Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ વધારવી


  1. યાદશક્તિ:
  2. મેમરીઃ
    1. શોર્ટ ટર્મ મેમરી:
    2. લોન્ગ ટર્મ મેમરી:
  3. યાદ રાખવાની કેટલીક TIPS :
  4. ઔષધો :

આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી

બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે

રીટાબહેનના ખરતાવાળ અને સાથેના નાના મોટા પ્રોબ્લેમ્સની સારવાર ચાલતી હતી. સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતાં રીટાબેન અને એમના પતિની મહેચ્છા હતી કે એમની દીકરી મેઘના ભણીને ખૂબ આગળ વધે અને પગભર થાય. સાથોસાથ કુટુંબનું નામ રોશન કરે. ખાસ તો મેઘના ડોકટર બને એવી ઇચ્છા રાખતાં, કારણ કે મેઘના ભણવામાં હોશિયાર હતી.

એક દિવસ અચાનક રીટાબેન મને પૂછે કે બહેન યાદશક્તિ વધારી શકાય?. મે પૂછ્યું કેમ? શું થયું! તો કહે મેઘના દસમામાં ખૂબ સારા ટકા લાવી. ૧૧મા ધોરણની આ છેલ્લી પરીક્ષામાં માર્કસ ઓછા આવ્યા છે. હવે મેઘના, હું બધું ભૂલી જઉં છું’ એમ બોલવા માંડી છે. અમને ચિંતા થાય છે અને શું કરવું એ સમજાતું નથી. મેઘનાને બોલાવી એની સાથે વાત કરી. ખોરાક વાંચન, ઊંઘ વગેરે વિષે જરૂરી માર્ગદર્શન આપી સાથે એક દવા ચાલુ કરી.

મગજ અને મનની શક્તિઓ અપાર છે. તેને વધારવાની હોય છે.

યાદશક્તિ:

મગજ અને મનની તાકાતથી યાદશક્તિ વધારી શકાય છે. આપણે જે કંઇ સાંભળીએ કે જોઇએ છીએ તે બધું જ કેમિકલ અને ફિઝિકલ સ્ટીમ્યુલેશનની પ્રકિયાથી આપણી ઇન્દ્દિયો સુધી પહોંચે છે. ટેકનિકલ ભાષામાં એને encoding કહેવાય છે એન્કોડ થયેલી અને ઇન્દ્ધિય સુધી પહોંચેલી માહિતીનો સંગ્રહ પણ થાય છે.

મેમરીઃ

યાદશક્તિ ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છે:

શોર્ટ ટર્મ મેમરી:

  • મસ્તિષ્ક (Brain) ના ફ્રન્ટલ લોબ અને પેરીએન્ટલ લોબ સાથે શોર્ટ ટર્મ મેમરી સંકળાયેલી છે.
  • શોર્ટ ટર્મ મેમરીમાં સચવાયેલી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ નથી રહેતી. જેમ કે કબાટમાં મૂકેલી ચીજો, મોબાઇલના દસ ડીજિટના આંકડા-નંબર, નામ વગેરે..

લોન્ગ ટર્મ મેમરી:

  • લોન્ગ ટર્મ મેમરીમાં સમગ્ર મસ્તિષ્કનાં ચેતાતંતુઓ સાથે સંકળાયેલી હોય છે. ટેમ્પોરલ લોબના amygdala હિસ્સામાં લાગણીઓ, ભાવનાઓની મેમરી સચવાય છે, રોજબરોજના અનુભવો અને ભણવા જેવી વસ્તુઓ explicit હિસ્સામાં સચવાય છે.
  • લોન્ગ ટર્મ મેમરીમાં સચવોયલી વસ્તુઓ ગમે ત્યારે યાદ આવી જાય છે, જેમ કે સુખદ કે દુ:ખદ અનુભવો, ડ્રાઇવિંગ અભ્યાસ વગેરે.

યાદ રાખવાની કેટલીક TIPS :

  • તમારું મન સતત બોલ્યા કરે છે, તમે તેની દરેક વાત સાંભળો છો ખરા?
  • તમારા મનમાં સતત એક વાતનું ફીડિંગ (રટણ) કર્યા કરો કે તમારી યાદશક્તિ સારી અને સતેજ છે. તમને બધું જ યાદ રહી જાય છે. આ રીતે તમે તમારી યાદ રાખવાની ક્ષમતા કેળવી શકો છો.
  • આંકડાઓ યાદ ના રહેતા હોય તો કોઇ ઘટનાને સાંકળીને યાદ રાખી શકો છો.

પુસ્તકમાં લખેલી વાત યાદ રાખવા માટે તે પાના પરના ચિત્રને યાદ રાખી તેની સાથે માહિતી સાંકળી દો.

લખતાં લહિયો થાય: અમારા શિક્ષક ચારુબેનને આજે પણ યાદ કરું છું. ખૂબ હોમવર્ક આપે. વારંવાર લખાવે અને કહે ‘લખતાં લહિયો થાય…’ એટલે કે આ રીતે વારંવાર લખવાથી જલદી યાદ રહે. આજે ને પુનરાવર્તનની થિયરી કહે છે. આજકાલ દરેક ટ્યુશન ટીચર પણ આ જ થીયરી પર ચાલી રહ્યા છે ને/

એક ની એક વાત બે-ત્રણ દિવસના સમયાંતરે યાદ કર્યા કરવાથી લોન્ગટર્મ મેમરીમાં સંગ્રહિત થાય છે.

