💐💐अंधविश्वास 💐💐
एक दिन एक गुरूजी अपने कुछ विद्यार्थी साथ जंगल में ही आश्रम बनाकर रहने लगे थें, फिर एक दिन कहीं से एक बिल्ली का बच्चा रास्ता भूलकर आश्रम में आ गया । गुरूजी ने उस भूखे प्यासे बिल्ली के बच्चे को दूध-रोटी खिलाया । वह बच्चा वहीं उसी आश्रम में रहकर पलने लगा। लेकिन उसके आने के बाद गुरूजी को एक परेशानी उत्त्पन हो गयी कि जब वे शाम को ध्यान करने बैठते तो वह बच्चा कभी आ कर उनकी गोद में चढ़ जाता, और कभी कन्धे या सिर पर बैठ जाता । तो गुरूजी ने अपने एक विद्यार्थी को बुलाकर कहा देखो मैं जब शाम को ध्यान पर बैठू, उससे पहले तुम इस बच्चे को दूर किसी पेड़ से बॉध आया करो। अब तो यह नियम हो गया, गुरूजी के ध्यान पर बैठने से पहले वह बिल्ली के बच्चे को पेड़ से बॉधा जाने लगा ।
एक दिन गुरूजी की मृत्यु हो जाती है तो उनका एक प्यारा काबिल विद्यार्थी को गद्दी पर बैठा दिया गया। वह भी जब ध्यान पर बैठता तो उससे पहले बिल्ली का बच्चा पेड़ पर बॉधा जाता । फिर एक दिन तो अनर्थ हो गया, बहुत बड़ी समस्या आ गयी कि बिल्ली ही मर गयी। सारे शिष्यों की बैठक हुयी, सबने विचार विमर्श करके कहा कि बड़े गुरूजी जब तक बिल्ली पेड़ से न बॉधी जाती थी, तब तक ध्यान पर नहीं बैठते थे। अत: पास के गॉवों से कहीं से भी एक बिल्ली लाना होगा | आखिरकार काफी ढॅूढने के बाद एक बिल्ली मिल गयी, जिसे पेड़ पर बॉधने के बाद गुरूजी ध्यान पर बैठते थे ।
विश्वास करे, उसके बाद जाने कितनी बिल्लियॉ मर चुकी थी और न जाने कितने गुरूजी मर चुके थे । लेकिन आज भी जब तक पेड़ से बिल्ली न बॉधी जाये, तब तक गुरूजी ध्यान पर नहीं बैठते हैं। कभी उनसे पूछो तो वो कहते हैं यह तो हमारी परम्परा बन गयी है। हमारे पुराने सब गुरुजी भी यही करते रहे, वे सब तो गलत नहीं हो सकते । कुछ भी हो जाये अब हम सब अपनी इस परम्परा को नहीं छोड़ सकते।
यह तो बात हुयी उन गुरूजी और उनके शिष्यों की। पर कहीं न कहीं हम सबने भी एक नहीं; बहुत ऐसी बिल्लियॉ पाल रखी होगी । कभी ध्यान दिया है की इन बिल्लियों पर ?बहुत वर्षो से हम सब भी ऐसे ही और कुछ अनजाने तथा कुछ चन्द मतलबी लोगो द्वारा निर्मित परम्पराओं के जाल में बंधे हुए हैं।
ज़रुरत हमे इस बात की है कि हम ऐसी परम्पराओं और गलतफमियों को अब और ना बढ़ने दें ,और अगली बार ऐसी किसी भी चीज पर विश्वास करने से पहले सोच लें की कहीं हम जाने – अनजाने में भी कोई अन्धविश्वास रुपी बिल्ली तो नहीं पाल रहे है |
Day: November 21, 2022
अंधविश्वास
💐💐अंधविश्वास 💐💐
एक दिन एक गुरूजी अपने कुछ विद्यार्थी साथ जंगल में ही आश्रम बनाकर रहने लगे थें, फिर एक दिन कहीं से एक बिल्ली का बच्चा रास्ता भूलकर आश्रम में आ गया । गुरूजी ने उस भूखे प्यासे बिल्ली के बच्चे को दूध-रोटी खिलाया । वह बच्चा वहीं उसी आश्रम में रहकर पलने लगा। लेकिन उसके आने के बाद गुरूजी को एक परेशानी उत्त्पन हो गयी कि जब वे शाम को ध्यान करने बैठते तो वह बच्चा कभी आ कर उनकी गोद में चढ़ जाता, और कभी कन्धे या सिर पर बैठ जाता । तो गुरूजी ने अपने एक विद्यार्थी को बुलाकर कहा देखो मैं जब शाम को ध्यान पर बैठू, उससे पहले तुम इस बच्चे को दूर किसी पेड़ से बॉध आया करो। अब तो यह नियम हो गया, गुरूजी के ध्यान पर बैठने से पहले वह बिल्ली के बच्चे को पेड़ से बॉधा जाने लगा ।
