Posted in सुभाषित - Subhasit

महाकवि भवभूति


महाकवि भवभूति :: एको रसः करुण एव ::लोकाराधन

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

भवभूति चिन्तक- कवि तो थे ही |,

भवभूति ही थे , जिन्होंने एक मौलिक बात कही थी कि >>

एको रसः करुण एव निमित्तभेदाद्भिन्न: पृथक पृथगिव श्रयते विवर्तान् ।

आवर्त बुदबुदतरंगमयान्विकारान्नंभो यथा सलिलमेव हि तत्समग्रम् ।।

रस कितने हैं और प्रधान रस कौन सा है ,इसे लेकर अनेक आचार्यों ने अनेक बातें कहीं किन्तु महाकवि भवभूति ने बडे स्पष्ट शब्दों में कहा कि जिस प्रकार आवर्त- भंवर, बुदबुद्, तरंग आदि में परिवर्तित जल, एक जल ही तो है ,उसी प्रकार रस तो केवल एक ही है और वह है >करुण , प्रकारान्तर से वह करुण ही भिन्न-भिन्न रूपों मे प्रकट होता है या यों कहें कि चित्त द्रवीभूत होता है और वह निमित्त भेद से भिन्न-भिन्न मनोविकारों में परिवर्तित हो जाता है ।

लोकाराधन

महाकवि भवभूति ने लोकाराधन को इतना महत्व दिया कि उत्तररामचरित मेँ राम से कहलाया कि लोकाराधन में यदि मेरा व्यक्तिगत स्नेह ,मित्रता या दया या स्वयं सीता भी बाधा बनती है तो सीता को भी त्यागने में मुझे संकोच नहीं होगा >>>

स्नेहं दयां च सख्यं च यदि वा जानकीमपि ।

आराधनाय लोकानां मुंचतो नास्ति मेँ व्यथा।

कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी

किन्तु भवभूति ने तिरस्कार भी बहुत सहा था ,जब उनकी अवज्ञा की गयी थी

तब उन्होंने कहा कि >>>

ये नाम केचिदिह न: प्रथयन्त्यवज्ञां , जानन्ति ते किमपि तान्प्रति नैष यत्न :।

उत्पत्स्यते मम तु कोपि समानधर्मा कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ।

~ [मालतीमाधव १-६]

वे तिरस्कार करने वाले कितना जानते हैं ?

किमपि !

ठीक है , मेरा लेखन उनके लिये नहीं है !

यह धरती बहुत बडी है , काल भी असीम है , कभी तो कोई मेरा समानधर्मा उत्पन्न होगा ,जो संवेदना से मेरी बात समझ सकेगा , जो मेरे विचार को आत्मसात कर सकेगा !

Posted in सुभाषित - Subhasit

महाकवी भवभूति की सदुक्ति सौन्दर्य..उत्तररामचरितम्…


महाकवी भवभूति की सदुक्ति सौन्दर्य..उत्तररामचरितम्…

भवभूति सदुक्ति

विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ॥

सर्वथा व्यवहर्तव्यं कुतो ह्यवचनीयता ।।
हमेशा व्यवहार बनाये रखना चाहिये..किसी से बातचित‌ न करना सही‌ नही है..

सर्वथा ऋषयो देवाश्च श्रेयो विधास्यन्ति।।
देवता व ऋषि हमेशा भला हि करते हैं….

किंत्वनुष्ठाननित्यत्वं स्वातन्त्र्यमपकर्षति।।
अनुष्ठान की नित्यता स्वतंत्रता में बाधक बन जाती है..

संतापकारिणो बन्धुजनविप्रयोगा भवन्ति।।
अपने लोगों का  बिछुडना दु:खदायक होता है…

लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ।।
लौकिक साधुजन..या सामान्य विद्वान..जो व्यक्ति होता है..उसकी वाणी हमेशा अर्थ का  अनुगमन करती है..किंतु सिद्ध ऋषिजन जो होते हैं स्वयं अर्थ उनकी वाणी का अनुसरण करता है..जब वे बोलते हैं तब अर्थ निर्धारित किये जाते हैं..

स्नेहं दयां च सौख्यं च यदि वा जानकीमपि ।
आराधनाय लोकस्य मुञ्चतो नास्ति मे व्यथा ॥ 
स्नेह दया मित्रता अथवा जानकी जब भी प्रजा‌ की  सेवा के‌ लिये मुझे छोड़ने पड़े तो मुझे कष्ट नही होगा..