શ્વાસોચ્છવાસનું મહત્વ : નવો વિષય શીખવાની શરૂઆત કરતી વખતે શ્વાસોચ્છવાસ ધીમા અને ઊંડા રાખવા જરૂરી છે. લાંબા અને ઊંડા શ્વાસ મસ્તિષ્કને માટે ખૂબ જ લાભદાયી છે. મગજના ઇલેક્ટ્રિક તરંગ વેવ્સમાં રૂપાંતરિત થાય છે.

શાંત મગજમાં થિટા વેવ્સ વહેવાથી અઘરા વિષયો પણ આસાનીથી યાદ રહે છે.

પૂરતી ઊંઘ: મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો લોન્ગ ટર્મ મેમરીમાં સંગ્રહિત વસ્તુ ઓને represent કરી શકશો.

કેળવણી- મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જોઇએ.

ગાયનું ઘી- ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ છે

ઘી એટલે બુદ્ધિ- Intellect અને ઘૃતિ એટલે ઘીરજ- Tolerance. સ્મૃતિ એટલે યાદશક્તિ તથા જાગૃતિ- Memory & Alertness.

ઔષધો :

બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધો યાદશકિતનાં કેન્દ્રને નબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે.

મેઘના : માર્ગદર્શન અને ઔષધસેવનથી 12th std માં મેઘનાના રિઝલ્ટથી કુટુંબીજનો તથા સ્કૂલવાળા ખૂબ ખુશ હતા. સ્વાભાવિક છે, એને ઇચ્છિત મેડિકલ લાઇનમાં એડમિશન મળી ગયું.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ વધારવાની 10 રીતો


યાદશક્તિ વધારવાની 10 રીતો-તમામ અભ્યાસુને ઉપયોગી

યાદશક્તિ વધારવાની 10 રીતો

  • યાદશક્તિ કેવી રીતે વધારવી 
  • શું તમે ક્યારેય ધ્યાન લીધું છે, 
  • કેટલાક લોકો નાની વિગતો પણ યાદ રાખે છે, 
  • અને કેટલાક લોકો નવી વસ્તુઓ ઝડપી અને સરળતાથી યાદ રાખે છે. 

શું તમે પણ યાદશક્તિ કેમ વધારવીએ શીખવા માંગો છો? 

  • તમે આ પણ કરી શકો છો. 
  • આ માટે, તમારે તમારા મગજને વધુ સક્રિય બનાવવું પડશે. 
  • તમારા મગજની શક્તિને સુધારવા માટે આ ટીપ્સને અનુસરો.

ટીપ્સ-10 

  • 01. વ્યાયામ
  • 02. સ્ટ્રેસર્સ દૂર કરો
  • 03. યોગ્ય ઊંધ મેળવો
  • 04. મહત્વપૂર્ણ બાબતો લખો
  • 05. સંગીત સાંભળો
  • 06. તમારા મગજને energy આપો 
  • 07. વસ્તુઓ જુઓ અને સમજો
  • 08. બીજાને શીખવો
  • 09. ક્રોસવર્ડ કોયડા, કાર્ડ્સ રમો
  • 10. નાસ્તામાં સાત્વિક આહાર  ખાઓ

01. વ્યાયામ

  • એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરને ફિટ રાખવામાં આવે છે, પરંતુ તે તમારા મગજની કસરત પણ કરે છે. 
  • નિયમિત વ્યાયામ ન કરવાથી, તમારા મગજમાં ઓક્સિજન પહોંચાડતી ધમનીઓ નબળી પડી જાય છે. 
  • આ ધમનીઓમાં, તકતી એકઠા થાય છે, જે ઓક્સિજનને યોગ્ય રીતે પૂરો પાડવાની મંજૂરી આપતું નથી. 
  • તેનાથી બચવા માટે રોજ કસરત કરો અને ચાલો.

2. સ્ટ્રેસર્સ દૂર કરો

  • કંઇપણ વસ્તુ જે તમને તણાવનું કારણ બને છે, 
  • એટલે કે તણાવ અથવા ગુસ્સા આવવો , 
  • આવી બાબતોને ટાળો. 
  • વધારે તણાવને કારણે તમને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. 
  • હતાશા તમારી યાદ શક્તિને નબળા બનાવે છે. 
  • તમે કોઈ પણ વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. 
  • આને અવગણવા માટે, વ્યવસાયિક (ડtorsક્ટર) ની સલાહ લો.

3. યોગ્ય ઊંધ કરો 

  • દરરોજ 7 – 8 કલાક સતત નિંદ્રા મેળવો. 
  • આ તમારી મેમરી શક્તિમાં વધારો કરશે. યોગ્ય નિંદ્રા સાથે, 
  • તમારું મગજ સક્રિય રીતે કાર્ય કરશે અને તમે વસ્તુઓ સરળતાથી યાદ રાખી શકશો, 
  • કારણ કે જ્યારે આપણે ઊંધને યોગ્ય રીતે પૂર્ણ કરીએ છીએ, 
  • ત્યારે તે મેમરીને તીવ્ર બનાવે છે. 
  • કામ દરમિયાન પણ, 10 થી 15 મિનિટનો ઝૂંપડો લો, 
  • આ મગજ ચાર્જનું કારણ બને છે.

