સુધી મઘા નક્ષત્ર માં રેહશે
તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?
આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.

પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે

જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે

આ પાણી થી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે

મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

  • વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે
  • વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે
    મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘….
    મઘા કે બરસે, માતુ કે પરસે’
    એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
    આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી.
    એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે
    તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
    આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રી ના ૦૩.૧૯ સુધી મઘા નક્ષત્ર માં રેહશે
    તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
    આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?
    આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.
    પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે
    જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે આ પાણી થી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે
    અને.. હા એક વખત મઘા ના વરસાદના પાણીની ખીચડી બનાવીને ટેસ્ટ તો કરજો..
Posted in कृषि

वृक्षारोपण के विषय में महत्वपूर्ण जानकारियां
. *श्रुतम्-244*

*पुराणों व हिन्दू धर्मग्रंथों में उल्लेखित पर्यावरण ज्ञान*

👉 10 कुॅंओं के बराबर एक बावड़ी, 10 बावड़ियों के बराबर एक तालाब, 10 तालाब के बराबर 1 पुत्र एवं 10 पुत्रों के बराबर एक वृक्ष है। ( मत्स्य पुराण )
👉 जीवन में लगाए गए वृक्ष अगले जन्म में संतान के रूप में प्राप्त होते हैं। (विष्णु धर्मसूत्र 19/4)
👉 जो व्यक्ति पीपल अथवा नीम अथवा बरगद का एक, चिंचिड़ी (इमली) के 10, कपित्थ अथवा बिल्व अथवा ऑंवले के तीन और आम के पांच पेड़ लगाता है, वह *सब पापों से मुक्त हो जाता है। ( भविष्य पुराण)
👉 पौधारोपण करने वाले व्यक्ति की सभी मनोकामनाएं पूर्ण होती है।
👉 शास्त्रों के अनुसार पीपल का पेड़ लगाने से संतान लाभ होता है।
👉 अशोक वृक्ष लगाने से शोक नहीं होता है।
👉 पाकड़ का वृक्ष लगाने से उत्तम ज्ञान प्राप्त होता है।
👉 बिल्वपत्र का वृक्ष लगाने से व्यक्ति दीर्घायु होता है।
👉 वट वृक्ष लगाने से मोक्ष मिलता है।
👉 आम वृक्ष लगाने से कामना सिद्ध होती है।
👉 कदम्ब का वृक्षारोपण करने से विपुल लक्ष्मी की प्राप्त होती है।

प्राचीन भारतीय चिकित्सा- पद्धति के अनुसार पृथ्वी पर ऐसी कोई भी वनस्पति नहीं है, जो औषधि ना हो।

स्कंद पुराण में एक सुंदर श्लोक है-
अश्वत्थमेकम् पिचुमन्दमेकम्
न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।
कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।

अश्वत्थः = पीपल (100% कार्बन डाइऑक्साइड सोखता है)
पिचुमन्दः = नीम (80% कार्बन डाइऑक्साइड सोखता है)
न्यग्रोधः = वटवृक्ष(80% कार्बन डाइऑक्साइड सोखता है)
चिञ्चिणी = इमली (80% कार्बन डाइऑक्साइड सोखता है)
कपित्थः = कविट (80% कार्बन डाइऑक्साइड सोखता है)
बिल्वः = बेल (85% कार्बन डाइऑक्साइड सोखता है)
आमलकः = आँवला (74% कार्बन डाइऑक्साइड सोखता है)
आम्रः = आम (70% कार्बन डाइऑक्साइड सोखता है)
(उप्ति = पौधा लगाना)

अर्थात्- जो कोई इन वृक्षों के पौधों का रोपण करेगा, उनकी देखभाल करेगा उसे नरक के दर्शन नही करना पड़ेंगे।

इस सीख का अनुसरण न करने के कारण हमें आज इस परिस्थिति के स्वरूप में नरक के दर्शन हो रहे हैं।
अभी भी कुछ बिगड़ा नही है, हम अभी भी अपनी गलती सुधार सकते हैं।
औऱ
गुलमोहर, निलगिरी- जैसे वृक्ष अपने देश के पर्यावरण के लिए घातक हैं।