उत्पत्तिपरिपूतायाः किमस्याः पावनान्तरैः ।
तीर्थोदकं च वह्निश्च नान्यतः शुद्धिमर्हतः ॥
जो जन्म से‌ हि पवित्र है..उसकी पवित्रता के लिये‌ अन्य भौतिक पदार्थों की  क्या आवश्यता है..जैसे तिर्थों काम जल व अग्नि स्वत: पवित्र हैं उसी तरह प्रिय‌ सीते! तुम हो..
 

जीवत्सु तातपादेषु नूतने दारसंग्रहे ।
मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥
पिता जीवित थे..हमारा विवाह भी नया नया हि हुआ था..माताओं को हमेशा हम लोगों‌ कि फिक्र रहती थी..अहो! अब हमारे वे दिन न रहे…

किमपि किमपि मन्दं मन्दमासक्तियोगात् अविरलितकपोलं जल्पतोरक्रमेण ।
अशिथिलपरिरम्भव्यापृतैकैकदोष्णो-
रविदितगतयामा रात्रिरेव व्यरंसीत् ॥

अथेदं रक्षोभिः कनकहरिणच्छद्मविधिना
तथा वृत्तं पापैर्व्यथयति यथा क्षालितमपि ।
जनस्थाने शून्ये विकलकरणैरार्यचरितै-
रपि ग्रावा रोदित्यपि दलति वज्रस्य हृदयम् ॥२
यही वह स्थल है जहाँ पर राक्षसराज रावण ने मायामय स्वर्णहरिण के सहारे सीताहरण जैसा पापकर्म किया था..वह अाज भी उसी तरह व्यग्र करता है जैसे हम तब हुये थे..उस स्थान पर सीता को न पाकर रामचन्द्र के अन्त:करण मैं जैसा दु:ख हुआ था..उनके उस दु:ख से पत्थर भी रोने लगे..बज्र सा हृदय भी पिघलने लगे..

अद्वैतं सुखदुःखयोरनुगतं सर्वास्ववस्थासु यद् ।
विश्रामो हृदयस्य यत्र जरसा यस्मिन्न हार्यो रसः ।
कालेनावरणात्ययात्परिणते यत्प्रेमसारे स्थितम् ।
भद्रं तस्य सुमानुषस्य कथमप्येकं हि तत्प्रार्थ्यते ॥

सतां केनापि कार्येण लोकस्याराधनं परम् ।
किसी भी प्रकार से लोक आराधना हि हमारा परम कर्तव्य है..

श्रितासि चन्दनभ्रान्त्या दुर्विपाकं विषद्रुमम् ॥
जिसका आसरा तुमने चन्दन की टहनी समझ के लिया है..वह विष की  वेल है…

महेश दुर्गापाल

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

ગતાનુગતિક


ગતાનુગતિક

किमन्ये पुण्यकर्माणः न धीमांश्चिन्तयेदिदम् ।
गतानुगतिकं लोकं विस्मृत्य सुकृती भवेत्।।


शशिपालनीतिशतकम्

શું અન્ય લોકો પુણ્યકર્મી છે? જ્ઞાનીઓએ આવી ચિંતા ન કરવી જોઈએ. ઘેટાંની દુનિયાને ભૂલીને, વ્યક્તિએ પોતે પુણ્યકર્મી બનવું જોઈએ.

એક દિવસ એક ગુરુજીએ તેમના કેટલાક વિદ્યાર્થીઓ સાથે જંગલમાં આશ્રમ બનાવીને રહેવાનું શરૂ કર્યું, ત્યારે એક દિવસ ક્યાંકથી એક બિલાડીનું બચ્ચું રસ્તો ભટકીને આશ્રમમાં આવ્યું. ગુરુજીએ તે ભૂખ્યા અને તરસ્યા બિલાડીના બચ્ચાને દૂધ અને રોટલી ખવડાવી. તે બચ્ચું એ જ આશ્રમમાં રહીને મોટું થવા લાગ્યું. પરંતુ તેના આવ્યા પછી ગુરુજીને એક સમસ્યા ઊભી થઈ કે જ્યારે તેઓ સાંજે ધ્યાન કરવા બેસતા ત્યારે તે બિલાડીનું બચ્ચું ક્યારેક આવીને તેમના ખોળામાં ચઢી જતું, તો ક્યારેક તેમના ખભા કે માથા પર બેસી જતું.

