वृक्षारोपण के विषय में महत्वपूर्ण जानकारियां
. *श्रुतम्-244*
*पुराणों व हिन्दू धर्मग्रंथों में उल्लेखित पर्यावरण ज्ञान*
👉 10 कुॅंओं के बराबर एक बावड़ी, 10 बावड़ियों के बराबर एक तालाब, 10 तालाब के बराबर 1 पुत्र एवं 10 पुत्रों के बराबर एक वृक्ष है। ( मत्स्य पुराण )
👉 जीवन में लगाए गए वृक्ष अगले जन्म में संतान के रूप में प्राप्त होते हैं। (विष्णु धर्मसूत्र 19/4)
👉 जो व्यक्ति पीपल अथवा नीम अथवा बरगद का एक, चिंचिड़ी (इमली) के 10, कपित्थ अथवा बिल्व अथवा ऑंवले के तीन और आम के पांच पेड़ लगाता है, वह *सब पापों से मुक्त हो जाता है। ( भविष्य पुराण)
👉 पौधारोपण करने वाले व्यक्ति की सभी मनोकामनाएं पूर्ण होती है।
👉 शास्त्रों के अनुसार पीपल का पेड़ लगाने से संतान लाभ होता है।
👉 अशोक वृक्ष लगाने से शोक नहीं होता है।
👉 पाकड़ का वृक्ष लगाने से उत्तम ज्ञान प्राप्त होता है।
👉 बिल्वपत्र का वृक्ष लगाने से व्यक्ति दीर्घायु होता है।
👉 वट वृक्ष लगाने से मोक्ष मिलता है।
👉 आम वृक्ष लगाने से कामना सिद्ध होती है।
👉 कदम्ब का वृक्षारोपण करने से विपुल लक्ष्मी की प्राप्त होती है।
प्राचीन भारतीय चिकित्सा- पद्धति के अनुसार पृथ्वी पर ऐसी कोई भी वनस्पति नहीं है, जो औषधि ना हो।
स्कंद पुराण में एक सुंदर श्लोक है-
अश्वत्थमेकम् पिचुमन्दमेकम्
न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।
कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।
अश्वत्थः = पीपल (100% कार्बन डाइऑक्साइड सोखता है)
पिचुमन्दः = नीम (80% कार्बन डाइऑक्साइड सोखता है)
न्यग्रोधः = वटवृक्ष(80% कार्बन डाइऑक्साइड सोखता है)
चिञ्चिणी = इमली (80% कार्बन डाइऑक्साइड सोखता है)
कपित्थः = कविट (80% कार्बन डाइऑक्साइड सोखता है)
बिल्वः = बेल (85% कार्बन डाइऑक्साइड सोखता है)
आमलकः = आँवला (74% कार्बन डाइऑक्साइड सोखता है)
आम्रः = आम (70% कार्बन डाइऑक्साइड सोखता है)
(उप्ति = पौधा लगाना)
अर्थात्- जो कोई इन वृक्षों के पौधों का रोपण करेगा, उनकी देखभाल करेगा उसे नरक के दर्शन नही करना पड़ेंगे।
इस सीख का अनुसरण न करने के कारण हमें आज इस परिस्थिति के स्वरूप में नरक के दर्शन हो रहे हैं।
अभी भी कुछ बिगड़ा नही है, हम अभी भी अपनी गलती सुधार सकते हैं।
औऱ
गुलमोहर, निलगिरी- जैसे वृक्ष अपने देश के पर्यावरण के लिए घातक हैं।
पश्चिमी देशों का अंधानुकरण कर हम ने अपना बड़ा नुकसान कर लिया है।
पीपल, बड और नीम जैसे वृक्ष रोपना बंद होने से सूखे की समस्या बढ़ रही है
ये सारे वृक्ष वातावरण में ऑक्सीजन की मात्रा बढ़ाते है साथ ही धरती के तापमान को भी कम करते है।
हमने इन वृक्षों के पूजने की परंपरा को अन्धविश्वास मानकर फटाफट संस्कृति के चक्कर में इन वृक्षों से दूरी बनाकर यूकेलिप्टस (नीलगिरी) के वृक्ष सड़क के दोनों ओर लगाने की शुरूआत की। यूकेलिप्टस झट से बढ़ते है लेकिन ये वृक्ष दलदली जमीन को सुखाने के लिए लगाए जाते हैं। इन वृक्षों से धरती का जलस्तर घट जाता है। विगत ४० वर्षों में नीलगिरी के वृक्षों को बहुतायात में लगा कर पर्यावरण की हानि की गई है।
शास्त्रों में पीपल को वृक्षों का राजा कहा गया है।
मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच।
पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते।।
भावार्थ-जिस वृक्ष की जड़ में ब्रह्मा जी तने पर श्री हरि विष्णु जी एवं शाखाओं पर देव आदि देव महादेव भगवान शंकर जी का निवास है और उस वृक्ष के पत्ते पत्ते पर सभी देवताओं का वास है ऐसे वृक्षों के राजा पीपल को नमस्कार है।।
आगामी वर्षों में प्रत्येक ५०० मीटर के अंतर पर यदि एक एक पीपल, बड़ , नीम आदि का वृक्षारोपण किया जाएगा, तभी अपना भारत देश प्रदूषणमुक्त होगा।
घरों में तुलसी के पौधे लगाना होंगे।
हम अपने संगठित प्रयासों से ही अपने “भारत” को नैसर्गिक आपदा से बचा सकते है।
भविष्य में भरपूर मात्रा में नैसर्गिक ऑक्सीजन मिले इसके लिए आज से ही अभियान आरंभ करने की आवश्यकता है।
आइए हम पीपल, बड़, बेल, नीम, आंवला एवं आम आदि वृक्षों को लगाकर आने वाली पीढ़ी को निरोगी एवं “सुजलां सुफलां पर्यावरण” देने का प्रयत्न करें।
🌳🌳🙏🙏
Day: June 10, 2022
જેઠ સુદ અગિયારસ,
જેને ભીમ એકાદશી અને निर्जला एकादशी ના નામે ઓળખવામાં આવે છે.