पश्चिमी देशों का अंधानुकरण कर हम ने अपना बड़ा नुकसान कर लिया है।

पीपल, बड और नीम जैसे वृक्ष रोपना बंद होने से सूखे की समस्या बढ़ रही है

ये सारे वृक्ष वातावरण में ऑक्सीजन की मात्रा बढ़ाते है साथ ही धरती के तापमान को भी कम करते है।

हमने इन वृक्षों के पूजने की परंपरा को अन्धविश्वास मानकर फटाफट संस्कृति के चक्कर में इन वृक्षों से दूरी बनाकर यूकेलिप्टस (नीलगिरी) के वृक्ष सड़क के दोनों ओर लगाने की शुरूआत की। यूकेलिप्टस झट से बढ़ते है लेकिन ये वृक्ष दलदली जमीन को सुखाने के लिए लगाए जाते हैं। इन वृक्षों से धरती का जलस्तर घट जाता है। विगत ४० वर्षों में नीलगिरी के वृक्षों को बहुतायात में लगा कर पर्यावरण की हानि की गई है।

शास्त्रों में पीपल को वृक्षों का राजा कहा गया है।

मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच।
पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते।।

भावार्थ-जिस वृक्ष की जड़ में ब्रह्मा जी तने पर श्री हरि विष्णु जी एवं शाखाओं पर देव आदि देव महादेव भगवान शंकर जी का निवास है और उस वृक्ष के पत्ते पत्ते पर सभी देवताओं का वास है ऐसे वृक्षों के राजा पीपल को नमस्कार है।।

आगामी वर्षों में प्रत्येक ५०० मीटर के अंतर पर यदि एक एक पीपल, बड़ , नीम आदि का वृक्षारोपण किया जाएगा, तभी अपना भारत देश प्रदूषणमुक्त होगा।

घरों में तुलसी के पौधे लगाना होंगे।

हम अपने संगठित प्रयासों से ही अपने “भारत” को नैसर्गिक आपदा से बचा सकते है।

भविष्य में भरपूर मात्रा में नैसर्गिक ऑक्सीजन मिले इसके लिए आज से ही अभियान आरंभ करने की आवश्यकता है।

आइए हम पीपल, बड़, बेल, नीम, आंवला एवं आम आदि वृक्षों को लगाकर आने वाली पीढ़ी को निरोगी एवं “सुजलां सुफलां पर्यावरण” देने का प्रयत्न करें।
🌳🌳🙏🙏

Posted in कृषि

वृक्ष


*स्कंदपुराण* में एक सुंदर *श्लोक* है👇👇
*अश्वत्थमेकम् पिचुमन्दमेकम्*
*न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।*
*कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च* *पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।*

*अश्वत्थः* = *पीपल* (100% कार्बन डाइऑक्साइड सोखता है)
*पिचुमन्दः* = *नीम* (80% कार्बन डाइऑक्साइड सोखता है)
*न्यग्रोधः* = *वटवृक्ष* (80% कार्बन डाइऑक्साइड सोखता है)
*चिञ्चिणी* = *इमली* (80% कार्बन डाइऑक्साइड सोखता है)
*कपित्थः* = *कविट* (80% कार्बन डाइऑक्साइड सोखता है)
*बिल्वः* = *बेल* (85% कार्बन डाइऑक्साइड सोखता है)
*आमलकः* = *आवला* (74% कार्बन डाइऑक्साइड सोखता है)
*आम्रः* = *आम* (70% कार्बन डाइऑक्साइड सोखता है)
(उप्ति = पौधा लगाना)

*अर्थात्* – जो कोई इन वृक्षों के पौधो का रोपण करेगा, उनकी देखभाल करेगा उसे नरक के दर्शन नही करना पड़ेंगे।

इस सीख का अनुसरण न करने के कारण हमें आज इस परिस्थिति के स्वरूप में नरक के दर्शन हो रहे हैं।
अभी भी कुछ बिगड़ा नही है, हम अभी भी अपनी गलती सुधार सकते हैं।
*औऱ*
*गुलमोहर* , *निलगिरी* – जैसे वृक्ष अपने देश के *पर्यावरण* *के* *लिए* *घातक* हैं।

पश्चिमी देशों का अंधानुकरण कर हम ने अपना बड़ा नुकसान कर लिया है।


पीपल, बड और नीम जैसे वृक्ष रोपना बंद होने से सूखे की समस्या बढ़ रही है।

ये सारे वृक्ष वातावरण में ऑक्सीजन की मात्रा बढ़ाते है। साथ ही, धरती के तापनाम को भी कम करते है।

