एक ग्वाला था। उसकी पुत्री का नाम श्यामा था। वह प्रतिदिन नाव से नदी पार कर पण्डित जी के घर दूध देने जाती थी। यह उसका प्रतिदिन का कार्य था।
एक दिन वह दूध दे कर लौट रही थी कि वर्षा अधिक होने से नदी में बाढ़ आ गयी ।
इस कारण वह घर नही जा सकी और वही मन्दिर में पण्डितजी के प्रवचन सुनने बैठ गयी।
पण्डितजी प्रवचन में मन्त्र की महत्ता बता रहे थे। “यह मन्त्र सब पापों का नाश करने वाला है , इस मन्त्र का जाप करने वाले बड़े बड़े समुद्र , तालाब नदी आदि को सरलता से पार हो जाते है।
श्रीपाल ने इसी मन्त्र का जाप करके विशाल समुद्र को पार किया था। “
यह सुनकर उस कन्या को भी मन्त्र के प्रति अचल श्रद्धा हुई।
वह मन्दिर से नदी पर आई और तुरन्त ही मन्त्र को याद कर नदी में कूद पड़ी । मन्त्र जपते – जपते नदी पार हो गयी।
अब उसकी श्रद्धा और भी बढ़ गयी । वह प्रतिदिन नाव से आती थी , पर अब वह मन्त्र के द्वारा नदी पार आने – जाने लगी ।
नाव के पैसे भी बचने लगे।
प्रतिदिन मन्त्र के प्रभाव से नदी पार कर आना – जाना बढ़ने लगा। उसकी पण्डितजी के प्रति श्रद्धा भी बढ़ने लगी।
एक दिन उसने पण्डितजी से कहा _ आपने मुझ पर बड़ा उपकार किया है , मुझे अचूक मन्त्र दिया है । आप कल मेरे घर भोजन को पधारे। पण्डितजी ने स्वीकृती दे दी।
कन्या प्रातः काल आई और पण्डितजी को कहा चलिए। पण्डित जी बालिका के साथ चल दिए। सामने गहरी नदी देख पण्डितजी बोले, बेटी ! नदी पार कैसे करेंगे ? नाव नही है ।
कन्या ने मन्त्र जपा और नदी में कूद गयी , और किनारे लग गयी।
कन्या पुकारने लगी — ‘पण्डितजी आइये।’ पर पण्डितजी का साहस नही हुआ। वे सोचने लगे -‘ कही डूब गया तो परिवार का क्या होगा। ‘
पण्डितजी को कन्या बुला रही है — पण्डितजी ! आपने तो उपदेश दिया था कि मंत्र के स्मरण से बड़े – बड़े नदी , तालाब क्षण मात्र में पार किये जा सकते है । अब क्या हो गया आपको?
पर पण्डितजी का साहस नही हुआ , वह कन्या श्रद्धा के बल नदी पार कर गयी। पण्डितजी किनारे पर ही खड़े रहे।।
ये उस पण्डितजी की कहानी नही , बल्कि हम सबकी कहानी है।
कहते हैं न
पर उपदेश कुशल बहुतेरे….
Day: June 3, 2022
व्यास जी ने एक स्थान पर कहा- ‘बलवान् इन्द्रियग्रामः विद्वांसमपि कर्षति ।’ व्यास जी के शिष्य जैमिनि इससे सहमत नहीं हुए। वे विद्वान् थे। अपने को इन्द्रियजयी समझते थे । इन्द्रियों का समुदाय विद्वान् को कैसे अपनी ओर खींचता है ? यह वे समझ नहीं पा रहे थे। इसलिये व्यास वाक्य पर अंगुली उठाना उनके लिये स्वाभाविक था। वे इस वाक्य की सत्यता का प्रमाण चाहते थे। समय बीता। कालान्तर में जौमिनि अपनी कुटी में बैठे थे। अरण्य का एकान्त था। वे विचार मग्न थे। इतने में आकाश में बादल घिर आये। शीतल वायु का संचार होने लगा। वर्षा की बूँदें गिरने लगीं। वे देखते हैं- एक युवती कुटी के बाहर खड़ी भीग रही है। वह सलज्ज एवं संकुचित है। उसकी अंग कान्ति विद्युताभ सदृश है। दैहिक आभा मण्डल हिरण्यवर्ण है। अनिन्द्य देह सौष्ठव एवं विमल सौन्दर्य से युक्त उसका रूप माधुर्य आह्लादकारी है। जैमिनि ने उसे कुटी में आने के लिये कहा। वह आयी और इसके लिये मुनि (जैमिनि) को धन्यवाद देते हुए आभार व्यक्त किया। शर्करा समान मीठी वाणी युवती के मुख से निकल कर मुनि के कर्ण कुहरों में गई। वह पद्मिनी थी। उसके शरीर से निकलती हुई पद्म की सुगन्ध ने मुनि के घ्राण प्रदेश को अधिकार में लिया। उसकी