एक दिन गुरूजी की मृत्यु हो जाती है तो उनका एक प्यारा काबिल विद्यार्थी को गद्दी पर बैठा दिया गया। वह भी जब ध्यान पर बैठता तो उससे पहले बिल्ली का बच्चा पेड़ पर बॉधा जाता । फिर एक दिन तो अनर्थ हो गया, बहुत बड़ी समस्या आ गयी कि बिल्ली ही मर गयी। सारे शिष्यों की बैठक हुयी, सबने विचार विमर्श करके कहा कि बड़े गुरूजी जब तक बिल्ली पेड़ से न बॉधी जाती थी, तब तक ध्यान पर नहीं बैठते थे। अत: पास के गॉवों से कहीं से भी एक बिल्ली लाना होगा | आखिरकार काफी ढॅूढने के बाद एक बिल्ली मिल गयी, जिसे पेड़ पर बॉधने के बाद गुरूजी ध्यान पर बैठते थे ।
विश्वास करे, उसके बाद जाने कितनी बिल्लियॉ मर चुकी थी और न जाने कितने गुरूजी मर चुके थे । लेकिन आज भी जब तक पेड़ से बिल्ली न बॉधी जाये, तब तक गुरूजी ध्यान पर नहीं बैठते हैं। कभी उनसे पूछो तो वो कहते हैं यह तो हमारी परम्परा बन गयी है। हमारे पुराने सब गुरुजी भी यही करते रहे, वे सब तो गलत नहीं हो सकते । कुछ भी हो जाये अब हम सब अपनी इस परम्परा को नहीं छोड़ सकते।
यह तो बात हुयी उन गुरूजी और उनके शिष्यों की। पर कहीं न कहीं हम सबने भी एक नहीं; बहुत ऐसी बिल्लियॉ पाल रखी होगी । कभी ध्यान दिया है की इन बिल्लियों पर ?बहुत वर्षो से हम सब भी ऐसे ही और कुछ अनजाने तथा कुछ चन्द मतलबी लोगो द्वारा निर्मित परम्पराओं के जाल में बंधे हुए हैं।
ज़रुरत हमे इस बात की है कि हम ऐसी परम्पराओं और गलतफमियों को अब और ना बढ़ने दें ,और अगली बार ऐसी किसी भी चीज पर विश्वास करने से पहले सोच लें की कहीं हम जाने – अनजाने में भी कोई अन्धविश्वास रुपी बिल्ली तो नहीं पाल रहे है |
मित्रता की परिभाषा
💐💐मित्रता की परिभाषा💐💐
एक बेटे के अनेक मित्र थे, जिसका उसे बहुत घमंड था। उसके पिता का एक ही मित्र था, लेकिन था सच्चा।
एक दिन पिता ने बेटे को बोला कि तेरे बहुत सारे दोस्त हैं, उनमें से आज रात तेरे सबसे अच्छे दोस्त की परीक्षा लेते हैं।
बेटा सहर्ष तैयार हो गया। रात को 2 बजे दोनों, बेटे के सबसे घनिष्ठ मित्र के घर पहुंचे। बेटे ने दरवाजा खटखटाया, दरवाजा नहीं खुला, बार-बार दरवाजा ठोकने के बाद दोनों ने सुना कि अंदर से बेटे का दोस्त अपनी माताजी को कह रहा था कि माँ कह दे, मैं घर पर नहीं हूँ। यह सुनकर बेटा उदास हो गया, अतः निराश होकर दोनों घर लौट आए।
फिर पिता ने कहा कि बेटे, आज तुझे मेरे दोस्त से मिलवाता हूँ। दोनों रात के 2 बजे पिता के दोस्त के घर पहुंचे। पिता ने अपने मित्र को आवाज लगाई। उधर से जवाब आया कि ठहरना मित्र, दो मिनट में दरवाजा खोलता हूँ।
जब दरवाजा खुला तो पिता के दोस्त के एक हाथ में रुपये की थैली और दूसरे हाथ में तलवार थी। पिता ने पूछा, यह क्या है मित्र।
तब मित्र बोला… अगर मेरे मित्र ने दो बजे रात्रि को मेरा दरवाजा खटखटाया है, तो जरूर वह मुसीबत में होगा और अक्सर मुसीबत दो प्रकार की होती है, या तो रुपये पैसे की या किसी से विवाद हो गया हो। अगर तुम्हें रुपये की आवश्यकता हो तो ये रुपये की थैली ले जाओ और किसी से झगड़ा हो गया हो तो ये तलवार लेकर मैं तुम्हारें साथ चलता हूँ।
तब पिता की आँखे भर आई और उन्होंने अपने मित्र से कहा कि, मित्र मुझे किसी चीज की जरूरत नहीं, मैं तो बस मेरे बेटे को मित्रता की परिभाषा समझा रहा था। ऐसे मित्र न चुने जो खुदगर्ज हो और आपके काम पड़ने पर बहाने बनाने लगे!