કહેવાય છે કે, મહાભારતની કથાનું એક પાત્ર ભીમ, જેને ભૂખ જબરી લાગતી એ ઘણું ખાતો આથી એને वृकोदर નામ અપાયેલ.
वृक નો સંસ્કૃતમાં અર્થ…
શિકારને ચૌતરફથી ઘેરીને, છીનવીને, ઝપટ મારીને ખાતું પ્રાણી…
જેમાં વરૂ, કૂતરૂ અને શિયાળનો સમાવેશ થાય છે.
…આવી તીવ્ર જઠરાગ્નિ વાળી વ્યક્તિને વૃકોદર કહેવામાં આવે છે એટલે કે એના પેટ માં वृकः નામે અગ્નિ રહેલ હોય છે.
પૌરાણિક કથાનક અનુસાર, કોઇ વખતે પાંડુપુત્રોને વ્યાસજી એ અગિયારસના વ્રત ઉપવાસમાં અન્નનો ત્યાગ કરીને, ભૂખ્યા રહી જે તપ થાય છે, એનું માહાત્મ્ય સમજાવ્યું…. એ વખતે ભૂખને સહન ના કરી શકનાર ભીમ, મુંઝાયો અને ત્યારે એની મુંઝવણ દૂર કરવાં સંવત્સરના મધ્યમાં આવતી એક એકાદશીએ નિર્જલ… પાણી પણ પીધા વિના વ્રત-તપ-ઉપવાસ કરાય તો વર્ષની સર્વ એકાદશીનું શુભ ફલ મળી જાય એવું કહેવામાં આવ્યું.
શ્રીકૃષ્ણાવતાર સમયે સંવત્સર-વર્ષની શરૂઆત માગસર મહિનાથી થતી હતી, આથી જેઠ મહિનાની સુદ અગિયારસ બરાબર મધ્યમાં આવે છે.
આથી એ વખતમાં નિર્જલ રહીને ભીમે એકાદશીનું વ્રત કર્યુ હતું તે પછીથી… નિર્જલા એકાદશી અથવા ભીમ અગિયારસ તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ…
જયેષ્ઠ માસની શુક્લ પક્ષની અગિયારસે,
રૈભ્ય મુનીના આરાધ્ય દેવ શ્રી હરિના हृषिकेश સ્વરૂપ નું પુજન અર્ચન કરાય છે…
देवदेव हृषीकेश संसारार्णवतारक ! ।
जलकुम्भप्रदानेन यास्यामि परमाङ्गतिमिति ॥
जलकुंभ અર્પણ કરવાની સાથે સાથે आम्रफल- કેરીનું અર્ધ્ય પણ અપાય છે.
અત્યારે ગ્રીષ્મનો ઉત્તરાર્ધ ૠતુકાળ ચાલે છે. જેમાં વાયુનો સંચય થાય છે, વાયુ પોતાના ગુણકર્મથી પ્રકુપીત ના થાય એ માટે આહારમાં મધુર અમ્લ કષાય રસ વાળા ફળોનો ઉપયોગ કરાય છે.
આ અગિયારસ સાથે કેરીનું મહાત્મ્ય વર્ણવેલ છે.
ગુજરાતીમાં કેરી શબ્દ આંબાના ફળ માટે છે.
આંબાના ફળનો આકાર પ્રાચીન કાળમાં બાવડા પર ધારણ કરતાં બાજુબંધ એટલે કે એક ઘરેણાં केयूर ના જેવો છે, આથી ગુજરાતીમાં કેયૂરનું કેરી થઇ ગયું અને आम्र નું આંબો.