આથી ગુરુજીએ તેમના એક વિદ્યાર્થીને બોલાવીને કહ્યું, જુઓ, હું સાંજે જ્યારે ધ્યાન કરવા બેસું, તે પહેલાં તમે આ બચ્ચાને દૂરના ઝાડ સાથે બાંધી દો. ધીરે ધીરે આ વાતનો નિયમ બની ગયો છે કે ગુરુજીના ધ્યાન પર બેસતા પહેલા શિષ્યો એ બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બાંધવાનું શરૂ કરી દેવું. આ વાતને ગણો વખત વીતી ગયો. જયારે કૃતિ માંથી તત્વ વિચાર ચાલ્યો જાય છે ત્યારે આંધળી ગતાનુંગતીકતા આવી જાય છે.

બધા ગતાનુગતિક પ્રવૃત્તિ નાં છે શિકાર, એક સરખી ચાલ છે, ને ના બુદ્ધિનો તાલ છે.

ઉપર-ઉપરથી સરખા ને વિચારોમાં નોખા છે, જો ના સમજશે તો એનો વિનાશ છે

એક દિવસ જ્યારે ગુરુજીનું મૃત્યુ થયું ત્યારે તેમના એક પ્રિય વિદ્યાર્થીને ગાદી પર બેસાડવામાં આવ્યો. તે જ્યારે ધ્યાન કરવા બેઠો ત્યારે પણ તે પહેલાં ગતાનીગતિક બિલાડીનું બચ્ચું ઝાડ સાથે બાંધી દેવામાં આવતું. પછી એક દિવસ મોટી મુશ્કેલી આવી કે બિલાડી ઉમર થતાં મરી ગઈ. બધા શિષ્યો મળ્યા, બધાએ ચર્ચા કરી અને કહ્યું કે મોટા ગુરુજી જ્યાં સુધી બિલાડીને ઝાડ સાથે ન બાંધે ત્યાં સુધી ધ્યાન પર બેસતા નથી. તેથી નજીકના ગામડાઓમાંથી ગમે ત્યાંથી બિલાડી લઇ આવીએ.

સમાજને સ્થપાઇ ચૂકેલી વાસી પરંપરાઓમાં વધારે રસ હોય છે. સમાજ ગતાનુગતિક હોય છે. આવી જડતા સામે જે કોઈ શાણો આદમી ઊંચા પ્રકારનું સત્ય લઈને આવે તેમને કિંમત ચૂકવવી પડતી હોય છે

અંતે, ઘણી શોધખોળ પછી, એક બિલાડી મળી, ફરીથી ગુરુજી એક ઝાડ સાથે બાંધીને ધ્યાન માટે બેસતા થયા.

મારા પર વિશ્વાસ કરો, તે પછી કેટલી બિલાડીઓ મરી ગઈ તે ખબર નથી અને કેટલા ગુરુજી મૃત્યુ પામ્યા છે તે ખબર નથી. પરંતુ આજે પણ ગુરુજી જ્યાં સુધી બિલાડીને ઝાડ સાથે ન બાંધે ત્યાં સુધી ધ્યાન પર બેસતા નથી. તમે ક્યારેય તેમને પૂછો તો તેઓ કહે છે કે આ અમારી પરંપરા બની ગઈ છે. આપણા બધા જૂના ગુરુજીઓ પણ એવું જ કરતા રહ્યા, તેઓ બધા ખોટા ન હોઈ શકે. ગમે તે થાય, હવે આપણે બધા આપણી આ પરંપરાને છોડી શકતા નથી.

પરંપરા માંથી જયારે તત્વ વિચાર ચાલ્યો જાય છે ત્યારે નારિયેળ ના છોતરાનું પૂજન સારું થાય છે. હાલત નદીમાં એક એક મુઠ્ઠી રેતી નાખી પુલ બનાવવાની વિધિ સારું થાય છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મુંબઇમાં રહેતા ડો. ઉદય મોદી ભાયંદર વિસ્તારમાં એમનું આયુર્વેદીક દવાખાનું ચલાવે છે. એકદિવસ રાતે લગભગ 10 વાગ્યાની આસપાસ ડો. મોદી દવાખાનું બંધ કરવાની તૈયારીમાં હતા ત્યારે 82 વર્ષની ઉંમરના વૃધ્ધ દાદા દવા લેવા માટે આવ્યા. આમ તો આ દાદા એમના દવાખાને દવા લેવા માટે નિયમિત રીતે આવતા પરંતું આજે ડો. મોદી સાથે વાત કરતા કરતા દાદા રડી પડ્યા.