4. મહત્વપૂર્ણ બાબતો લખો

  • જો તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતીને યાદ કરવા માંગતા હો, 
  • તો પછી તેને લખો; લખીને, 
  • તે વસ્તુઓને યાદ રાખવામાં મદદ કરે છે. લખીને, 
  • આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ છે 
  • અને આ મગજને તીવ્ર બનાવે છે. 
  • આ માટે તમે ઇમેઇલ્સ લખવાનું પ્રારંભ કરી શકો છો, 
  • અથવા બ્લોગ પણ પ્રારંભ કરી શકો છો. 
  • આ તમારી યાદ કરવાની ક્ષમતામાં વધારો કરશે

5. સંગીત સાંભળો

  • સંશોધનનો દ્વારા સાબિત થયું  છે કે સંગીત દ્વારા યાદશક્તિને રિકોલ (પછીથી) કરી શકાય છે 
  • એને એ  યાદ રાખવાની ખૂબ જ સારી રીત છે. 
  • જોકે તમને ગીત સાંભળતી વખતે કંઇક યાદ આવે છે, તો પછીથી, તે સંગીત માનસિક રીતે વગાડીને, તમે તમારી યાદને પુનઃ યાદો માં લઈ જઈ ને યાદ કરી શકો છો.

6. તમારા મગજને ઉર્જા (શક્તિ )આપો

  • જેમ શરીરને કાર્ય કરવા માટે energyની જરૂર હોય છે, 
  • તેવી જ રીતે મગજને પણ મેમરીને શાર્પ કરવા માટે 
  • ઊર્જાની જરૂર હોય છે.
  • તમારા મગજમાં 50 થી 60 ટકા વજન આખું ચરબી હોય છે. 
  • મેમરી પાવર વધારવામાં ચરબી ખૂબ મદદગાર છે. 
  • તો આવી ચીજો ખાવાથી કે જેમાં ઘણી બધી મિશ્રિત ચરબી હોય છે, 
  • તમે વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રાખી શકો છો. 
  • લીલાં પાંદડાવાળા શાકભાજી શક્ય તેટલાં વધુ ખાવા જોઈએ.

7. વસ્તુઓ જુઓ અને સમજો

  • કેટલીકવાર આપણે વાંચેલી વાતોને યાદ રાખી શકતા નથી 
  • તે આપણે જોઈને યાદ કરી શકીએ છે. 
  •  એટલે કે ફોટોગ્રાફ્સ, ચાર્ટ્સ વગેરે. 
  • જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. 
  • જો તમને કંઇ યાદ નથી, 
  • તો પછી તમે તેના ધ્યાનમાં એક છબી કે ચિત્ર બનાવી શકો છો
  • અને તેને યાદ કરી શકો છો. 
  • તમે જાતે ચાર્ટ અથવા આકૃતિઓ પણ બનાવી શકો છો.

8. બીજાને શીખવો

  • આપણે જે યાદ રાખવું છે તે મોટેથી વાંચીને પણ 
  • આપણે તેને યાદ કરીએ છીએ. 
  • એ જ રીતે સંશોધન દર્શાવે છે કે
  • જયારે આપણે બીજાઓને શિખવીએ છીએ , ત્યારે 
  • તે પછી આ શિખવેલ વસ્તુ આપણા મગજમાં 
  • વધુ સારી રીતે યાદ આવે છે.
  • આનો અર્થ એ છે કે તમે અન્ય લોકોને શીખવીને 
  • તમારી મેમરીને વધારી શકો છો.

9. ક્રોસવર્ડ કોયડા, ગણિત ગમ્મત ,કાર્ડ્સ,જેવી રમતો રમો 

  • અધ્યયનોએ બતાવ્યું છે કે આ બંને બાબતો નિયમિત કરવાથી તમારું મગજ વધુ સક્રિય રહે છે. 
  • તેથી દૈનિક અખબાર પસંદ કરો અને તેની ક્રોસવર્ડ કોયડાઓ, 
  • ચતુરાઈઓ અને કાર્ડ રમતો રમો.
  • વૈદિક ગણિત ,કોયડા ઉકેલો 
  • મગજને કસરત થાય એવી રમતો રમો 

10. નાસ્તામાં સાત્વિક આહાર લો  

  • તાજા ફળો  એ આદર્શ નાસ્તો છે. ફાળોમાં વિટામિન મળી  છે  
  • જે ગ્લુકોઝ બર્ન કરે છે. 
  • આ સિવાય નાસ્તામાં લીલી શાકભાજી, ફળો વગેરે આ પણ લો. 
  • સ્વસ્થ નાસ્તો તમારા આખા દિવસની કામગીરીમાં સુધારો કરે છે.
  • જો તમે કેટલીક મહત્વપૂર્ણ માહિતીને યાદ કરવા માંગતા હો, 
  • તો પછી તેને લખો; લખીને, તે વસ્તુઓને યાદ રાખવામાં મદદ કરે છે.
  • લખીને, આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ છે અને આ મગજને તીવ્ર બનાવે છે. 
  • આ માટે તમે વારંવાર લખવાનો મહાવરો  પ્રારંભ કરી શકો છો, 
  • અથવા સ્મરણ કરો શકો છો. 
  • આ તમારી યાદ કરવાની ક્ષમતામાં વધારો કરશે.

https://www.baldevpari.com/

Posted in स्मरण शक्ति - Memory power

નબળી યાદશક્તિ માટે જવાબદાર છે અપૂરતી ઊંઘ


જોતમે ઇચ્છતા હો કે તમારી યાદશક્તિ સારી બને તો રાતની પૂરતી ઊંઘ લો.

તાજેતરમાં એક રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે તેને બરાબર યાદ રહેતું નથી. ઊંઘ અને યાદશક્તિનો સીધો સંબંધ છે.

