Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

અંધકારથી પ્રકાશ તરફ


અંધકારથી પ્રકાશ તરફ

એક હતી માખી. એકદમ ગરીબ. સ્વભાવ એટલે ગંદી ચીજ ખુબ પસંદ આવે. એક વખત ગંદકીમાં પડેલો એક રૂપિયો જોયો. તલપાપડ થયેલું મન તેના પર બેસવા મજબુર થયું. તે સિક્કા પર બેસતા તેને ખુબ શ્રીમંત હોવાનો અહેસાસ થયો.

         પણ તેની ખુશી વધુ ટકી સકી નહિ. કારણ તેની સામે બીજી એક માખી સો રૂપિયાની નોટ પર બેઠી હતી. તેને પણ એ હદ સુધી જવાની લાલસા થઇ. ખુબ મહેનત કરી બીજી માખી સાથે સંઘર્ષ કરી તે સો રૂપિયાની નોટ પર બેઠી.

કામનાઓ અને ઉચાઇઓ નો કોઈ અંત નથી. સો થી પાંચસો ને પાંચસોથી તેની ઉપર. હજુ ઉપર ને આ બધું પાછુ અંતહીન.

ક્યારેક થોડું મેળવવા માટે કેટલું બધું છોડવું પડે છે.

ઉડતી ઉડતી ઉચાઈઓ ની મહાત્વાકાંક્ષા માં એક વખત ભાગવત કથા માં જઈ પહોચી. પ્રવચન ચાલતું હતું. મહારાજ बृहदारण्यकोपनिषद् નો 1.3.28 શ્લોક બોલતા હતા.

ॐ असतो मा सद्गमय।

तमसो मा ज्योतिर्गमय।

मृत्योर्मामृतं गमय ॥

ॐ शान्ति शान्ति शान्तिः ॥

મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ.

મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.

મને મૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાઓ

ધન ના ઢગલા પર બેસી કરેલું ગુમાન, બીજાનું વધારે ધન જોતા એ તૂટી જાય છે. અને વધારે ઐશ્વર્ય ની ઉચાઈઓ ને પામવાની અભિલાષા જાગે છે. અને આ બધું કરવા કરેલું કર્મ એ આત્મા ના માટે કાઈ કામ નથી આવતું.

         બસ માખી આ વિચારતા પોતાના અંધકાર માંથી છુટી દીવાના પ્રકાશ માં સમાઈ ગઈ.

માખી ને વિલીન થતા પહેલાં જ્ઞાન થઇ ગયું હતું. પૈસો ખરાબ ન હતો તેને પામવું પણ ખરાબ ન હતું. બસ એ ખરાબ રસ્તે થી આવ્યો એ ખરાબ હતું.

હે પ્રભુ તુ અમને નારાયણી લક્ષ્મી આપ.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

માતૃભક્ત પુત્ર


માતૃભક્ત પુત્ર

तत्रैव * गङ्गा यमुना त्रिवेणी गोदावरी सिन्धुसरस्वती च ।

सर्वाणि तीर्थानि वसन्ति तत्र यत्र प्रसूपादरजोऽभिषेकः ।।

ગંગાજમના, ત્રિવેણી, ગોદાવરી, સિન્ધુ, સરસ્વતી સર્વ તીર્થ ત્યાં વસે છે, જ્યાં માતાના ચરણની રજતનો અભિષેક થાય છે.

હો-લિન નામે જુવાન ચીનો એની મા ભેગો રહેતો હતો.એક રાતે એને ઘેર ચાર આવ્યો તેણે હો-લિનને ખુરસી સાથે જકઠીને બાંધ્યો. પછી તેણે ઘરમાંથી લઈ જવાની વસ્તુઓ મૂકવા સારુ ચોરસ કપડું ઘર વચ્ચે પાથર્યું. હા-લિનની મુખ્ય દાગીનાની પેટીમાંથી ચોરે એનું રેશમી પહેરણ કાઢયું તોયે એ કાંઇ ન ખોલ્યો. પછી ચોરે એનાં નવાં ચકમકતા પગરખાં લીધાં તો પણુ હો-લિન એક અક્ષરે ખોલ્યો નહિ. હો-લિતની પ્રિયતમ વસ્તુઓ એક પછી એક લઈને ચોર કપડાના પાથરણા ઉપર મૂકે છે, પણુ એ તો કાંઇ ખોલે કે ન ચાલે. જાણે તેની નજર સામે કાઈ થતું જ નથી.