આમ્ર શબ્દ …આ વૃક્ષના પંચાગ અમ્લ એટલે કે ખાટાં હોવાને કારણે પડેલ છે.
જેઠ માસમાં ગરમીથી આમ્રફલ એટલે કે, કેરી કુદરતી રીતે પક્વ થઇને અમ્લમાંથી મધુર બનતાં સ્વાદિષ્ટ થાય છે. આથી જેઠ સુદ અગિયારસથી શ્રી હરિના ચરણે ફળોનો રાજા પકવ કેરી ધરીને પ્રસાદ રૂપે આરોગાય છે.
આરોગ્ય ની દ્રષ્ટિએ કેરીનું પોષણમુલ્ય ઘણું વધારે છે અને આ ગ્રીષ્મ માં બળ આપનાર પણ છે. કેરી નો રસ આયુર્વેદ દ્રષ્ટિકોણ થી बल्य, गुरु, वातहर, सरः, बृहण છે. પણ વધુ ખાવાથી અરૂચી (अहृद) પેદા કરે છે અને કફ પણ વધારે છે.
પાકી કેરીમાં કાર્બોદિત અને પ્રોટીન ઉપરાંત ફેટ પણ છે. વિટામીન A અને C ની સાથે વિટામીન B ગ્રુપ ના નિકોટીનીક એસીડ અને રીબોફલેવીન પણ છે.
કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંશોધનમાં કેરીની ગોટલી વિટામીન B-12 નો ઉત્તમ સ્ત્રોત છે એવું સાબિત થયેલ છે.
આયુર્વેદિય મત પ્રમાણે કુદરતી રીતે પાકેલી કેરી મધુરઅમ્લકષાય રસ સાથે શીતવીર્ય ધરાવે છે. પચવામાં થોડી ગુરુ છે.
આમ્રવૃક્ષના બધા જ અંગો ઓષધીય ઉપયોગીતા દર્શાવેલ છે. જાણીને આશ્ચર્ય થાય કે કેરીની ગોટલી માંથી નીકળતા તેલના ગુણો निघंटु रत्नाकर માં દર્શાવેલ છે. જે મુખરોગ અને મોઢાંની દુર્ગંધ દૂર કરવાં પ્રયોજાતુ હતુ.
લોકમાન્યતા છે કે, વધુ કેરી ખાવાથી ખાસ કરીને બાળકોની ત્વચા પર ગડગુમંડ જેવાં વિકારો થાય છે. આ ૠતુમાં આવા ચર્મ વિકાર પર આંબાના પાન થી ઉકાળેલા પાણીથી સ્નાન કરવું અને વિકાર ગ્રસ્ત ભાગ પર આંબાનો ગુંદર ને ગેરૂ અને મધમાં મિક્સ કરીને બાહ્ય લેપ કરવો.
કેરીનો રસ ખાધા પછી પાણી પીવું બેસ્વાદ લાગે છે; એટલે કે પ્રકૃતિનો આદેશ પણ છે કે કેરી રસ ખાધા-પીધા પછી વધુ પાણી પીવું શ્રેયકર નથી.
આથી કદાચ જેઠ સુદ અગિયારસના માહાત્મ્યમાં કેરીરસના ભોજન પછી, નિર્જલ – વૃત્તિ સ્વાસ્થયરક્ષા હેતુથી પણ ઉમેરાયું હશે.
જેઠ સુદ અગિયારસ પછી આદ્રા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે છે આથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ક્રમશઃ વધે છે જેથી ભેજ ગરમીથી क्लेद ઉત્પન્ન થાય છે… કેરી પણ આ વાતાવરણ ના ફેરફારથી પચપચી જાય છે અને અંદર કૃમિ-કિડા જોવાં મળે છે.. જેના કારણે એની સ્વાદ ગંધ વિકૃત થાય છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી, જો કે મૂળ તો સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી આદ્રા બેસયા પછી કેરી ખાવી વર્જય ગણાય છે…
કુદરતી રીતે પક્વ થયેલ કેરી ખાવાનો સમય જેઠ સુદી અગિયારસથી થાય છે. આમ્રરસ ભોજન પછી અત્યાધિક પાણી ના પીવા નો નિયમ રાખીએ…
હું કેરીજીવી છું, મારૂ પ્રિયફળ કેરી છે, કેટલીક ખણખોદ કેરી ની પ્રચલિત પ્રજાતિ વિશે કરેલ છે એનો પણ આસ્વાદ લઈએ…
ગુજરાતી પ્રજામાં ખૂબ જ પ્રિય કેરી કેસર છે એના ગરમાં રેષા નથી હોતાં પાતળી ગોટલી અને કટકા કરી મિક્ષ્ચર ગ્રાઇન્ડરથી રસ કાઢવાની સુવિધા ધરાવે છે…
કેરીની સિઝનની શરૂઆતમાં ગીર-તલાલા પંથકની જુનાગઢી કેસરનો દબદબો હોય છે.ફોટો ઇમેજ માં જુનાગઢી કેસર બતાવેલ છે એનો છેડો ઉપસેલો હોય છે.પાકી કેસરકેરીની બાહ્ય છાલ તો લીલી હોય છે પણ અંદર નો ગર- ફળમજ્જા રંગે કેસરી અને સ્વાદે મીઠો હોય છે.