તાજેતરમાં બોર્ડની એક્ઝામ નજીક છે ત્યારે દસમા ધોરણમાં ભણતી સોહા પંડિતના પપ્પા ચિંતામાં પડી ગયા, કારણ કે અઢળક મહેનત પછી પણ સ્કૂલમાંથી ફરિયાદ આવી કે સોહાનું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. સોહા એક સ્કૉલર છોકરી છે અને હોશિયાર પણ ઘણી, પરંતુ આ બોર્ડ આવ્યું ત્યારથી તેની મહેનતનું ફળ જાણે કે મળતું નહોતું. તેનાં માતા-પિતા એટલે વધુ ચિંતામાં હતાં, કેમ કે એવું બિલકુલ નહોતું કે સોહા ભણતી નહોતી કે મહેનત નહોતી કરતી. તો એવું શું હતું જેને લીધે તેને આમ થતું હતું? સોહા સાથે વાત કરી તો તેણે જવાબ આપ્યો કે પપ્પા, મને યાદ નથી રહેતું. ખબર નહીં કેમ. સોહાના પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેની સાથે વાત કરીને જે તારણ કાઢ્યું એ ઘણું જ વિચિત્ર હતું. સોહાને બોર્ડના ભણતર અને એના રિઝલ્ટને લઈને દસમામાં આવી ત્યારથી જ ખૂબ ટેન્શન હતું. એટલે તે રાત્રે સૂઈ શકતી નહોતી. જાગે ત્યારે વિચારો આવ્યા કરે અને એને રોકવા માટે સોહાએ રાત્રે ભણવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેને આ રાતનું ભણવાનું-વાંચવાનું ગમવા લાગ્યું અને તેણે પોતાનો ફિક્સ સમય કરી નાખ્યો. છેલ્લા જાન્યુઆરીથી તો તે આખી-આખી રાત જાગતી અને વાંચતી. સવારે ૩-૪ કલાક સૂવે અને પછી સ્કૂલથી આવીને થોડું સૂઈ જાય. આમ તેણે પોતાનું રૂટીન ગોઠવ્યું. ડૉક્ટરે કહ્યું કે સોહા ૬-૮ કલાકની રાતની ઊંઘ લેતી નથી એટલે તેની મેમરી નબળી બની ગઈ છે. તેનું રૂટીન તાત્કાલિક ફેરવવાની સૂચના આપવામાં આવી અને વાંચવાનો સમય સવારે કરવામાં આવ્યો.

મેમરી પર અસર

ઊંઘની અસર સીધી મેમરી પર થાય જ છે. આવું આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. જ્યારે રાત્રે બરાબર ઊંઘ ન થઈ હોય એના બીજા દિવસે મગજ એની મેળે નબળું થઈ ગયેલું લાગે છે. ધ્યાન રાખી શકાતું નથી, ચીડ ચડે છે, કોઈ ગાણિતિક કે લૉજિકલ વસ્તુ કરવાની હોય તો એ ટાસ્ક નૉર્મલ કરતાં અઘરા પડે છે, પ્લાનિંગ કરી નથી શકાતું વગેરે. આ પ્રકારના કૉãગ્નટિવ પ્રૉબ્લેમ નૉર્મલ છે. પરંતુ એની સાથે એની અસર મેમરી પર પણ પડે છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઊંઘ જ્યાં ઘટે ત્યાં એની જે સીધી પહેલી અસર અને ચિહ્નો દેખાય છે એ છે મગજ પર. ફક્ત એક દિવસની ઓછી ઊંઘ પણ અલર્ટનેસ, મેમરી, એકાગ્રતા જેવાં લક્ષણો પર અસર કરે છે અને જ્યારે લાંબા સમયથી આવું થતું હોય ત્યારે એ પ્રૉબ્લેમ લંબાઈ જાય છે. ફક્ત અપૂરતી ઊંઘ જ નહીં; રાતે પૂરી ન થનારી ઊંઘ, નબળી ક્વૉલિટીની ઊંઘ એટલે કે જેમને ગાઢ ઊંઘ આવતી ન હોય એવા લોકો, રાત્રે વારંવાર ઊઠતા લોકો વગેરેની મેમરી નબળી જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને મેમરી સંબંધિત પ્રૉબ્લેમ શરૂ થયા હોય તો તેમણે તેમની ઊંઘ અને ઊંઘ સંબંધિત તકલીફો પર ધ્યાન દેવું જરૂરી છે.

રિસર્ચ

તાજેતરમાં જર્નલ સાયન્સમાં છપાયેલા રિસર્ચ અનુસાર ઊંઘ દમ્યિાન મગજના કોષોને ફરીથી તૈયાર કરવામાં આવે છે શીખવા અને યાદ રાખવા માટે. ઉંદરો પર થયેલું આ રિસર્ચ જણાવે છે કે રાત્રે જ્યારે પ્રાણીઓ સૂઈ જાય છે ત્યારે તેની મેમરી સૉલિડ બને છે એટલે કે દિવસભરના બનાવો અને બીજી વસ્તુઓ અંકિત થઈ જાય છે. અમેરિકાની હોપકિન્સ યુનિવર્સિટીમાં થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે યાદશક્તિ પર એની અસર દેખાય છે. એટલું તો આપણે સમજ્યા કે ઊંઘ અને યાદશક્તિને એકબીજા સાથે સંબંધ છે. હવે આગળ જાણીએ કે આપના મગજમાં કઈ રીતે પ્રોસેસ થઈને આપણને યાદ રહે છે એટલે કે આ પ્રોસેસ શું છે અને એ પ્રોસેસ દરમ્યાન ઊંઘનું શું મહત્વ છે. સામાન્ય રીતે આપણને જે સમજાય છે એ મુજબ આપણને લાગે છે કે બનાવ બને છે અને એ મગજમાં છપાઈ જાય છે, પરંતુ આ પ્રોસેસ આટલી સરળ તો ન હોઈ શકે.