हमने इन वृक्षों के पूजने की परंपरा को अन्धविश्वास मानकर फटाफट संस्कृति के चक्कर में इन वृक्षो से दूरी बनाकर *यूकेलिप्टस* ( *नीलगिरी* ) के वृक्ष सड़क के दोनों ओर लगाने की शुरूआत की। यूकेलिप्टस झट से बढ़ते है लेकिन ये वृक्ष दलदली जमीन को सुखाने के लिए लगाए जाते हैं। इन वृक्षों से धरती का जलस्तर घट जाता है। विगत ४० वर्षों में नीलगिरी के वृक्षों को बहुतायात में लगा कर पर्यावरण की हानि की गई है।

*शास्त्रों* में *पीपल* को *वृक्षों* का *राजा* कहा गया है⤵️

*मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच।*
*पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते।।*
*भावार्थ* -जिस वृक्ष की *जड़* में *ब्रह्मा* *जी* *तने* पर *श्री* *हरि* *विष्णु* *जी* एवं *शाखाओं* पर देव आदि देव *महादेव* *भगवान* *शंकर* *जी* का निवास है और उस वृक्ष के *पत्ते* *पत्ते* पर *सभी* *देवताओं* का *वास* है ऐसे वृक्षों के राजा पीपल को *नमस्कार* है🙏

आगामी वर्षों में प्रत्येक ५०० मीटर के अंतर पर यदि एक एक पीपल, बड़ , नीम आदि का वृक्षारोपण किया जाएगा, तभी अपना भारत देश प्रदूषणमुक्त होगा।

*घरों* में *तुलसी* के पौधे लगाना होंगे।

हम अपने संगठित प्रयासों से ही अपने “भारत” को नैसर्गिक आपदा से बचा सकते हैं ।

भविष्य में भरपूर मात्रा में *नैसर्गिक* *ऑक्सीजन* मिले इसके लिए आज से ही अभियान आरंभ करने की आवश्यकता है।

आइए हम *पीपल* , *बड़* , *बेल* , *नीम* , *आंवला* एवं *आम* आदि *वृक्षों* को *लगाकर* आने वाली पीढ़ी को **निरोगी* *एवं* ” *सुजलां* *सुफलां* *पर्यावरण* ” देने का प्रयत्न करें।🙏🙏
🌳🌳🌳

इसे अधिक से अधिक प्रचारित किया जाए

Posted in कृषि

वृक्ष


हमारे
धर्मग्रंथों में
उल्लेखित पर्यावरण ज्ञान–

👉 10 कुॅंओं के बराबर एक बावड़ी, 10 बावड़ियों के बराबर एक तालाब, 10 तालाब के बराबर 1 पुत्र एवं 10 पुत्रों के बराबर एक वृक्ष हैं!
👉 जीवन में लगाए गए वृक्ष अगले जन्म में संतान के रूप में प्राप्त होते हैं! (विष्णु धर्मसूत्र 19/4)

👉 जो व्यक्ति पीपल अथवा नीम अथवा बरगद का एक, चिंचिड़ी (इमली) के 10, कपित्थ अथवा बिल्व अथवा ऑंवले के तीन और आम के पांच पेड़ लगाता है, वह सभी पापों से मुक्त हो जाता हैं! ( भविष्य पुराण)

👉 पौधारोपण करने वाले व्यक्ति की सभी मनोकामनाएं पूर्ण होती हैं!

👉 शास्त्रों के अनुसार पीपल का पेड़ लगाने से संतान लाभ होता हैं!

👉 अशोक वृक्ष लगाने से शोक नहीं होता हैं!

👉 पाकड़ का वृक्ष लगाने से उत्तम ज्ञान प्राप्त होता हैं!

👉 बिल्वपत्र का वृक्ष लगाने से व्यक्ति दीर्घायु होता हैं!

👉 वट वृक्ष लगाने से मोक्ष मिलता हैं!

👉 आम वृक्ष लगाने से कामना सिद्ध होती हैं!

👉 कदम्ब का वृक्षारोपण करने से विपुल लक्ष्मी की प्राप्त होती हैं!