शेख चिल्ली
बच्चो, तुमने मियाँ शेख चिलली का नाम सुना होगा। वही शेख चिल्ली जो अकल के पीछे लाठी लिए घूमते थे। उन्हीं का एक और कारनामा तुम्हें सुनाएँ। मियाँ शेख चिलली के भाई दूर किसी शहर में बसते थे। किसी ने शेख चिल्ली को बीमार होने की खबर दी तो उनकी खैरियत जानने के लिए शेख ने उन्हें खत लिखा। उस जमाने में डाकघर तो थे नहीं, लोग चिट्टियाँ गाँव के नाई के जरिये भिजवाया करते थे या कोई और नौकर चिट्ठी लेकर जाता था। लेकिन उन दिनों नाई उन्हें बीमार मिला। फसल कटाई का मौसम होने से कोई नौकर या मजदूर भी खाली नहीं था अतर मियाँ जी ने तय किया कि वह खुद ही चिट्ठी पहुँचाने जाएँगे। अगले दिन वह सुबह-सुबह चिट्ठी लेकर घर से निकल पड़े। दोपहर तक वह अपने भाई के घर पहुँचे और उन्हें चिट्ठी पकड़ाकर लौटने लगे। उनके भाई ने हैरानी से पूछा – अरे! चिल्ली भाई यह खत कैसा है? और तुम वापिस क्यों जा रहे हो? क्या मुझसे कोई नाराजगी है? भाई ने यह कहते हुए चिल्ली को गले से लगाना चाहा। पीछे हटते हुए चिल्ली बोले – भाई जान, ऐसा है कि मैंने आपको चिट्ठी लिखी थी। चिट्ठी ले जाने को नाई नहीं मिला तो उसकी बजाय मुझे ही चिट्ठी देने आना पढ़ा। भाई ने कहा – जब तुम आ ही गए हो तो दो-चार दिन ठहरो। शेख चिल्ली ने मुँह बनाते हुए कहा – आप भी अजीब इंसान हैं। समझते नहीं। यह समझिए कि मैं तो सिर्फ नाई का फर्ज निभा रहा हूँ। मुझे आना होता तो मैं चिट्ठी क्यों लिखता?
આત્મવિશ્વાસ
એક શહેરમાં એક વિશિષ્ટ હરિફાઇ રાખવામાં આવી. નગરની વચ્ચોવચ એક સરોવર હતુ એ સરોવરમાં અનેક સાપ રહેતા હતા અને બીજા ઝેરી જળચરો પણ હતા. હરિફાઇ એવી હતી કે બધા વિધ્નો પાર કરીને સરોવરની વચ્ચે ઉગેલા કમળના ફુલમાંથી એક ફુલ લાવવાનું હતું.
લોકો આ રસપ્રદ હરિફાઇ જોવા માટે એકઠા થયા પરંતુ કોઇ સરોવરમાં પડવા તૈયાર નહોતું. અચાનક એક યુવાને સરોવરમાં કુદકો માર્યો. સરોવરમાં પડતા જ એણે કિનારા તરફ ઉંચે જોયુ. અનેક લોકો ઉભા હતા અને આ યુવાનને સાબાસી આપતા હતા. તાળીઓના જોરદાર ગડગડાટથી બધા એના સાહસને વધાવી રહ્યા હતા. યુવાનમાં હિંમત આવી અને એ સરોવરના મધ્યભાગ તરફ આગળ વધ્યો.