કઈ રીતે રહે છે યાદ?

આપણા મગજમાં એક ટેમ્પોરલ લોબ હોય છે, જેનો એક ભાગ હિપોકૅમ્પસ છે. આ હિપોકૅમ્પસ મગજની લાઇબ્રેરી છે, જ્યાં દરેક માહિતી સ્ટોર થાય છે. હવે ઉદાહરણ સમજીએ તો લાઇબ્રેરીમાં બુક કોણે લખી છે, કાલ્પનિક છે કે સત્યઘટના પર આધારિત છે વગેરે રેફરન્સ સાથે ગોઠવવામાં આવે છે; જેને કારણે આટલીબધી બુક્સમાંથી એક બુક શોધવી હોય તો સરળતાથી મળી રહે એમ આ હિપોકૅમ્પસમાં પણ કોઈ પણ યાદ તેના રેફરન્સ સાથે સ્ટોર થાય છે. એ બાબતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૉãગ્નટિવ અને બિહેવ્યરલ ન્યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘આ રેફરન્સ ઇãન્દ્રયના અનુભવ પરથી હોય છે; જેમ કે જોયેલી બાબત, સાંભળેલી બાબત, સૂંઘેલી બાબત કે સ્પર્શેલી બાબત. આપણે કોઈ પણ વસ્તુને એના જુદા-જુદા રેફરન્સથી યાદ રાખીએ છીએ; જેમ કે આપણે બગીચામાં ગયા ત્યાંની ગ્રીનરીનો અનુભવ આંખથી કર્યો, ફૂલોની સુગંધ નાકથી લીધી, કાનથી પક્ષીઓના અને બીજા અવાજો સાંભળ્યા. આ દરેક અનુભવ આપણે જુદી-જુદી ઇãન્દ્રય વડે કર્યો. અને એના અનુભવ મુજબ એ સ્ટોર થયું. જોકે એક જ ઇãન્દ્રય નહીં, અહીં અલગ-અલગ ઇãન્દ્રયો એકસાથે અનુભવ લેતી હોય છે અને એ અનુભવ એકસાથે જ સ્ટોર થાય છે. જેમ કે કોઈ એક ફિલ્મ જોઈ હોય તો એની યાદનું સ્ટોરેજ જોયેલી અને સાંભળેલી બાબત એમ બન્ને રીતે થાય છે. તેથી જ જ્યારે કોઈ-કોઈ હીરોની તસવીર જુઓ કે પછી જાણીતી ધૂન સાંભળો એમ બન્ને કન્ડિશનમાં તમને એ ફિલ્મ યાદ આવી જાય છે.’

ઊંઘનું મહત્વ

હિપોકૅમ્પસમાં જે રીતે બનાવો સ્ટોર થાય છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. મેમરીને કાયમી બનાવવાનું કામ ઊંઘ કરે છે અથવા તો કહીએ કે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે આ પ્રોસેસ થતી હોય છે. જ્યારે રાત્રે વ્યક્તિ સૂઈ જાય ત્યારે મગજ નિર્ણય લે છે કે એને કઈ બાબતને યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. એટલે કે કઈ બાબતને મહત્વ આપવું અને કઈ બાબતને ન આપવું. જેમ કે આપણને એ યાદ રહે છે કે આજે સવારે આપણે શેનો નાસ્તો કર્યો, પરંતુ ચાર દિવસ પહેલાં આપણે નાસ્તામાં શું ખાધું એ યાદ રહેતું નથી. પરંતુ એ કેવી રીતે નક્કી થાય કે શું યાદ રાખવું જરૂરી છે એ સમજાવતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘મેમરી માટે ઊંઘ અત્યંત એટલે જ જરૂરી છે, કારણ કે એ દરમ્યાન જ ટેમ્પરરી મેમરીને એનું મહત્વ છે કે નહીં એ સમજીને કાયમી બનાવવામાં આવે છે. સેન્સિસ અનુભવ લે છે અને મગજ સુધી પહોંચાડે છે, પરંતુ મગજ એને કાયમી ત્યારે જ બનાવશે જ્યારે એને ઊંઘ મળશે. આમ જો વ્યક્તિ ઊંઘે નહીં તો તેની મેમરી લૉન્ગ ટર્મ ન રહે. આથી જ છેલ્લા દિવસે રાત જાગીને કરેલી તૈયારી મોટા ભાગના વિદ્યાર્થીઓને કામ લગતી નથી.’

https://topgujaratiblog.wordpress.com/

Posted in स्मरण शक्ति - Memory power

બુદ્ધિ+યાદશક્તિ માટે વરદાન છે રસોડાના આ મસાલા, આ રીતે કરો સેવન


mind2

મગજ આપણા શરીરનો એ ભાગ છે જેના સંકેત વિના શરીરનું કોઈપણ અંગ કામ કરતું નથી, પરંતુ કેટલીકવાર વધતી ઉંમર, ખોટી આદતો, નશો અને જરૂરી પોષક તત્વોની કમીને કારણે ધીરે-ધીરે યાદશક્તિ નબળી થતી જાય છે. બુદ્ધિ ઘટટી જાય છે. પણ જો કેટલીક ખાવાની વસ્તુઓમાં ધ્યાન આપવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તે મગજ માટે ગુણકારી સાબિત થાય છે. જી હાં, જેથી આજે અમે તમને દરરોજ રસોડામાં ઉપયોગ થતાં એવા મસાલાઓ વિશે જણાવીશું જેનું સેવન તમારા મગજ માટે વરદાન સાબિત થાય છે. જે મગજ તે એકદમ તેજ બનાવે છે.