પંદરેક દિવસ સિઝનનો લાભ લીધા પછી…જેઠ મહિનાની શરુઆતમાં મોટા ફળ સાથેની ખાટી-મીઠી કચ્છની કેસર બજારમાં જોવા મળે છે. કચ્છની કેસર બુઠાં છેડાની હોય છે, સાપેક્ષે સ્વાદ માં થોડીક નબળી પડે છે બાકી કદ અને રંગે તો રૂપાળી જ હોય છે.
સિઝનના અંતમાં બનારસી લંગડો પ્રજાતિની કેરી…
આ કેરીમાં વરસાદ પડયા પછી પણ અન્ય જાતોની કેરીની જેમ અણગમતો સ્વાદ અને ગંધ આવતો નથી. આ જ પ્રજાતીની કેરી ગુજરાતમાં વલસાડથી આવે છે.
મહુવાની જમાદાર કેરી ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ના સમયની કેસર અને લંગડાની હાઇબ્રીડ પ્રજાતી છે.
દેશી નાની અને હાથથી ઘોળીને ચૂસવાં વાળી કેરીઓ આજે જોવાં મળતી નથી એનો ખટમધુરો સ્વાદ સ્વપ્નું બની ગયો છે, એની સામે આજે બજારમાં હાફુસ-તોતાકેરીને શો પીસ તરીકે ગોઠવી તથા કેરીના કહેવાતા રંગ, રૂપ, સ્વાદ વિનાની સફેદા-બદામકેરી માં કૃત્રિમ એસેન્સ, રંગ નાંખીને ગ્લાસમાં કેરીનો રસ વેચાણ પણ થાય છે.
જેઠ સુદ અગિયારસે…. વધુ પડતી આદ્રતાથી શરીરમાં ક્લેદ ઉત્પન્ન ના થાય એ માટે નિર્જલ તો નહી પણ જલ નો વધુ પ્રયોગ ના કરવો સાથે સાથે જળ એજ જીવન છે… જળ નો વિવેક સભર ઉપયોગ, સંગ્રહ અને દાન કરવાનો સંકલ્પ પ્રકૃતિ સાથે માનવજીવન ને સમૃદ્ધ કરે છે…
ડો ભાવેશ મોંઢ
સાતમઆઠમના તહેવારો હતાં.શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા.સંતાનનુંકાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાં જ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વ્રુક્ષ બની ગયું. શહેરમાં બેંકની લોન લઈને દવાખાનું કર્યું હતું.સુકેતુ એમડી મેડીસીન હતો અને નેહલ ગાયનેકોલોજીસ્ટ. સ્વભાવ અને હથરોટીને કારણે બને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતી હાંસલ કરી લીધી હતી. ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ગયાં હતાં. આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતાં.
બનેની સમાન ખાસિયતો હતી. બને ને બીજા ડોકટરો સાથે સમુહમાં જવાનું ફાવતું નહિ.પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું. વારફરતી બને ગાડી ડ્રાઈવ કરી લેતાં હતા.ગુરુવારે બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. તૈયારીમાં તો ખાસ કશું નહોતું બસ કપડાં, જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઇ લીધો હતો. વરસાદ આ વરસે ઠીક ઠીક પ્રમાણમાં પડ્યો હતો એટલે જ બને એ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી. સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો. એ ભણતો ત્યારથી જએણે ઇન્દોર વિષે ઘણું સાંભળ્યું હતું. ત્યાં રાતે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે. વળી દિવસે એક જગ્યાએ ખાવાની છપ્પન દુકાનો હતી. ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું!!