થોડા સમયમાં એ બધી જ મુસિબતોનો સામનો કરતો કરતો કમળના ફુલ સુધી પહોંચી ગયો અને એક ફુલ લઇને પરત પણ આવી ગયો. લોકો ચિચિયારીઓ પાડીને આ સાહસવિરના શૌર્યને વધાવી રહ્યા હતા.
યુવાન કીનારા પર આવીને સીધો જ પોતાના મિત્રો ઉભા હતા ત્યાં ગયો અને હળવા અવાજે મિત્રો ને કહ્યુ , “ સાલાઓ , સાચુ બોલો તમારામાંથી મને કોણે ધક્કો માર્યો હતો? ”
આ વાત આપણે કદાચ ઘણીવખત એક જોક તરીકે સાંભળી છે પણ આ જોકની એક બીજી મજાની બાજુ પણ છે. પેલો યુવક કમળનું ફુલ લઇને પરત આવ્યો એનો મતલબ જ એ કે તેનામાં એ ક્ષમતા હતી જ પણ એને પોતાની જ જાત પર વિશ્વાસ નહોતો કે તે આ કામ કરી શકશે. જ્યારે મિત્રોએ ધક્કો માર્યો તો પોતાની એ ક્ષમતાનો પરિચય એણે બધાને કરાવ્યો એમ આપણે પણ સક્ષમ હોવા છતા કોઇ ધક્કો મારે એની રાહ જોઇને બેઠા છીએ.
આપણું પણ આવુજ કઈક છે…
દુખની પોટલી
પોતાને પડતા દુખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સુતા પહેલા ફરીયાદ કરી રહ્યો હતો કે પ્રભુ મને જ કેમ દુખો આપે છે મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.
એ રાત્રે સુતા પછી આ ભાઇને એક સ્વપ્ન આવ્યું. સ્વપનમાં એણે જોયુ કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુખોની પોટલી સાથે લઇને આવવાની સુચના મળી હતી આથી બધા પોતાની સાથે દુખોની પોટલી પણ લાવ્યા હતા.પરંતુ સ્વપ્નું જોઇ રહેલા આ માણસને આશ્વર્ય થયુ કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુખોની પોટલી હતી અને વળી બધાના દુખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્વર્ય ત્યારે થયુ જ્યારે એમણે મંદિરના પુજારી , મસ્જીદના મૌલવી , ચર્ચના પાદરી , ગામના સૌથી અમિર નગરશેઠ વગેરેને પણ પોતાની દુખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.
બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુખની પોટલી દિવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટીં પર પોતાના દુખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઇની પણ દુખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો બધાને પોતાના દુખની પોટલી બદલવાની છુટ છે.
સપનું જોઇ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં ! પણ તુંરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુખ છે એ મને ક્યાં ખબર છે ? મારી પોટલીમાં રહેલા દુખથી કમસેકમ હું પરિચિત તો છુ. અને મારા પોતાના દુખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહું ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે….લાંબું વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઇ પોતાના દુખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો……અને હા ! બાકીના બધા લોકોએ પણ એમ જ કર્યુ.
આપણે બીજાના હસતા ચહેરા જોઇને વધુ દુખી થઇએ છીએ પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે એ દેખાતો નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઇ નથી શકતા
ગલુડિયું
એક દુકાનની બહાર પાટિયું લગાડેલું હતું. ‘ અહિયાં ગલૂડીયા વેચતા મળશે .’
એક બાળકે દુકાનમાં પ્રવેશી પૂછ્યું,’ આ ગલૂડીયાની કિંમત શું હોય ?’
‘ 30 થી 50 ડોલર ‘.
બાળકે ખિસ્સામાં હાથ નાખી કહ્યું, ‘ ઓહ, મારી પાસે તો અઢી ડોલર જ છે, પણ મને ગલૂડીયા બતાવશો ?’
દુકાનદારે સ્મિત વેર્યું. ગલૂડીયાની સંભાળ રાખનાર મહિલા સાથે એને અંદર મોકલ્યો. છોકરો તો પાંચ, રૂ ના નાના ઢગલા જેવા ગલૂડિયાને દોડાદોડી કરતા જોઈ નાચી ઉઠ્યો, પણ તેમનું એક ગલૂડિયું લંગડાતું હતું. છોકરાએ પૂછ્યું ‘ આને શું થયું છે ?’