પણ પછી ચોરે એક તાંબાની કડાઈ ઉપાડી, એટલે હો-લિનથી રહેવાણું નહિ, અને એ બોલ્યો, “ જીઓ, ભાઇ. ખીજી જે જોઇએ તે સુખેથી લઈ લો, પણુ સારો માણસ થઈને તે આ કડાઈ રહેવા દેજો એટલી મારી વિનંતી છે. કારણ કાલ સવારે મારી મા સારુ રાબ બનાવવા સારું કાઈ એક વાસણ તો જોઈએને? એ પણ તુ લઈ જાય ટો મારી માને હું રાબ કેવી રીતે બનાવી આપીશ?

ચોર તો આશ્રય ચકિત થઈ ગયો, કડાઈ એના હાથમાંથી સરી ગઈ તથા એણે વિચાર ક્યો, કે આવા માતૃભક્તને હું લુંતીશ તો મારા ભૂંડા ભોગ લાગશે. તેને તેના બાળપણ ની વાત યાદ આવી ગઈ. માં ન હોવાને કારણે સંસ્કાર ન  મળ્યા અને આડે રસ્તે ફંટાઈ ગયો.

“હે યુવાન” ચોર ખોલ્યો, “કડાઈ જ નહિ, પણ તમારી બધી ઘરવખરી હું રહેવા દઉં છું. એમ કહી હો-લિનનો બધો સામાન છોડી ચોર ચાલ્યો ગયો.

सर्वतीर्थमयी  माता  सर्वदेवमयः  पिता 
मातरं पितरं तस्मात्  सर्वयत्नेन पूजयेत् 

એક માણસ માટે, તેની માતા તમામ તીર્થસ્થાનોની જેમ પૂજનીય છે અને પિતા બધા દેવતાઓની જેમ આદરણીય છે. તેથી, તેમનું આદર કરવું અને સારી રીતે સેવા કરવી તે તેની અત્યંત ફરજ છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बैंक की वेल्थ मैनेजर मुझसे मिलने आई। बहुत पढ़ी लिखी, उसे इन्वेस्टमेंट की अच्छी जानकारी थी।

लंच पर बातों में मैंने पूछा की वो कहां पैसा निवेश करती है। उसने बताया कि बोनस के साथ उसका वार्षिक पैकेज करीब एक करोड़ रुपए का है। फिर बचत और निवेश के बारे में बताया। उसके ID card से मुझे पता था कि वो करीब पैंतीस साल की है। मैने परिवार के बारे में पूछा तो उसने कहा मम्मी पापा हैं। (यानि उसने अब तक शादी के बारे में नहीं सोचा था।)

काफी महत्वाकांक्षी और “कैरियर ओरिएंटेड” थी। शादी, पति, बच्चें उसके लिए प्रगति और आजादी में बाधा थे।

मैंने पूछा बैंक में रिटायरमेंट की उम्र क्या है? उसने कहा साठ साल। मैने कहा, साठ तक तो आप पच्चीस करोड़ और कमा लोगे। इन्वेस्टमेंट में होशियार हो तो पच्चीस के पचास करोड़ तो कर ही लोगे। चलो खर्चा भी अच्छा किया तो तीस चालीस करोड़ तो बच ही जायेगा।

फिर मैने पूछा, साठ साल की उम्र में चालीस करोड़ का क्या करोगी? अब उसकी चुप्पी शुरु हुई। मैने कहा, मम्मी पापा के साठ की उम्र से ज्यादा साथ रहने की संभावना कम है। फिर ना पति, ना बच्चें। आजादी तो पूरी होगी, पर खाना किसके साथ खाओगी?

उसने कहा कि अनाथ बच्चों और बड़ों के लिए NGO खोलेगी। मैने कहा कि अब दान ही करना है तो पच्चीस साल का जीवन इकट्ठा करने में बिताने का फायदा? चालीस करोड़ के साथ यदि अकेले ओल्ड एज या सीनियर होम में ही अंतिम समय निकालना है तो क्या ये तुम्हारा निवेश है?