प्राचीन भारतीय चिकित्सा- पद्धति के अनुसार पृथ्वी पर ऐसी कोई भी वनस्पति नहीं है, जो औषधि ना हों!
स्कंद पुराण में एक सुंदर श्लोक हैं-
अश्वत्थमेकम् पिचुमन्दमेकम्
न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।
कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।

अश्वत्थः = पीपल (100% कार्बन डाइऑक्साइड सोखता है)
पिचुमन्दः = नीम (80% कार्बन डाइऑक्साइड सोखता है)
न्यग्रोधः = वटवृक्ष(80% कार्बन डाइऑक्साइड सोखता है)
चिञ्चिणी = इमली (80% कार्बन डाइऑक्साइड सोखता है)
कपित्थः = कविट (80% कार्बन डाइऑक्साइड सोखता है)
बिल्वः = बेल (85% कार्बन डाइऑक्साइड सोखता है)
आमलकः = आँवला (74% कार्बन डाइऑक्साइड सोखता है)
आम्रः = आम (70% कार्बन डाइऑक्साइड सोखता है)
(उप्ति = पौधा लगाना)
अर्थात्- जो कोई इन वृक्षों के पौधों का रोपण करेगा, उनकी देखभाल करेगा उसे नरक के दर्शन नही करने पड़ेंगे!
इस सीख का अनुसरण न करने के कारण ही हमें आज इस परिस्थिति के स्वरूप में नरक के दर्शन हो रहे हैं!
अभी भी कुछ बिगड़ा नही हैं, हम अभी भी अपनी गलती सुधार सकते हैं! गुलमोहर, निलगिरी जैसे वृक्ष अपने देश के पर्यावरण के लिए घातक हैं! पश्चिमी देशों का अंधानुकरण कर हम ने अपना बड़ा नुकसान कर लिया हैं!
पीपल, बड और नीम जैसे वृक्ष रोपना बंद होने से सूखे की समस्या बढ़ रही हैं! ये सारे वृक्ष वातावरण में ऑक्सीजन की मात्रा वृद्धि कर धरती के तापनाम को भी कम करते हैं!
हमने इन वृक्षों के पूजने की परंपरा को अन्धविश्वास मानकर फटाफट संस्कृति के चक्कर में इन वृक्षों से दूरी बनाकर यूकेलिप्टस (नीलगिरी) के वृक्ष सड़क के दोनों ओर लगाने की शुरूआत की! यूकेलिप्टस झट से बढ़ते हैं लेकिन ये वृक्ष दलदली जमीन को सुखाने के लिए लगाए जाते हैं! इन वृक्षों से धरती का जलस्तर घट जाता हैं! विगत ४० वर्षों में नीलगिरी के वृक्षों को बहुतायात में लगा कर पर्यावरण की हानि की गई हैं!

शास्त्रों में पीपल को वृक्षों का राजा कहा गया हैं!
मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच।
पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते।।
भावार्थ- जिस वृक्ष की जड़ में ब्रह्मा जी तने पर श्री हरि विष्णु जी एवं शाखाओं पर देव आदि देव महादेव भगवान शंकर जी का निवास है और उस वृक्ष के पत्ते पत्ते पर सभी देवताओं का वास है ऐसे वृक्षों के राजा पीपल को नमस्कार हैं!
आगामी वर्षों में प्रत्येक ५०० मीटर के अंतर पर यदि एक एक पीपल, बड़ , नीम आदि का वृक्षारोपण किया जाएगा, तभी अपना भारत देश प्रदूषणमुक्त होगा!
घरों में तुलसी के पौधे लगाना होंगे!
हम अपने संगठित प्रयासों से ही अपने “भारत” को नैसर्गिक आपदा से बचा सकते हैं!
भविष्य में भरपूर मात्रा में नैसर्गिक ऑक्सीजन मिले इसके लिए आज से ही अभियान आरंभ करने की आवश्यकता हैं!
आइए हम पीपल, बड़, बेल, नीम, आंवला एवं आम आदि वृक्षों को लगाकर आने वाली पीढ़ी को निरोगी एवं “सुजलां सुफलां पर्यावरण” देने का प्रयत्न करें!