શુક્રવારે સવારથી જ વરસાદ શરુ હતો. અને બને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા. વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી. સારા વરસાદને કારણે રોડની બને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી. દોઢસો કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી. ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું. સાથેસાથે બને જણા ભરૂચની પ્રખ્યાત હાજમા શીંગ ખાઈ રહ્યા હતા. વરસાદમાં શીંગ ખાવાનો એક અદભૂત લ્હાવો હોય છે. બને નવયુવાન ડોકટર દંપતી ખુશમિજાજ મુડમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા.
https://www.facebook.com/kitaabkehtihai
મધ્યપ્રદેશની બોર્ડર હવે ચાલીશકિમીદૂરબતાવતી હતી. એક નાનકડું શહેર આવ્યું. અને અચાનક જ વરસાદ વધી ગયો. નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડમાંડ કાઢી. તેઓ બને જેમ જલદી બને તેમ મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા. આગળ હવે બને બાજુઓ ઘેઘુર વ્રુક્ષોથી છવાયેલી હતી. વરસાદ સતત વધતો જતો હતો. રસ્તો પણ હવે ચડાવ વાળો અને ઉતરાણ વાળો હતો. ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી. વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું. આજુબાજુનીકંદરાઓમાંમોરલા બેવડ વળી વળીનેગહેંકતા હતા. ચારેક કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું. બને એ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પીને આગળ વધવું. ગાડીને પણ સહેજ પોરો થઇ જાય બાકી બપોરનું ભોજન તો બે વાગ્યે મળે તો પણ ચાલશે.. આમેય રોજ તેઓ બપોરના બે વાગ્યે જ જમવા પામતા હતા. એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઉભી રાખી અને બને જણા ત્યાં ઉતર્યા. ઘર ખાસ કોઈ મોટું નહોતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી હતી બીજા બે ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. બેકુતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલપહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો.
“ છે કોઈ દુકાનમાં?” જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વરસનું છોકરું તેડ્યું હતું. તેને જોઇને સુકેતુ એ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતાં એ લીધા અને કહ્યું.
“ બે સ્પેશ્યલ ચા બનાવોને બહેન!! ઝડપ કરજો હો!! અમારેદૂર જવાનું છે” સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરુ જ હતો. આજુબાજુનાડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતનાનજારાને જોઈ રહ્યા હતાં. લગભગ દસ મિનીટ પસાર થઇ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતાં નહિ!! સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી.
“ ચા ઉકળે છે.. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું.સાહેબ થોડી વાર જ લાગશે.. બેસો તમે હમણા જ ચા આપું છું” કહીને એ વળી પાછી અંદર અદ્રશ્ય થઇ ગઈ!! નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી.વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં બે મેલાઘેલા કપ હતાં. એમાં ગરમાગરમ ચા હતી. કપ જોઇને જ સુકેતુનો મુડ ખરાબ થઇ ગયો. પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને બેય કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો!!
https://www.facebook.com/kitaabkehtihai
“ તુલસી અને આદુના સ્વાદ વાળી અદભૂત ચા બની હતી. મેલા ઘેલાકપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચુકવવા સુકેતુ દુકાન પાસે ગયો. અને સોની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી.
“ વિસ રૂપિયા છુટ્ટા આપોને મારી પાસે છુટ્ટા નથી” સુકેતુ એ બીજા વીસ રૂપિયા છુટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યાં. સુકેતુ બોલ્યો.
“ બેવેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઇ લો”
“ વેફર્સના પૈસા જ લીધા છે.. ચાના પૈસા નથી લીધા” પેલી સ્ત્રી બોલી.
“કેમ ચા ના પૈસા નથી લીધા”??? સુકેતુએ નવાઈથી પૂછ્યું.
“ ચા અમે વેચતા નથી.. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે નો લઈએને“ પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અનેસુકેતુ એકદમ પથ્થરનું પુતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.
“ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો?? આટલામાં દૂધ ક્યાંથી મળશે??”
“તે એક દિવસ દૂધ નહિ મળે તો છોકરો કાઈ મરી નહિ જાય!! આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈને નજીકના શેરમાંથી દૂધ લઇ આવે..પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જાશે એટલે કાલ સવારે એ દૂધ લઇ આવશે. આતો તમે માંગી ચા એટલે બનાવી દીધી” પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કાઈ બોલી ન શકી. છેલ્લેસુકેતુ બોલ્યો!!
“ અમે ડોકટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા? ”
https://www.facebook.com/kitaabkehtihai
“ એ અંદર છે આવો” સ્ત્રી બોલી અને બને ડોકટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઇ ગઈ હતી. ચુલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી.જેમાં તેમના માટે આદુ અને તુલસી વાળી ચા બની હતી. એક ભાંગલાતૂટલાં ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એદર્દીના માથે હાથ ફેરવ્યો!! આખું માથું અને શરીર ધગી રહ્યું હતું. પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઇ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુદર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો.