દુકાનદારે સમજાવ્યું કે આને અમે તેને પ્રાણીઓના ડોક્ટર પાસે લઇ ગયા હતા. તેને તપાસીને કહ્યું કે તેના થાપના હાડકા બરાબર નથી . તે હમેશા આમ જ લંગડાશે . છોકરો કહે, બસ મારે આજ ગલૂડિયું ખરીદવું છે. દુકાનદારે કહ્યું ‘ તું એની દયા ખાઈ રહ્યો છે, પણ જો તારે સાચે જ એ લેવું હોય તો હું તને મફત આપી દઈશ. ’ મફત શા માટે ?’
હું એની પૂરી કિંમત આપીશ. આ અઢી ડોલર અત્યારે અને દર અઠવાડિયે પચાસ – પચાસ સેન્ટ, પૂરી કિંમત ચૂકવ્યા પછી તેને લઇ જઈશ ..
દુકાનદાર કહેવા લાગ્યો ,’ પણ તું આવું લંગડું ગલૂડિયું શા માટે લે છે ? તે કદી બીજા ગલૂડીયા ની જેમ રમી, દોડી કે નાચી કૂદી નહી શકે..’
છોકરાએ દુકાનદારની આંખોમાં પરોવી અને પોતાના પેન્ટને ઊંચું ચડાવ્યું . તેનો ડાબો પગ નબળો અને વાંકો હતો અને તેના પર લોઢાના સળિયા વાળો લાંબો બૂટ તેને પહેર્યો હતો. તેને ધીરેથી કહ્યું , ‘ હું પણ રમી, દોડી કે કૂદી નથી શકતો.અમે બન્ને એકબીજાને સમજી શકીશું, અમને એકબીજાની જરૂર છે.
મનની વ્યથા
સરોવરના કિનારા પાસે એક નાનુ બાળક રમી રહ્યુ હતુ. થોડે દુર બેઠેલી એની માં આ બાળકને જોઇ રહી હતી. અચાનક એક મગર બહાર આવી, બાળક તો એની મસ્તીમાં રમી રહ્યુ હતું મગરે બાળકનો પગ પકડ્યો.
દુર બેઠેલી માં નું ધ્યાન જ હતું એણે કુદકો મારીને બાળકના હાથ પકડી લીધા. એક બાજુ મગર અને બીજી બાજું માં……પેલી સ્ત્રીએ પોતાની તમામ તાકાત લગાવીને બાળકને મગરના સકંજામાંથી મુક્ત કર્યું. પરંતું આ ખેંચતાણમાં પેલી સ્ત્રીના તિક્ષ્ણ નખ બાળકના હાથમાં લાગી જવાથી એના હાથમાંથી લોહી નીકળતું હતું. નાના બાળકને એ નહોતું સમજાતું કે એક માં મને કઇ રીતે લોહી-લુહાણ કરી શકે? મારી માને મારો જરા પણ વિચાર નહી આવ્યો હોય ?
બાળકની આંખમાં પ્રશ્ન વાંચી ગયેલી માતાએ કહ્યુ કે બેટા મને ખ્યાલ છે કે તું મારા પર ગુસ્સે છે, મારા મોટા નખથી તારા હાથની ચામડી ઉતરી ગઇ છે અને તને ખુબ પીડા થાય છે એ પણ હુ સમજી શકું છું. પણ બેટા તને કદાચ અત્યારે નહી સમજાય તું બહું નાનો છે હજુ . મારે તને બચાવવો હતો અને મારી પાસે આ માટે બીજો કોઇ વિકલ્પ જ નહોતો.
આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે ત્યારે આપણે પણ પરમાત્મા પ્રત્યે નારાજ થઇ જઇએ છીએ. આપણને એવું લાગે છે કે ભગવાન તે કંઇ આવા હોતા હશે જે મને આવું દુખ અને પીડા આપે છે? આપણું પણ પેલા નાના બાળક જેવું જ છે . હાથ પર પડેલા વિખોળીયાને યાદ કરીને રડ્યા કરીએ છીએ એ તો સાવ ભુલી જ જઇએ છીએ કે આ નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું
I want peace
ડો. અબ્દુલ કલામ સાહેબ એક વખત એક સન્યાસીને મળ્યા. બંને વચ્ચે વિવિધ મુદાઓ પર ખુબ વાતો ચાલી. સન્યાસી પણ સારા અભ્યાસુ હતા આથી ડો. કલામને વાતો કરવાની મજા આવી. સન્યાસીએ ડો. કલામને પુછ્યુ “ આપના કામમાં હું આપને કોઇ રીતે મદદ કરી શકુ ખરો ? મારી પાસે આપની કોઇ અપેક્ષા ખરી ?”