साभार–
DrSachidanand Shandilya

Posted in कृषि, ज्योतिष - Astrology

प्राचीनकाल में ऋषि-मुनियों ने ऐसे पेड़-पौधों को लगाने की सलाह दी थी, जिनसे वास्तुदोष का निवारण हो साथ ही पर्यावरण संतुलन भी बना रहे।
तुलसी- तुलसी को जीवनदायिनी और लक्ष्मी स्वरूपा बताया गया है। इसे घर में लगाने से और इसकी पूजा अर्चना करने से महिलाओं के सारे दु:ख दूर होते हैं, साथ ही घर में सुख शांति बनी रहती है। इसे घर के अंदर लगाने से किसी भी प्रकार की अशुभ ऊर्जा नष्ट हो जाती है।
अश्वगंधा- इसके बारे में कहा गया है कि यह वास्तु दोष समाप्त करने की क्षमता रखता है और शुभता को बढ़ाकर जीवन को अधिक सक्रिय बनाता है।
आंवला- आंवले का वृक्ष घर की चहारदीवारी में पूर्व व उत्तर में लगाया जाना चाहिए, जिससे यह शुभ रहता है। साथ ही इसकी नित्य पूजा-अर्चना करने से भी सभी तरह के पापों का शमन होता है।
केला- घर की चहारदीवारी में केले का वृक्ष लगाना शुभ होता है। इसे भवन के ईशान कोण में लगाना चाहिए, क्योंकि यह बृहस्पति ग्रह का प्रतिनिधि वृक्ष है। केले के समीप यदि तुलसी का पेड़ भी लगा लें तो अधिक शुभकारी रहेगा।
शतावर- शतावर को एक बेल बताया गया है। इसे घर में लगाना शुभ फलदायी होता है। बशर्ते इसे घर में कुछ इस तरह लगाएं कि यह ऊपर की ओर चढ़े।
अनार- इससे वंश वृद्धि होती है। आग्नेय में अनार का पेड़ अति शुभ परिणाम देने वाला होता है।
बेल- भगवान शिव को बेल का वृक्ष अत्यंत प्रिय है, इसको लगाने से धन संपदा की देवी लक्ष्मी प्रसन्न होती हैं।

Posted in कृषि

यदि 05 सेकंड के लिए धरती से ऑक्सीजन गायब हो जाए तो क्या होगा???

05 सेकंड के लिए धरती बहुत, बहुत ठंडी हो जाएगी.

जितने भी लोग समुद्र किनारे लेटे हैं…उन्हें तुरंत सनबर्न होने लगेगा.

दिन में भी अँधेरा छा जाएगा.

हर वह इंजन रूक जाएगा जिनमें आंतरिक दहन होता है.

रनवे पर टेक ऑफ कर चुका प्लेन वहीं क्रैश हो जाएगा.

धातुओ के टुकड़े बिना वैल्डिंग के ही आपस में जुड़ जाएगे.
.
ऑक्सीजन न होने का यह बहुत भयानक साइड इफेक्ट होगा……

पूरी दुनिया में सबके कानों के पर्दे फट जाएगे….क्योंकि 21% ऑक्सीज़न के अचानक लुप्त होने से हवा का दबाव घट जाएगा.

सभी का बहरा होना पक्का है.

कंक्रीट से बनी हर बिल्डिंग ढेर हो जाएगी.

हर जीवित कोशिका फूलकर फूट जाएगी.
.
पानी में 88.8% ऑक्सीज़न होती है.
ऑक्सीजन ना होने पर हाइड्रोजन गैसीय अवस्था में आ जाएगी और इसका वाॅल्यूम बढ़ जाएगा.
हमारी साँसे बाद में रूकेगी, हम फूलकर पहले ही फट जाएँगे.

समुद्रो का सारा पानी भाप बनकर उड़ जाएगा…..क्योंकि बिना ऑक्सीजन पानी हाइड्रोजन गैस में बदल जाएगा और यह सबसे हल्की गैस होती है तो इसका अंतरिक्ष में उड़ना लाज़िमी है.

ऑक्सीजन के अचानक गुम होने से हमारे पैरों तले की जमीन खिसककर 10-15 किलोमीटर नीचे चली जाएगी.

……..रूह कांप गई क्या???

ये न हो इस लिए अपने जीवनकाल में कुछ वृक्ष जरूर लगाएं.

और ज्यादा से ज्यादा लोगों को लगाने के लिये प्रेरित करें….।।।।

Posted in कृषि

ઔષધીય બાગ ના રોપાઓ લેવા જુનાગઢ 

                     ઔષધીય બાગ

વનવગડા ગૃપના સર્વે મિત્રોને મારા પ્રણામ હાલના વર્તમાન સમયમાં મોંઘવારી એ એવી માઝા મુકી છે કે ઘણા ખરા ઘરોના બજેટ બગડી જાય છે વ્યવહારીક ખર્ચ, સંતાનો ના શિક્ષણ નો ખર્ચ, ઘર ખર્ચ, મેડિકલ ખર્ચ… વગેરે…. વગેરે.. 