ડો.મોદીએ દાદાજી સાથે લંબાણપૂર્વક વાત કરી ત્યારે જાણવા મળ્યુ કે આ 82 વર્ષના દાદા અને એમના 78 વર્ષની ઉંમરના પત્નિ બંને એકલા જ રહે છે. એમને ત્રણ દિકરા છે પરંતું દિકરાઓ અલગ રહે છે. વૃધ્ધોની સેવા કરનાર બીજુ કોઇ જ નથી. દાદી લકવાગ્રસ્ત હતા અને દાદાજીને પગનો વા હતો એટલે ચાલી શકાતું નહી. દાદાજીએ વ્યથા ઠાલવતા કહ્યુ કે મારા પત્નિની હાલત એવી છે કે એ રસોઇ બનાવી શકે તેમ નથી અને બહારથી ટીફીન લાવવા માટે અમારી પાસે પુરતી બચત નથી.

ડો. મોદીને આ વાત હલબલાવી ગઇ. ઘરે જઇને એમણે એમના પત્નિ કલ્પનાબેનને આ વાત કરી. મોદી દંપતિએ એવું નક્કી કર્યુ કે આપણા ઘરેથી જ આપણે રોજ એમને ટીફીન મોકલાવીએ. બીજા દિવસથી જ આ ટીફીન સેવા શરુ થઇ ગઇ. ડો.મોદીના પત્નિએ વધારાની રસોઇ બનાવવામાં કંટાળો બતાવવાના બદલે ઉલટાનું એમ કહ્યુ કે આવા તો બીજા ઘણા વૃધ્ધો હશે જે એકલા રહેતા હશે અને શારીરીક અશક્તિને કારણે રસોઇ નહી બનાવી શકતા હોય અથવા આર્થિક સ્થિતીની કારણે બહારથી જમવાનું નહી મંગાવી શકતા હોય અને ભૂખ્યા રહેતા હશે. આપણે આવા બધા લોકો માટે ટીફીન સેવા શરુ કરીએ.

ડો. મોદીએ આવા એકલા રહેતા અને જમવાની વ્યવસ્થા ન થઇ શકે તેમ હોય એવા વૃધ્ધોને શોધવા માટેનું અભિયાન શરુ કરુ. 2008ના વર્ષમાં એમણે આવા 10 વૃધ્ધોને શોધી કાઢ્યા અને એમના ઘરે રોજે રોજ ટીફીન મોકલવાની સેવા શરુ કરી. 10 ટીફીનથી શરુ થયેલી આ સેવા આજે 8 વર્ષ બાદ 180 ટીફીન સુધી પહોંચી ગ ઇ છે. રસોઇ બનાવવા માટે અલગથી બે રસોડાઓ તૈયાર કર્યા છે અને બે રસોઇયા રાખીને રસોઇ બનાવવામાં આવે છે. એક રસોડા પર સામાન્ય રસોઇ બને અને બીજા રસોડા પર ડાયાબીટીસના દર્દીઓ માટેની રસોઇ બને. દર સોમવારે મીઠાઇ પણ જમાડવામાં આવે છે.

ડો.મોદીની આ સેવામાં ઘણા યુવાનો પણ જોડાયા છે અને આ યુવાનો રોજે રોજ દાદા-દાદીઓને ગરમા-ગરમ ટીફીન પહોંચાડે છે તેમજ એમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો.મોદી આ તમામ વૃધ્ધોને જે દવાઓ આપે છે એનો પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. છેલ્લા 8 વર્ષમાં એકપણ દિવસ એવો નથી ગયો કે દાદા-દાદીને ટીફીન ન મળ્યું હોય. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય છે એટલે મિત્રો અને દાતાઓ જે મદદ કરે તેમાંથી જ આ ટીફીન સેવા ચલાવે છે.

એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે ખુબ મોટી રકમ આપવાની ઓફર કરી પણ શરત એ મુકી કે આ ટીફીન સેવાની સાથે એમનું નામ જોડવામાં આવે. ડો. મોદીએ વિનમ્રતાપૂર્વક એમની ઓફરનો અસ્વિકાર કર્યો અને કહ્યુ કે જેમણે વૃધ્ધાવસ્થમાં મા-બાપની હદયથી સેવા કરી છે એવા શ્રવણનું નામ જ આ ટીફીન સેવા સાથે જોડાયેલું રહેશે.

આ ટીફીન સેવાનું નામ છે “શ્રવણ ટીફીન સેવા”

આજે સગા દિકરા-દિકરીઓ માતા-પિતાને સાચવવા માટે તૈયાર નથી એવા સમયમાં બીજાના માતા-પિતાની પોતાના માતા-પિતાની જેમ જ સેવા કરતા ડો.મોદી, એમના પત્નિ અને એમની સમગ્ર ટીમને નત મસ્તક વંદન. — feeling proud.

Nilesh Khatra

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक तालाब में एक मछली रहती थी और पास में ही एक बगुला..

मछली अपने तालाब की सबसे होशियार लड़की थी पढ़ने में तेज घर के सभी कामो में एकदम चतुर..

बगुले की उसपर काफी समय से नजर थी.. उसने एक दिन उससे बात करने की कोशिश की.. मछली ने अपने घर वालों से बताया तो घर वालों ने समझाया बेटा बगुले से दूर रहना खा लेगा तुम्हे.. लड़की बोली ठीक है… घर वाले भी इतना समझाकर सोचे हो गया हमारा कर्तव्य..

लेकिन बगुले को पता था कैसे फांसना है मछली को… उसकी ट्रेनिंग थी उसके पास.. उसने पढा था इन सबके बारे में.. वो जानबूझकर उसके आसपास घूमता.. कभी आम खाता कभी जामुन कभी अमरूद.. मछली सोचने लगी घर वाले तो बोलते हैं ये बगुले तो मछली कीड़े सब खाते हैं.. लेकिन ये तो नही खा रहा.. कुछ दिनों बाद बगुले ने मछली से फिर बात करने की कोशिश की.. इस बार मछली धीरे धीरे उससे बात करने लगी.. उसे घरवालों की तमाम बातें झूठी लगने लगी जो उसने बगुले के बारे में सुन रखी थी..
वो प्यार से उसे बगदुल कहने लगी..

कोई समझाता तो कहती मेरा वाला बगदुल वैसा नही है..

वो मछली नही खाता.. मेरे परिवार और मेरी इज्जत करता है.. स्मार्ट गोरा भी है.. मेरा बगदुल अलग है..
घरवालों को पता चला तो उन्होंने गुस्से में मछली को डांटा और कहा कि ऐसी गलती ना करे

लेकिन मछली तो पढ़ी लिखी और समझदार थी, उसे बड़े बुजुर्गो के अनुभव पर नही अपनी आंखो पर विश्वास था क्यूंकि उसका बगदुल तो वैसा ही था जैसा वो सोचती थी कहानी और फिल्मों को देखकर…

फिर एक दिन घरवालों के समझाने और डांटने पर उसने अपने परिवार वालो को पिछड़ा संकुचित और गंवार बोलकर बगदूल के साथ दूसरे तालाब में जाकर साथ रहने लगती है..

और फिर एक दिन बगुला उसे बिना नमक मिर्ची के ही खा जाता है…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઘણા ગ્રાહકો અહીં આવે છે,
પરંતુ માણસ ભાગ્યે જ આવે છે*

બનારસની એક પ્રખ્યાત દુકાનમાં લસ્સીનો ઓર્ડર આપીને અમે બધા મિત્રો આરામથી બેઠા હતા અને એકબીજાની ખેંચતા હતા અને મજાક કરતા હતા કે એક ૭૦-૭૫ વર્ષની વ્રુધ્ધ મહિલા મારી સામે હાથ લંબાવીને પૈસા માંગી રહી હતી.

તેની કમર નમેલી હતી, ચહેરાની કરચલીઓમાં ભૂખ તરતી હતી. આંખો અંદરની તરફ ડૂબી ગઈ હતી પણ તેજ હતી. એમને જોઈને મારા મનમાં શું આવ્યું એ ખબર ન પડી કે ખિસ્સામાંથી સિક્કા કાઢવા માટે મૂકેલો હાથ પાછો ખેંચીને મેં એમને પૂછ્યું.