वो झुंझला गई। उससे ये सवाल कभी किसने नहीं किया था।

ज्यादा पढ़ी लिखी और सफल लड़की अपनी जवानी को स्थाई मान लेती है। अनेक चापलूस लडकों को पति के बंधन से अच्छा समझती है। बच्चे बाधा और “जनसंख्या” बढ़ाने वाले दिखाई देते हैं। माता पिता की उपस्थिति को स्थाई मानती है। पुरूष को धन से बदले जा सकने को सत्य मानती है।

जाते हुए मैने उससे कहा, I don’t take investment advise from a person who accumulate money to become lonely. (मैं ऐसे निवेश सलाहकार के साथ काम नहीं करता जो अकेलापन खरीदने के लिए पैसा इकट्ठा करते हैं).

जो समय का सही निवेश नहीं जानते, वो कोई निवेश नहीं जानते।

लिंगभेद अस्वीकार….
सभी पर समान रूप से लागू…

महेश जानोदिया

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જાનવરોના ડૉક્ટર પાસે એક મહિલા આવી, એમની પાસે એક હાઈબ્રીડ કુતરો હતો. એ કહેવા લાગી : સર, મારા કુતરાને એક વિચિત્ર પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો છે. સાવ બેપરવાહ અને લાપરવાહ થઈ ગયો છે, કેટલુંય સ્વાદિષ્ટ ને પૌષ્ટિક ખવડાવું છું, કેટલોય ખ્યાલ રાખુ છું તો પણ મારી ઈજ્જત નથી. કરતો મારી પાસે બોલાવુ છું તો દૂર ચાલ્યો જાય છે. પ્લીઝ ડૉક્ટર, આનો કોઈ ઈલાજ કરો. હું તેની સાથે ખૂબ જ લાગણીઓથી જોડાયેલી છું. હું તેની આ ઉદાસીનતા અને બેપરવાહી સહન નથી કરી શકતી.

ડૉક્ટરે કુતરાને ધ્યાનથી જોયો, થોડી મિનિટ નિરીક્ષણ કરીને કહ્યું કે, આ કુતરાને એક રાત્રી માટે મારી પાસે રાખવો પડશે હું એમનું સંપૂર્ણ અવલોકન કરીને ઈલાજ કરીશ.

કચવાતા મને મહિલાએ હા પાડી અને કુતરાને ડૉક્ટર પાસે એ કૂતરને છોડીને જતી રહી.

ડૉક્ટરે એના આસિસ્ટન્ટને બોલાવીને કહ્યું કે, આ કુતરાને ભેંસો સાથે તબેલામાં બાંધી દો અને દર એક કલાકે માત્ર પાણી જ આપવું, હન્ટર અને લાતોથી કુતરાને પીટતા રહેવું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ તો જાટ હતો. આખી રાત કુતરા સાથે હન્ટર તથા લાતોથી ટ્રીટમેન્ટ ચાલુ જ રાખી.

બીજા દિવસે મહિલાએ આવીને પૂછ્યું : સર, મારા કુતરાનો ઈલાજ બરાબર થયો કે !?

ડૉક્ટર : હા. હું આશાવાદી છું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ જેવો કુતરાને લાવે છે કે કુતરો તુરત જ છલાંગ લગાવીને મહિલાની ગોદમાં બેસી જાય છે, પૂંછડી પટપટાવવા લાગે છે, મહિલાનું મ્હો અને ગાલ પણ ચાટવા લાગે છે !

મહિલાએ ડૉક્ટરને પૂછ્યું : સર, તમે એવો તે શું ઈલાજ કર્યો કે કુતરામાં અચાનક આટલો બધો બદલાવ આવી ગયો ??

ડૉક્ટરે કહ્યું : ખૂબ મોટા, એરકંડીશન રૂમમાં રહીને, રોજ અતિશય સ્વાદિષ્ટ ભોજન ખાઈ ખાઈને એ પોતાને માલિક સમજવા લાગ્યો હતો અને પોતાના માલિકની ઓળખ ભૂલી ગયો હતો. બસ, એનો એ વહેમ દૂર કરવા માટે શારીરિક અને માનસિક ટ્રીટમેન્ટની જરૂર હતી એ અમોએ ખૂબ સારી રીતે આપી.