મગજને એકદમ તેજ બનાવતા મસાલાઓ વિશે…..

બહુ જ ગુણકારી છે હળદર

હળદર માત્ર ભોજનના સ્વાદ અને રંગને વધારે છે એવું નથી પરંતુ તેનું સેવન મગજને પણ સ્વસ્થ રાખે છે. હળદરમાં રહેલું રાસાયણિક કુરકુમીન મગજની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રિપેર કરવામાં મદદ કરે છે અને તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવા રોગો સામે રક્ષણ મળે છે. તમે કોઈપણ રીતે હળદરનું સેવન કરી શકો છો.

જીરૂં, લવિંગ અને તમાલપત્ર

મસાલા ભલે બીયા તરીકે હોય કે પછી પાઉડરના રૂપમાં હોય, તે સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે. આને સૂપ, બ્રેડ, શાકભાજીઓ અને સોસમાં પાઉડર તરીકે પ્રયોગમાં લઈ શકાય છે. લવિંગ મગજની શક્તિ વધારવામાં મદદ કરે છે અને ઓક્સીડેન્ટિવ સ્ટ્રેસને ઓછું કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે. તમાલપત્રનું થોડી માત્રામાં ઉપયોગ કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.

તુલસી

આ ખાસ છોડમાંથી મળનારા મિથેલોન મગજને થતાં નુકસાન સામે રણક્ષ આપે છે. તેમાં રહેલું શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હૃદય અને મગજમાં લોહીના પરિભ્રમણને સુધારે છે. સાથે જ તેમાંથી મળતાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી અલ્ઝાઈમર જેવા રોગોનો ખતરો દૂર થાય છે.

તજ

તજ માત્ર એક ગરમ મસાલો જ નથી પણ એક જડી બૂટ્ટી પણ છે. આ મગજને તેજ કરવા માટેની બેસ્ટ દવા છે. તેમાં રહેલાં તત્વ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જેથી તજનો નિયમિત ઉપયોગ કરવાથી ભુલવાની બીમારી છે તે દૂર થાય છે. રાતે સૂતી વખતે નિયમિત રીતે એક ચપટી તજનું પાઉડર મધ સાથે મિક્ષ કરીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને મગજ તેજ થાય છે.

જાયફળ

મગજને તેજ કરનારા મસાલાઓમાં જાયફળ પણ એક કારગર વસ્તુ છે. તેનું માઈરિસ્તસિન યૌગિક પણ મગજને તેજ બનાવે છે અને તેને બહુ તાકાત મળે છે. દૂધમાં ચપટી જાયફળ પાઉડર નાખીને પીવાથી મગજ તેજ બને છે. જે લોકોની તાસીર ગરમ હોય તેમણે ઓછી માત્રામાં જાયફળનો ઉપયોગ કરવો. આનું સેવન કરવાથી તમને ક્યારેય અલ્ઝાઈમર કે ભુલવાની બીમારી થશે નહી.

અજમાના પાન

અજમાના પાન ભોજનમાં સુગંધની સાથે સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે મગજ માટે ઔષધીનું કામ કરે છે. અજમો, ગિલોય, લવિંગ અને જટામાસી આ ચારેય વસ્તુઓનો ઉકાળો મગજના તાવમાં લાભકારી સાબિત થાય છે.

કાળા મરી

કાળા મરીનું સેવન સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા મરીમાંથી મળનારું પેપરિન નામનું રસાયણ બીટા ઈંડોરફિન્સનું સ્તર વધારે છે. આ શરીર અને મગજની કોશિકાઓને આરામ આપે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે આ રસાયણ જાદુની જેમ કામ કરે છે. જેથી જો તમે તમારા મગજને સ્વસ્થ રાખવા માગતા હોવ તો કાળા મરીનું સેવન અવશ્ય કરો.

Courtesy: Divya Bhaskar

Posted in स्मरण शक्ति - Memory power

યાદશક્તિ પર અસર કરતા પરિબળો


  1. આત્મવિશ્વાસ
  2. તીવ્ર ઈચ્છા
  3. શારીરિક તંદુરસ્તી
  4. માનસિક તંદુરસ્તી
  5. બુદ્ધિમત્તા આંક
  6. માહિતીના  પ્રકાર
  7. યાદ રાખવાની પદ્ધતિ
  8. જીવનનું ધ્યેય
  9. સામાજિક વાતાવરણ
  10. માન્યતાઓ
Posted in हिन्दू पतन

ગુજરાતના ભરૂચનું અતિ પ્રાચીન જલારામ બાપા મંદિરનું બોર્ડિંગ છે. આ મંદિર વેચાણ માટે છે.

આઘાત લાગ્યો?

આ સમગ્ર સત્ય છે.

જલારામમાં દર ગુરુવારે આ મંદિર (જલારામ બાપા મંદિર)માં સાંજની આરતી થતી હતી.

પછી એક દિવસ શૌકત અલીએ મંદિરની સામે જ એક ઘર ખરીદ્યું. તેણે આરતીનો વિરોધ શરૂ કર્યો. ધીમે ધીમે સોસાયટીના 28 ઘર મુસ્લિમોએ ખરીદ્યા અને હવે મંદિરમાં આરતી બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં મંદિર હવે વેચવા માટે પણ તૈયાર છે. આ કોઈ વાર્તા નથી પણ ભરૂચ વિશેનું એક કડવું સત્ય છે જે અમારા એક સુત્રે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભરૂચના કેટલાક ભાગોમાં 2019માં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વહીવટીતંત્ર સહિત કેટલાક લોકોએ તેમાં છુપાયેલી છટકબારીઓનો લાભ લીધો હતો અને કેટલાક વિસ્તારોની સમગ્ર વસ્તીને બદલી નાખી હતી. હવે સ્થિતિ એવી બની છે કે હિન્દુઓ માત્ર ભરૂચના સોની ફળિયો અને હાથીખાના વિસ્તારમાં જ રહી ગયા છે. હવે માંડ 20-25 હિન્દુ પરિવારો બચ્યા છે. અને તેઓએ પણ હવે તેમના મકાનો વેચીને વિસ્તાર છોડવાનો નિર્ણય લીધો છે.”

મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને ઓનલાઈન અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા દરમિયાનગીરી કરવા માંગ કરી હતી, પરંતુ ભરૂચનું વહીવટીતંત્ર મૌન છે.

અને હવે આ મંદિરમાં આરતી થાય છે તો આસપાસના સેંકડો મુસ્લિમો આવીને બળજબરીથી આરતી અટકાવે છે અને કહે છે કે અમારા ઇસ્લામમાં મંદિરની આરતી અને ઘંટડીનો અવાજ અમારા કાનમાં ના આવે. મંદિરમાં આરતી કરવામાં આવતી નથી.

ઈસ્લામમાં આરતીનો અવાજ તેમના કાનમાં ન પડવો જોઈએ. હિંદુઓના કાનમાં અઝાનનો અવાજ ચોક્કસપણે આવ્યો.

હિંદુઓનો વિરોધ કેવી રીતે કરવો તે જાણો, આવી પોસ્ટને બાજુમાંથી હટાવો
આપ તો અપના જીવન જી લોગે, પરંતુ તમારા બાળકો માટે એક દલદલ ઉભી ન થવા દો.

જીવંત રહેવા માટે, જીવંત દેખાવું જરૂરી છે.
સૌજન્ય પૂજારી શ્રી રામ મંદિર કન્હૈયા ટોલા

*ઓછામાં ઓછા પાંચ ગ્રુપ મોકલવાના રહેશે*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻 હિંદુઓ જાગે એ રીતે પોસ્ટ મુકો

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

परमात्मा हर जगह मौजूद है


एक प्रसिद्ध साधवी हुई हैं! जवानी में वह बहुत ही खूबसूरत थी।

एक बार चोर उसे उठाकर ले गए और एक वेश्या के कोठे पर ले जाकर उसे बेच दिया।

अब उसे वही कार्य करना था जो वहाँ की बाक़ी औरतें करती थी।

इस नए घर में पहली रात को उसके पास एक आदमी लाया गया। उसने तुरन्त बातचीत शुरू कर दी।

“आप जैसे भले आदमी को देखकर मेरा दिल बहुत खुश है” वह बोली।

आप सामने पड़ी कुर्सी पर बैठ जायें , मैं थोड़ी देर परमात्मा की याद में बैठ लूँ।

अगर आप चाहें तो आप भी परमात्मा की याद में बैठ जाएँ।

यह सुनकर उस नौजवान की हैरानी की कोई हद न रही। वह भी उस औरत के साथ धरती पर ही बैठ गया।

फिर वह उठी और बोली मुझे विश्वास है कि अगर मैं आपको याद दिला दूँ कि
एक दिन हम सबको मरना है तो आप बुरा नहीं मानोगे।

आप यह भी भली भाँति समझ लें की जो पाप करने का आपके मन में चाह है, वह आपको नर्क की आग में धकेल देगा।

अब आप स्वयं ही फैसला कर लें कि आप यह पाप करके नर्क की आग में कूदना चाहते हैं, या इससे बचना चाहते हैं?

यह सुनकर नौजवान हक्का बक्का रह गया।उसने संभलकर कहा,

ऐ पवित्र औरत! तुमने तो मेरी आँखे खोल दी, जो अभी तक पाप के भयंकर नतीजे की तरफ से बंद थी मै वचन देता हूँ कि फिर कभी कोठे की तरफ कदम नही बढ़ाऊंगा।

हर रोज नए आदमी उस औरत के पास भेजे जाते। पहले दिन आये नौजवान की तरह उन सबकी जिंदगी भी पलटती गयी।

उस कोठे के मालिक को बहुत हैरानी हुई की इतनी खूबसूरत और नौजवान औरत है और एक बार आया ग्राहक दोबारा उसके पास जाने के लिए नही आता।

जबकि लोग ऐसी सुन्दर लड़कियों के दीवाने होकर उसके इर्दगिर्द घूमते है।

यह राज जानने के लिए उसने एक रात अपनी पत्नी को ऐसी जगह छुपाकर बिठा दिया, जहां से वह उस औरत के कमरे के अंदर सब कुछ देख सकती थी।

वह यह जानना चाहता था की जब कोई आदमी उस औरत के पास भेजा जाता है तो वह उसके साथ कैसे पेश आती है?

उस रात उसने देखा कि जैसे ही ग्राहक ने अंदर कदम रखा, औरत उठकर खड़ी हो गई और बोली,आओ भले आदमी, आपका स्वागत है।
पाप के इस घर में मुझे हमेशा याद रहता है कि परमात्मा हर जगह मौजूद है।

वह सब कुछ देखता है और जो चाहे कर सकता है।आपका इस बारे में क्या ख्याल है ?