“બહેન આ ટેબ્લેટસ થી કદાચ તાવ નહિ ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ તું અહી બેસ આ બહેન પાસે” કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અર્ધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો.સાથેદુધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શનઆપ્યાં અને બોટલ શરુ કરી. દુધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડોકટરની સામે હાથ જોડ્યા!! પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ ને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી.અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર!! વરસાદ રોકાઈ ગયો હતો.થોડીવાર પછી નેહલ બોલી.
“આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો બે કપ ચા પીને ધરાઈ ગઈ છું.”
“મને પણ ભૂખ નથી. આવી ચા જીંદગીમાં ક્યારેય પીધી નથી” સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી.
ત્રણ દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યાં હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઉભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડા લાવ્યા હતા. સાથે દુધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઇ ગયો હતો. બને ખુબજ ભાવુક થઇ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એક વાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં.
સોમવારે દવાખાનું ખોલ્યું અને કેઈસ લખવા વાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઇ લઈશ.
અને પછી સુકેતુ અને નેહલે સેવા શરુ કરી દીધી. ગરીબ અને જરુરીયામંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા!! થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ.ડોકટર એશોશિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું.
“ કેમ મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઇ જવું છે?? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોકટરને હલકા દેખાડવા માટે છે. આ આપણા સંગઠનનાં નિયમ વિરુદ્ધ છે” સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોકટરશર્માના અંતરમાં કોતરાઈ ગયું.સુકેતુ એ કહેલું.
“ જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું.મેડીકલમાં પણ કોલેજ પ્રથમ હતો. પણ તે દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ!! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે!! હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડમેડાલીસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે!! હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ હું ઉણો ઉતરું?? ક્યારેય નહિ હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહિ!! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પુરેપુરો ખીલી જશે” અને ડોકટરશર્માને આ ડોકટર દંપતી પર આજે ખુબ જ ગર્વ થયો.
અત્યારે ઘણી બધી હોડ ચાલે છે. કોઈનેપછાડવાની તો કોઈને જડમુળથી ટાળી દેવાની હોડ!! પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે તેજ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે.
લેખક:- મુકેશ સોજીત્રા
{ કથા બીજ અકીલ કાગડા તરફથી સાભાર }
वो बड़े इत्मीनान से गुरु के सामने खड़ा था। गुरु अपनी पारखी नजर से उसका परीक्षण कर रहे थे। नौ दस साल का छोकरा। बच्चा ही समझो। उसे बाया हाथ नहीं था। किसी बैल से लड़ाई में टूट गया था।
“तुझे क्या चाहिए मुझसे?” गुरु ने उस बच्चे से पूछा।
उस बच्चे ने गला साफ किया। हिम्मत जुटाई और कहा, ” मुझे आप से कुश्ती सीखनी है।
एक हाथ नहीं और कुश्ती लड़नी है ? अजीब बात है।
” क्यू ?”
“स्कूल में बाकी लड़के सताते है मुझे और मेरी बहन को। टुंडा कहते है मुझे। हर किसी की दया की नजर ने मेरा जीना हराम कर दिया है गुरुजी। मुझे अपनी हिम्मत पे जीना है। किसी की दया नहीं चाहिए। मुझे खुद की और मेरे परिवार की रक्षा करती आनी चाहिए।”
“ठीक बात। पर अब मै बूढ़ा हो चुका हूं और किसी को नहीं सिखाता। तुझे किसने भेजा मेरे पास?”
“कई शिक्षकों के पास गया मै। कोई भी मुझे सिखाने तैयार नहीं। एक बड़े शिक्षक ने आपका नाम बताया। तुझे वो ही सीखा सकते है क्यों की उनके पास वक्त ही वक्त है और कोई सीखने वाला भी नहीं है ऐसा बोले वो मुझे।”
वो गुरूर से भरा जवाब किसने दिया होगा ये उस्ताद समझ गए। ऐसे अहंकारी लोगो की वजह से ही खल प्रवृत्ति के लोग इस खेल में आ गए ये बात उस्ताद जानते थे।
“ठीक है। कल सुबह पौ फटने से पहले अखाड़े में पहुंच जा। मुझ से सीखना आसान नहीं है ये पहले है बोल देता हूं। कुश्ती ये एक जानलेवा खेल है। इसका इस्तेमाल अपनी रक्षा के लिए करना। मै जो सिखाऊ उसपर पूरा भरोसा रखना। और इस खेल का नशा चढ़ जाता है आदमी को। तो सिर ठंडा रखना। समझा?”