ડો. કલામે તરત જ જવાબ આપ્યો , “ હા, મને જે જોઇએ છે તે એક સન્યાસી તરીકે આપ જ આપી શકો તેમ છો.” સન્યાસીએ કહ્યુ “ બોલો, આપને શું જોઇએ છે?”
ડો. કલામે હાથ જોડીને કહ્યુ , “I WANT PEACE”
સન્યાસી હસવા લાગ્યા એટલે ડો. કલામે હસવાનું કારણ પુછ્યુ. સન્યાસીએ જવામમાં કહ્યુ, “ મિ. કલામ આ માત્ર તમારા એકની જ નહી મારા સહિત જગતના બધા લોકોની ઇચ્છા છે. તમે વ્યક્ત કરેલી ઇચ્છાને પૂરી કરવાનો ઉપાય પણ વ્યકત કરેલી ઇચ્છામાં જ છુપાયેલો છે.”
ડો. કલામ કહે “ મને કંઇ સમજાયુ નહી કે તમે શું કહેવા માંગો છો?”
સન્યાસીએ સ્પષ્ટતા કરતા કહ્યુ , “ I WANT PEACE એ જગતના બધા લોકોની ઇચ્છા છે હવે આ વાક્યમાંથી ‘I’ અને ‘ WANT’ દુર કરી દેવામાં આવે તો માત્ર ‘PEACE’ જ બાકી રહે છે. જીવનમાંથી પણ ‘ I ‘ અર્થાત ‘હું’ અને ‘ WANT ‘ અર્થાત ‘ અપેક્ષાઓ ’ ને ભુંસી નાખવામાં આવે તો કેવળ અને કેવળ ‘PEACE” અર્થાત ‘શાંતિ’ જ બાકી બચે છે.
અશાંતિનું કારણ માત્ર અહંકાર ને વધુ પડતી અપેક્ષાઓ જ છે. જો માણસ અહંકારશૂન્ય બનીને થોડી અપેક્ષાઓ ઓછી કરી શકે તો શાંતિ માટેના કોઇ પ્રયાસ કરવા જ નહી પડે. શાંતિની એને સહજ અનુભૂતિ થશે.
બોસ હંમેશા સાચો હોય છે
બોસ : એક પ્લેનમાં 50 ઇંટ છે. જો તેમાંથી તું એક બહાર ફેંકી દે તો કેટલી બચે ?
કર્મચારી : એકદમ સિમ્પલ, 49.
બોસ : હાથીને ફ્રીજમાં નાખવા ના ત્રણ સ્ટેપ કયા છે?
કર્મચારી : ફ્રીજ ખોલો. હાથીને ફ્રીજમાં નાખો. અને ફ્રીજને બંધ કરી દો.
બોસ : હરણ ને ફ્રીજમાં નાખવા માટેના કયા ચાર સ્ટેપ છે?
કર્મચારી : ફ્રીજ ખોલો. હાથીને બહાર કાઢો. હરણને અંદર નાખો અને ફ્રીજ બંધ કરી દો.
બોસ : અત્યારે સિંહ નો જન્મદિવસ છે. ત્યાં એક સિવાય દરેક પ્રાણીઓ પાર્ટીમાં ગયા છે. શા માટે?
કર્મચારી : કારણ કે હરણ ફ્રીજમાં છે.
બોસ: એક વૃધ્ધ મહિલા તે નદી કઇ રીતે પાર કરશે જેમાં ઘણા મગર છે?
કર્મચારી : તે પાર કરી જશે કારણ કે બધા મગર અત્યારે સિંહની બર્થડે પાર્ટીમાં છે.
બોસ: છેલ્લો સવાલ. અંતમાં વૃધ્ધ મહિલા તો પણ મરી જાય છે. શા માટે?
કર્મચારી : હમમ…મને લાગે છે તે ડૂબી ગઇ હશે…રરર…
બોસ : ના! તેના પર એરોપ્લેનામાંથી ફેંકાયેલી ઇંટ પડી હતી.. આ જ મુળ સમસ્યા છે, તમારુ ધ્યાન કામમાં હોતું જ નથી….હવે તું જઇ શકે છે.!
એનાથી કોઇ ફરક નથી પડતો કે તમે કેટલુ જાણો છો અથવા કેટલા તૈયાર છે. જો તમારા બોસે તમને કાઢી નાખવાનું નક્કી કરી નાખ્યુ હોય તો તમને નીકળ્યા સિવાય બીજો કોઈ છુટકો જ નથી.