यह सुनकर वह आदमी हक्का बक्का रह गया
और उसे कुछ समझ न आया कि क्या करे क्या कहे ?
आखिर वह कुछ हिचकिचाते हुए बोला, हाँ पंडित और मौलवी भी कुछ ऐसा ही कहते हैं।

वह कहती चली गई, ‘यहाँ पाप से घिरे इस घर में, मैं कभी नही भूलती कि परमात्मा सब पाप देखता है और पूरा न्याय भी करता है।
वह हर इंसान को उसके पापों की सजा जरूर देता है। जो लोग यहाँ आकर पाप करते हैं, उसकी सजा पाते हैं।

उन्हें अनगिनत दुःख और मुसीबतें झेलनी पड़ती हैं।

मेरे भाई, हमें मनुष्य जन्म मिला है, भजन, बंदगी करने के लिए दुनिया के दुखों से हमेशा के लिए छुटकारा पाने के लिये, परमात्मा से मुलाकात करने के लिए, न की जानवरों से भी बदतर बनकर उसे बर्बाद करने के लिए।

पहले आये लोगों की तरह इस आदमी को भी उस औरत की बातों में छुपी सच्चाई का अहसास हो गया।

उसे जिंदगी में पहली बार महसूस हुआ की वह कितने घोर पाप करता रहा है और आज फिर करने जा रहा था।वह फूटफूट कर रोने लगा और औरत के पाव पर गिरकर क्षमा मांगने लगा।

औरत के शब्द इतने सहज, निष्कपट और दिल को छू लेने वाले थे कि उस कोठे के मालिक की पत्नी भी बाहर आकर अपने पापो का पश्चाताप करने लगी।

फिर उसने कहा ऐ पवित्र लड़की, तुम तो वास्तव में साधु हो। हमने कितना बड़ा पाप तुम पर लादना चाहा।

इसी वक्त इस पाप की दलदल से बाहर निकल जाओ। इस घटना ने उसकी अपनी जिंदगी को भी एक नया मोड़ दे दिया और उसने पाप की कमाई हमेशा के लिए छोड़ दी।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बच्चे का विकास


बच्चे का विकास💐💐

व्यक्ति महान कर्मों से बनता हैं और अच्छे कर्म, सद्गुणों के कारण पनपते हैं | अच्छे गुणों का विकास कभी एक दिन में नहीं होता | किसी भी महापुरुष के जीवन में उनकी परवरिश का विशेष योगदान होता हैं | सामान्यतः माता की सीख ही मनुष्य का सर्वांगिक विकास करती हैं |
इसी कथन पर आधारित एक कहानी आपके सामने प्रस्तुत हैं कि कैसे बाल्यकाल में हुई छोटी- छोटी घटनायें व्यक्ति के भविष्य का निर्माण कर जाती हैं |

एक महान व्यक्ति थे ईश्वर चन्द्र | उनके जीवन में उनकी माता का बहुत बड़ा योगदान था | जब वे छोटे थे तब उनके घर के पास एक व्यक्ति बहुत गंभीर हालत में पड़ा हुआ था | उसके पास ना खाने को पैसा था न ही अपने इलाज के लिए कुछ था | उस वक्त ईश्वर के पास उस गरीब की सहायता हेतु कुछ नहीं था | वे दौड़ कर अपनी माँ के पास गये लेकिन माँ के पास भी इलाज के लिए देने कुछ नहीं था | तब माँ ने अपने आभूषण निकाल कर पुत्र के हाथों में रखे और कहा बेटा इन्हें बेचकर उस रोगी की मदद करो | तब पुत्र ने कहा – माँ ये आभूषण तो तुम्हारी माँ ने दिए थे |ये तुम पर बहुत अच्छे भी लगते हैं और तुम्हे प्रिय भी हैं | तब ईश्वर की माँ ने उसे समझाया – यह आभूषण देह की शोभा बढ़ाते हैं लेकिन किसी जरुरतमंद के लिए किया गया कार्य, मन और आत्मा की शोभा बढ़ाता हैं | तू ये आभूषण ले जा एवम उस रोगी का उपचार कर | जब तू बड़ा होगा तब मुझे यह आभूषण बनवा देना |
कई सालो बाद, जब ईश्वर अपनी पहली कमाई लाया तब उसने अपने माँ को आभूषण बनवा कर दिए और कहा – माँ आज तेरा कर्ज पूरा हुआ |

तब माता ने कहा बेटा मेरा कर्ज जब पूरा होगा तब मुझे किसी जरुरतमंद के लिए आभूषण नहीं देने होंगे संसार के सभी लोग संपन्न होंगे | तब ईश्वर ने अपनी माँ को वचन दिया – माँ अब से मेरा पूरा जीवन जरुरत मंदों के लिए समर्पित होगा | तब से ही ईश्वर ने अपना सम्पूर्ण जीवन दीन- दुखियों के लिए समर्पित किया और उनके कष्ट कम करने में बिता दिया |

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“This is Keanu Reeves riding the subway. He was abandoned by his father at just 3-years-old and grew up with 3 different stepfathers. He is dyslexic and his dream of becoming a hockey player was shattered by a serious accident. His daughter died at birth. His wife died in a car accident, and his best friend, River Phoenix, died of an overdose. He also stayed by his sister’s side as she battled leukemia.

No bodyguards, no luxury houses. Keanu lives in an ordinary apartment and likes wandering around town and often seen riding a subway in NYC. When he was filming the movie “The Lake House,” he overheard the conversation of two costume assistants, one crying as he would lose his house if he did not pay $20,000 – On the same day, Keanu deposited the necessary amount in his bank account. In his career, he has donated large sums to hospitals including $75 million of his earnings from “The Matrix” to charities. In 1997 some paparazzi found him walking one morning in the company of a homeless man in Los Angeles, listening to him and sharing his life for a few hours.

In life, sometimes the ones most broken from inside are the ones most willing to help others. This man could buy everything, and instead every day he wakes up and chooses one thing that cannot be bought.”