“जी उस्ताद। समझ गया। आपकी हर बात का पालन करूंगा। मुझे आपका चेला बना लीजिए।” मन की मुराद पूरी हो जाने के आंसू उस बच्चे की आंखो में छलक गए। उसने गुरु के पांव छू कर आशीष लिया।
” अपने एक ही चेले को सिखाना उस्ताद ने शुरू किया। मिट्टी रोंदी, मुगदुल से धूल झटकायी और इस एक हाथ के बच्चे को कैसे विद्या देनी है इसका सोचते सोचते उस्ताद की आंख लग गई।
एक ही दांव उस्ताद ने उसे सिखाया और रोज़ उसकी ही तालीम बच्चे से करवाते रहे। छह महीने तक रोज बस एक ही दाव। एक दिन चेले ने उस्ताद के जन्मदिन पर पांव दबाते हुए हौले से बात को छेड़ा।
“गुरुजी, छह महीने बीत गए, इस दांव की बारीकियां अच्छे से समझ गया हूं और कुछ नए दांव पेंच भी सिखाइए ना। “
उस्ताद वहा से उठ के चल दिए। बच्चा परेशान हो गया कि गुरु को उसने नाराज़ कर दिया।
फिर उस्ताद के बात पर भरोसा कर के वो सीखते रहा। उसने कभी नहीं पूछा कि और कुछ सीखना है।
गांव में कुश्ती की प्रतियोगिता आयोजित की गई। बड़े बड़े इनाम थे उसमे। हरेक अखाड़े के चुने हुए पहलवान प्रतियोगिता में शिरकत करने आए। उस्ताद ने चेले को बुलाया। “कल सुबह बैल जोत के रख गाड़ी को। पास के गांव जाना है। सुबह कुश्ती लड़नी है तुझे।”
पहली दो कुश्ती इस बिना हाथ के बच्चे ने यूं जीत लिए। जिस घोड़े के आखरी आने की उम्मीद हो और वो रेस जीत जाए तो रंग उतरता है वैसा सारे विरोधी उस्तादों का मुंह उतर गया। देखने वाले अचरज में पड़ गए। बिना हाथ का बच्चा कुश्ती में जीत ही कैसे सकता है? कौन सिखाया इसे?”
अब तीसरे कुश्ती में सामने वाला खिलाड़ी नौसिखुआ नहीं था। पुराना जांबाज़। पर अपने साफ सुथरे हथकंडों से और दांव का सही तोड़ देने से ये कुश्ती भी बच्चा जीत गया।
अब इस बच्चे का आत्मविश्वास बढ़ गया। पूरा मैदान भी अब उसके साथ हो गया था। मै भी जीत सकता हूं ये भावना उसे मजबूत बना रही थी।
देखते ही देखते वो अंतिम बाज़ी तक पहुंच गया।
जिस अखाड़े वाले ने उस बच्चे को इस बूढ़े उस्ताद के पास भेजा था, उस अहंकारी पहलवान का चेला ही इस बच्चे का आखरी कुश्ती में प्रतिस्पर्धी था।
ये पहलवान सरीखे उम्र का होने के बावजूद शक्ति और अनुभव से इस बच्चे से श्रेष्ठ था। कई मैदान मार लिए थे उसने। इस बच्चे को वो मिनटों में चित कर देगा ये स्पष्ट था। पंचों ने राय मशवरा किया।
” ये कुश्ती लेना सही नहीं होगा। कुश्ती बराबरी वालो में होती है। ये कुश्ती मानवता और समानता के अनुसार रद्द किया जाता है। इनाम दोनों में बराबरी से बांटा जाएगा।” पंचों ने अपना मंतव्य प्रकट किया।
“मै इस कल के छोकरे से कई ज्यादा अनुभवी हूं और ताकतवर भी। मै ही ये कुश्ती जीतूंगा ये बात सोलह आने सच है। तो इस कुश्ती का विजेता मुझे बनाया जाए।” वंहा प्रतिस्पर्धी अहंकार में बोला।
“मै नया हूं और बड़े भैया से अनुभव में छोटा भी। मेरे उस्ताद ने मुझे ईमानदारी से खेलना सिखाया है। बिना खेले जीत जाना मेरे उस्ताद की तौहीन है। मुझे खेल कर मेरे हक का जो है उसे दीजिए। मुझे ये भीख नहीं चाहिये।” उस बांके जवान की स्वाभिमान भरी बात सुन कर जनता ने तालियों की बौछार कर दी।
ऐसी बाते सुनने को अच्छी पर नुकसान देय होती। पंच हतोत्साहित हो गए। कुछ कम ज्यादा ही गया तो? पहले ही एक हाथ खो चुका है अपना और कुछ नुकसान ना हो जाए? मूर्ख कही का!