           ત્યારે મને એવો વિચાર આવ્યો કે મેડિકલ ખર્ચ પણ ઘણાખરા ઘરોનું બજેટ બગાડી નાખે છે. તો આ દિશામાં આપણે કંઈક વિચારવું જોઇએ ત્યારે મને એવો વિચાર આવ્યો કે આપણા ગામ દીઠ એક ઔષધીય બાગ હોવો જોઈએ જેમાં જુદા – જુદા ઔષધ નો ઉછેર કરવો જોઈએ જેવાકે.. અરડુસી, ગરમાળો,પુત્રકજીવક, કાંચનાર, મહુડો, અર્જુન, વાયાવરણો, હરડે, રગતરોહીડ, બહેડા, ગળો, નગોડ … વગેરે… વગેરે… જેના થકી પોતે પણ તંદુરસ્ત રહશે અને ગામ & શહેર પણ તંદુરસ્ત રહશે

        અને આવા કાર્ય માં સરકાર ની પણ રાહ ન જોવાય આપણે આપણા માટે, આપણા સંતાનો માટે સંગાવહાલાઓ તથા પર્યાવરણ ના જતન માટે આપણે કંઈક કરવું જોઈએ. “સંતાનો ને સંપત્તિ આપશુ પણ પર્યાવરણ નહીં આપી શકીશું તો”……? 

          આ માટે સૌપ્રથમ તમારે તમારા ગામના મિત્રો, સજ્જન માણસો, વડીલો સહુએ સાથે મળીને વિચારવું જોઈએ કે જગ્યાએ વૃક્ષો ઉછેરવા પંચાયતના ખરાબાની જમીન પડી હોય તો તેમાં શાળામાં, સ્મશાનોમાં ઘરની આજુબાજુ ની ખુલ્લી જગ્યામાં, કોમન પ્લોટમાં, પોતાના ઘરનું આંગણું મોટું હોય તો તેમા વૃક્ષો ની પસંદગી કેવી રીતે કરવી. ગામમાં હાલ કેવા પ્રકારના વૃક્ષો છે. અને કેવા પ્રકારના નથી અને આપણા પર્યાવરણ માં સરળતાથી ઉછરી જાય તેવા પ્રકારના વૃક્ષો ની પસંદગી કરવી વૃક્ષો એકજ પ્રકારના અને બિનઉપયોગી ન ઉછેરવા ( કૌરવો ૧૦૦ હતા અને પાંડવો ૫ હતા એ વાત સમજી ને ઉછેરવા ) જેથી વનસ્પતિ વૈવિધ્યતા જળવાઈ રહે અને લુપ્ત થતી પ્રજાતિ પણ બચી જાય. 
સુચન :- વનવગડા ના ગૃપ મિત્રો તો પર્યાવરણ પ્રેમી હોયજ અને આ ગૃપનો આંકડો તો હજારોને વટાવી ગયો છે તો તમારી આજુબાજુમાં પણ ઘણા માણસો અત્યારે વૃક્ષો ઉછેરતા હોય છે તો તેમને કાને વાત નાખો કે આપણે જુદા જુદા આયુર્વેદિક ઔષધો માં કામ લાગે તેવા વૃક્ષો  વાવો અને એમના તરફથી એમ ઉત્તર મળે કે અમો આવા વૃક્ષો વિશે જાણતા નથી તો તેમને જુદા જુદા વૃક્ષો થી માહિતગાર કરીને વૃક્ષો વવડાવો જેથી આપણી આવનારી પેઢી તંદુરસ્તમય જીવન જીવી શકે અને પર્યાવરણ જળવાઈ રહે…. અસ્તુ 

                        પટેલ ચંદ્રશેખર સી મોરબી 

                           આચાર્ય શ્રી નવા દેરાળા

Posted in कृषि

જો તમે ખેડૂતપુત્રના વારસદાર હોય તો એક વાર જરૂર વાચજો,

# એક ખેડૂતના મનની વાત #
માણસ સપના જુએ છે,  જે જરૂર પુરા થાય છે. પણ ખેડૂતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે, પણ જયારે તૈયાર થયેલો પાક બજારમાં વેચવા જાય છે,  ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે. ઘરે છોકરાઓને કહેતો જાય છે કે, આજે તમારા માટે કપડાં અને મિઠાઇ લેતો આવીશ. પત્નિને કહે છે કે, તારી સાડી જુની થઈને ફાટવા લાગી છે, આજે એક નવી સાડી લેતો આવીશ. ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે એમ છે, તમે તમારા માટે જૂતા લેતા આવજો તુટી ગયા છે. જયારે ખેડૂત માર્કેટયાર્ડમાં પહોંચે છે ત્યારે, તેની એક મજબુરી હોય છે કે, તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો. વેપારી તેના માલની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે.

એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે, એક બાકસના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે, પણ ખેડૂત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી. 

તો પણ માલ તો વેચાઇ જાય છે, પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો, માલનું વજન થઇ ગયા પછી જ્યારે રૂપિયા મળે છે ત્યારે વિચાર કરે છે કે, એમાંથી દવાવાળાને આપવાના છે, ખાતરવાળાને આપવાના છે, અને મજુરને પણ આપવાના છે, અને હા વિજળીનું બિલ પણ તો ભરવાનું છે. બધો હિસાબ કર્યા પછી કશું જ બચતુ નથી. તે લાચાર બનીને ઘરે આવતો રહે છે. છોકરાઓ તેના ઘર આંગણે રાહ જોઇને ઉભા હોય છે. બાપુજી-બાપુજી કરતાં બાળકો તેને વળગી પડે છે, અને પૂછે છે કે અમારા નવા કપડાં લાવ્યા. ?…..ત્યારે ખેડૂત કહે છે કે, બેટા બજારમાં સારા કપડા જ ન હતા, દૂકાનવાળો કહે તો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડાં આવશે, એટલે લઇ લેશું.

પણ ખેડુતની પત્નિ સમજી જાય છે કે માલનો સારો ભાવ મળ્યો નથી, તે છોકરાઓને કહે છે કે, જાઓ હવે તમે રમવા જતા રહો. ખેડૂત પત્નિને કહે છે કે, અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો. પત્નિ પણ સમજદાર હોય છે તે કહે છે કે, કાંઈ વાધો નહિ ફરી ક્યારેક લઇ લેશું પણ તમે તમારા જૂતા લેતા આવ્યા હોય તો.?….. ખેડૂત કહે છે અરે એ તો હુ ભૂલી જ ગયો, પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે ખેડૂતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે, તો પણ ખેડૂતને દિલાશો આપે છે. અને પોતાની ભિજાયેલી આખોને સાડીના છેડાથી લૂછતાં લૂછતાં રસોડામાં ચાલી જાય છે.

પછી બીજા દિવશે સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઓ સાથે ફરીથી નવા પાકની કામગીરીમાં લાગી જાય છે. આ કહની બધા જ નાના મોટા ખેડૂતોને લાગુ પડે છે.
હું એમ  નથી કહે તો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો,

પણ જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લઈને બજારમાં પહોંચી જાય છે, અને એકની એક જાહેરાત દશ વાર બતાવે છે. કેમેરાના સામે શહેરની બહેનો હાથમાં બાસ્કેટ લઇને પોતાનો મેક-અપ સરખો કરતી કરતી કહે છે કે, શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે, અમારા રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે. પણ હું એમ કહું છું કે ક્યારે ક પોતાનુ બાસ્કેટ ખુણામાં મુકીને કોઇ ખેતરમાં જઈને કોઇ ખેડૂતની હાલત તો જુઓ. તે કઇ રીતે પાકને પાણી આપે છે?…..
* 25 લીટરની દવા ભરેલી ટાંકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે?…..

* 20 કિલોનું ટોકર ઉંચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે?…..

* પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતાં-જોતાં આખી રાતના ઉજાગરા કરે છે?…..

* આવા ધગધગતા ઉનાળામાં માંથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે?…..

* ઝેરીલા જાનવરોનો ડર હોવા છતાં પણ ઉગાડા પગે ખેતરોમાં રખડવુ પડે છે?…..
જે દિવશે તમે આ વાસ્તવિકતા પોતાની આંખોથી જોઇ લેશો, તે દિવશથી રસોડામાં પડેલા શાકભાજી, ઘઉ, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ બધુ જ સસ્તુ લાગવા માંડશે…

ત્યારે તો તમે કોઇ ખેડૂતનું દુઃખ સમજી શકશો.
# જયજવાન

જય કિશાન #