રોહિત પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જાનવરોના ડૉક્ટર પાસે એક મહિલા આવી, એમની પાસે એક હાઈબ્રીડ કુતરો હતો. એ કહેવા લાગી : સર, મારા કુતરાને એક વિચિત્ર પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો છે. સાવ બેપરવાહ અને લાપરવાહ થઈ ગયો છે, કેટલુંય સ્વાદિષ્ટ ને પૌષ્ટિક ખવડાવું છું, કેટલોય ખ્યાલ રાખુ છું તો પણ મારી ઈજ્જત નથી. કરતો મારી પાસે બોલાવુ છું તો દૂર ચાલ્યો જાય છે. પ્લીઝ ડૉક્ટર, આનો કોઈ ઈલાજ કરો. હું તેની સાથે ખૂબ જ લાગણીઓથી જોડાયેલી છું. હું તેની આ ઉદાસીનતા અને બેપરવાહી સહન નથી કરી શકતી.

ડૉક્ટરે કુતરાને ધ્યાનથી જોયો, થોડી મિનિટ નિરીક્ષણ કરીને કહ્યું કે, આ કુતરાને એક રાત્રી માટે મારી પાસે રાખવો પડશે હું એમનું સંપૂર્ણ અવલોકન કરીને ઈલાજ કરીશ.

કચવાતા મને મહિલાએ હા પાડી અને કુતરાને ડૉક્ટર પાસે એ કૂતરને છોડીને જતી રહી.

ડૉક્ટરે એના આસિસ્ટન્ટને બોલાવીને કહ્યું કે, આ કુતરાને ભેંસો સાથે તબેલામાં બાંધી દો અને દર એક કલાકે માત્ર પાણી જ આપવું, હન્ટર અને લાતોથી કુતરાને પીટતા રહેવું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ તો જાટ હતો. આખી રાત કુતરા સાથે હન્ટર તથા લાતોથી ટ્રીટમેન્ટ ચાલુ જ રાખી.

બીજા દિવસે મહિલાએ આવીને પૂછ્યું : સર, મારા કુતરાનો ઈલાજ બરાબર થયો કે !?

ડૉક્ટર : હા. હું આશાવાદી છું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ જેવો કુતરાને લાવે છે કે કુતરો તુરત જ છલાંગ લગાવીને મહિલાની ગોદમાં બેસી જાય છે, પૂંછડી પટપટાવવા લાગે છે, મહિલાનું મ્હો અને ગાલ પણ ચાટવા લાગે છે !

મહિલાએ ડૉક્ટરને પૂછ્યું : સર, તમે એવો તે શું ઈલાજ કર્યો કે કુતરામાં અચાનક આટલો બધો બદલાવ આવી ગયો ??

ડૉક્ટરે કહ્યું : ખૂબ મોટા, એરકંડીશન રૂમમાં રહીને, રોજ અતિશય સ્વાદિષ્ટ ભોજન ખાઈ ખાઈને એ પોતાને માલિક સમજવા લાગ્યો હતો અને પોતાના માલિકની ઓળખ ભૂલી ગયો હતો. બસ, એનો એ વહેમ દૂર કરવા માટે શારીરિક અને માનસિક ટ્રીટમેન્ટની જરૂર હતી એ અમોએ ખૂબ સારી રીતે આપી.

_બસ આ જ ટ્રીટમેન્ટ દેશમાં લાગુ કરવાની જરૂર છે..
ભારત માતાને ગાળો દેવા વાળા, ભારતના ટુકડા કરવા વાળા, વાણી ને અભિવ્યક્તિ તેમજ આઝાદીનો દૂરોપયોગ કરી દેશના ટુકડા કરવાની માંગ ધરાવતા, સીમા સુરક્ષા દળના જવાનોને, સૈનિકોને, હોસ્પિટલના તમામ કર્મીઓને મારવા કે અપશબ્દો કહેવા વાળા અને દુશ્મનદેશને ઝિંદાબાદ કહેવા વાળાઓ સાથે આવી જ સરભરા કરવામાં આવે તો દેશની અંદરનો, આંતરીક છુપો આતંકવાદ અને નક્સલવાદ દૂર થઈ જાય ને અસહિષ્ણુઓ સીધા થઈ જાય.