लड़ाई शुरू हुई।
और सभी उपस्थित अचंभित रह गए। सफाई से किए हुए वार और मौके की तलाश में बच्चे ने फेंका हुआ दांव उस बलाढ्य प्रतिस्पर्धी को झेलते नहीं बना। वो मैदान के बाहर औंधे मुंह पड़ा था। कम से कम परिश्रम में उस नौसिखुए स्पर्धक ने उस पुराने महारथी को धूल चटा दी थी।
अखाड़े में पहुंच कर चेले ने अपना मेडल निकाल के उस्ताद के पैरो में रख दिया। अपना सिर उस्ताद के पैरो की धूल माथे लगा कर मिट्टी से सना लिया।
“उस्ताद, एक बात पूछनी थी। “
“पूछ।”
“मुझे सिर्फ एक ही दांव आता है। फिर भी मै कैसे जीता?”
“तू दो दांव सीख चुका था। इस लिए जीत गया।”
“कौनसे दो दांव उस्ताद?”
पहली बात, तू ये दांव इतनी अच्छी तरह से सीख चुका था के उसमे गलती होने की गुंजाइश ही नहीं थी। तुझे नींद में भी लड़ाता तब भी तू इस दांव में गलती नहीं करता। तुझे ये दांव आता है ये बात तेरा प्रतिद्वंदी जान चुका था, पर तुझे सिर्फ यही दांव आता है ये बात थोड़ी उसे मालूम थी?”
“और दूसरी बात क्या थी उस्ताद? “
“दूसरी बात ज्यादा महत्व रखती है। हरेक दांव का एक प्रतीदांव होता है! ऐसा कोई दाव नहीं है जिसका तोड़ ना हो। वैसे ही इस दांव का भी एक तोड़ था।”
“तो क्या मेरे प्रतिस्पर्धी को वो दांव मालूम नहीं होगा?”
” वो उसे मालूम था। पर वो कुछ नहीं कर सका। जानते हो क्यू?… क्यूंकि उस तोड़ में दांव देने वाले का बाया हाथ पकड़ना पड़ता है!”
अब आपके समझ में आया होगा कि एक बिना हाथ का साधारण सा लड़का विजेता कैसे बना?
जिस बात को हम अपनी कमजोरी समझते है, उसी को जो हमारी शक्ति बना कर जीना सिखाता है, विजयी बनाता है, वो ही सच्चा उस्ताद है।
अंदर से हम कहीं ना कहीं कमजोर होते है, दिव्यांग होते है। उस कमजोरी को मात दे कर जीने की कला सिखाने वाला गुरु हमे चाहिए।
अरुण शुक्ला
यह घटना उस समय की है जब देश को स्वतंत्र कराने के लिए आंदोलन जोर पकड़ रहा था। अनेक युवा अपना सर्वस्व समर्पण करने को तैयार थे। उधर अंग्रेज प्रथम विश्व युद्ध में फंसे हुए थे। मुंबई के गवर्नर लार्ड विलिंग्डन ने इस जंग में भारतीयों की सहायता लेने के लिए ‘युद्ध परिषद’ का आयोजन किया। उसमें अनेक भारतीय नेताओं के साथ बाल गंगाधर तिलक को भी आमंत्रित किया गया। कई भारतीय नेताओं ने अंग्रेजों को आश्वासन दिया कि वे विश्वयुद्ध में अंग्रेजों को हर संभव सहयोग देंगे।
अनेक नेताओं की बात सुनकर उन्हें पूरी आशा थी कि तिलक भी यही कहेंगे। उन्होंने उन्हें मंच पर आमंत्रित किया। जैसे ही तिलक मंच पर आए वे बोले,’किसी भी बाहरी आक्रमण का प्रतिकार करने के लिए हम भारतीय सदैव सहयोग के लिए तत्पर रहेंगे किंतु स्वराज और स्वदेश रक्षा के प्रश्न पर सरकार को स्पष्ट वचन देना होगा।’ ‘स्वराज’ शब्द सुनते ही विलिंग्डन का चेहरा तमतमा उठा। वह अपने स्थान से उठे और बोले, ‘यहां राजनीतिक चर्चा की अनुमति नहीं दी जा सकती। आप हमारी सहायता का आश्वासन दीजिए और बोलिए कि आप हमारे साथ हैं।’
यह सुनकर तिलक बोले,’गवर्नर साहब, स्वराज हमारा जन्मसिद्ध अधिकार है और यदि आप इस शब्द को सुनने के लिए तैयार नहीं, तो मुझ जैसा भारतीय यहां एक क्षण भी नहीं रुक सकता।’ यह सुनकर विलिंग्डन दंग रह गए। वे बोले,’क्या हर समय तुम्हारे दिमाग में स्वराज गूंजता रहता है?’ तिलक बोले, ‘बिल्कुल। और यह शब्द तब तक मेरे दिमाग में गूंजता रहेगा जब तक कि मेरे देश को पूर्ण स्वराज नहीं मिल जाता।’ इस घटना में तिलक के द्वारा कही गई बात ‘स्वराज हमारा जन्मसिद्ध अधिकार है’ एक प्रसिद्ध नारा ही बन गई।