દાદીમા લસ્સી પીસો?

દાદીને આનાથી ઓછી અને મારા મિત્રોને વધુ નવાઈ લાગી. કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો ૫ કે ૧૦ રૂપિયા જ આપ્યા હોત પણ લસ્સી ૪૦ રૂપિયામાં એક આવે છે. તેથી જ લસ્સી પીવરાવીને હું ગરીબ બની જાઉં અને પેલી વૃદ્ધ દાદી ધનવાન બનવાની તકો વધી જાય તેમ હતી.

દાદી અચકાતા સંમત થયા અને તેમના ધ્રૂજતા હાથે તેમણે પોતાની પાસે જમા કરાવેલા ૬-૭ રૂપિયા મારી તરફ લંબાવ્યા. મને કંઈ સમજાયું નહિ એટલે મેં તેમને પૂછ્યું,

આ શેના માટે છે?

બાબૂજી મારી લસ્સી ના ભેગા કરીને ચૂકવો!

તેમને જોઈને હું ભાવુક થઈ જ ગયો હતો, બાકી ની વાત તેમની સહજતા એ પુરી કરી.

અચાનક મારી આંખો મીંચી ગઈ અને ભરાયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી બનાવવા કહ્યું. તેમણે પૈસા પાછા મુઠ્ઠીમાં ભેળવીને નજીકમાં જમીન પર બેસી ગયા.

હવે મને મારી લાચારીનો અહેસાસ થયો કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો અને અન્ય ઘણા ગ્રાહકોને કારણે હું તેમને ખુરશી પર બેસવા માટે કહી ન શક્યો.

ડર હતો કે કોઈ અડચણ ન કરે. જો કોઈ તેમની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે વાંધો ઉઠાવશે તો? હું જે ખુરશી પર બેઠો હતો તે મને કાપી રહી હતી.

બધા મિત્રો અને વૃદ્ધ દાદીમાને હાથમાં કુલાડમા લસ્સી આપી ને હું દાદીમા પાસે મારા કુલાડને પકડીને જમીન પર બેસી ગયો કારણ કે હું આમ કરવા માટે સ્વતંત્ર હતો. આની સામે કોઈને વાંધો ન હતો. હા! મારા મિત્રોએ ક્ષણભર ઘુરકીને મારી સામે જોયું. પણ તે કંઈ બોલે તે પહેલા દુકાનના માલિકે આગળ વધીને દાદીને ઊંચકીને ખુરશી પર બેસાડ્યા અને મારી સામે હસીને હાથ જોડીને કહ્યું.

બેસો સર! ગ્રાહકો તો અહીં બહુ આવે છે, પણ માણસ ભાગ્યે જ આવે છે.

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

टीपू सुल्तान १७८२ में सत्ता में आया और १७९२ में लॉर्ड कॉर्न्वालिस , मराठा और हैदराबाद की संयुक्त सेना से पराजित हुआ। नतीजा- टीपू को उन्हें अपना आधा राज्य और अपने लड़के अंगेजो को सौंपने पड़े।

कहा जाता है जब ग़ुलाम क़ादिर ने मुग़लिया बादशाह शाह आलम की आँखे नोंच ली थी तब टीपू फूट फूट रोया था। टीपू सुल्तान ने बहुतेरी कोशिश करी अफ़ग़ानी जमान शाह दुर्रानी भारत पर हमला कर दे। लेकिन ऐसा हो ना सका। टीपू ने फिर ऑटमन सुल्तान से गुहार लगायी- काफिरों का सफ़ाया करने के लिए- लेकिन उनकी ख़ुद की पतलून फटी पड़ी थी- टीपू की मदद कहाँ से करते। ईरानी शाह से भी टीपू ने मदद माँगी लेकिन यहाँ से भी उसे सैंटा क्लाउस वाली बेल हासिल हुई।

१७९९ में फ़ाइनली टीपू अंग्रेज़ी सेना- लॉर्ड वेल्ज़्ली द्वारा मारा गया। सबसे कमाल की बात- जो आदमी अंगरेजो के सामने घुटने टेक दें- बाहरी विदेशी आक्रांतायों को हमले के लिए न्योता दे- उसे प्रथम स्वतंत्रता सेनानी लिखा पढ़ाया जाता है।