अनिन्द्य रूप राशि की छटा ने मुनि के नेत्रों में आकर डेरा जमाया। मुनि अपने चक्षु चषक से रूप की मदिरा का पान करने लगे। इसका परिणाम क्या हुआ ? नेत्रों के मार्ग से कामदेव ने जैमिनी के तन मन की गुहा में प्रवेश किया। जैमिनी धर्मात्मा महापुरुष थे। इसलिये उन्होंने उस युवती के साथ एकान्त का लाभ लेते हुए रति बल का प्रयोग नहीं किया। उन्होंने उसके समक्ष विवाह का प्रस्ताव रखा। उसने एक शर्त रखी। शर्त क्या थी ? जो पुरुष नीचे झुक कर घोड़ा बन कर मुझे अपनी पीठ पर बिठा कर अग्नि की सात प्रदक्षिणा करेगा तथा साथ ही साथ प्रत्येक प्रदक्षिणा के पूरा होने पर ऊपर देख कर गधे के समान शब्द करेगा/रेंकेगा, उसके साथ मेरा विवाह होगा। जैमिनि ने शर्त मान लिया, यह सोच कर कि यहाँ आश्रम में मेरे अतिरिक्त अन्य कोई व्यक्ति नहीं है; अतः मेरा घोड़ा बनना तथा गधे की तरह रेंकरना न देखेगा, न सुनेगा, विवाह हो जायेगा। इसे कोई जान नहीं पायेगा। यह सुन्दरी मेरी भोग्या पत्नी बन कर मुझे सुख देती रहेगी। वह युवती प्रसन्न हुई। उसने जैमिनि से अग्नि जलाने को कहा। अग्नि प्रज्ज्वलित हुई। जैमिनि घोड़ा बने । युवती ने जैमिनि की पीठ पर सवारी की। अग्नि की प्रदक्षिणा प्रारंभ हुई। प्रत्येक प्रदक्षिणा के अन्त में जैमिनि ऊपर मुख कर के उस युवती को देख कर गधे की तरह रेंकते थे। अंतिम प्रदक्षिणा के अन्त में जब वे गधे की ध्वनि करने के लिये ऊपर मुँह किये तो उन्होंने अपनी पीठ पर श्वेत दाढ़ी वाले कृष्णकाय व्यास जी को बैठे देखा। जैमिनी को यह समझने में देर नहीं लगी कि यह सब उनके गुरु व्यासजी का खेल उन्हें सत्य से अवगत कराने के लिये था ।
जैमिनि ने व्यास को प्रणाम किया और मान लिया कि- ‘बलवान् इन्द्रियग्रामः विद्वांसमपि कर्षति निरपेक्ष सत्य है। इस कथा से यह निष्कर्ष निकलता है कि काम प्रबलतम है। इससे परे कोई जीव नहीं है। चाहे वह देव हो, दानव हो वा मानव हो। जो कोई जीव अपने को इससे ऊपर समझता है और कामजयी होने का दर्प धारण करता है, उसकी वही दशा होती है, जो जैमिनि की हुई/नारद की हुई। इस अमित शक्ति काम को मैं प्रणाम करता हूँ।। काम भगवान् विष्णु का नाम है। विष्णु अविनाशी है। इसलिये काम भी अविनाशी है। विष्णु अजेय है तो काम भी अजेय है। काम को कोई जीत नहीं सकता। काम सबको जीतता है। यह सभी प्राणियों में उन्माद के रूप में प्रकट होता है। व्यास वाक्य है ‘यतः सर्वे प्रसूयन्ते ह्यनङ्गात्माङ्गदेहिनः । उन्मादः सर्वभूतानां तस्मै कामात्मने नमः ॥” – महाभारत शान्तिपर्व भीष्मस्तवराज- ५१ जिस अनंग की प्रेरणा से अंगधारी प्राणियों का जन्म होता है, जिससे समस्त जीव उन्मत्त हो उठते हैं, उस काम के रूप में प्रकट हुए परमेश्वर को नमस्कार। काम उलूखल तथा चक्षु मुसल है । उलूखल में रख कर मुसल मार-मार कर धान को कूटा जाता है। ऐसे ही आँखों से बार-बार देखते रहने से हृदयस्थ काम जागृत होता है।
श्री शशांक शेखर
પાળિયા
🐎🚩⚔️ઉત્તર ગુજરાતની ધીંગી ધરા🐎🚩⚔️
🐎🚩⚔️(શૂરધીરજી ગોરભાનું ધીંગાણું)🐎🚩⚔️
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર…
ઉઘળોજ ગામનો નવયુવાન બ્રાહ્મણ વરરાજા શૂરધીરજી એક દિ પહેલા જ પરણ્યાં છે આજે પોતાના કુળદેવી અને કુળદેવતાને પગે લાગી નાળિયેર રમતું મૂકીને પોતાના માં બાપને પગે લાગ્યા.પોતાના દિકરાને આશિર્વાદ આપતા તેમના બાપુજી જમનાશંકર કહે છે બેટા કાલે વહેલા આપણા પાલોદરના દરબાર યજમાનને પગે લાગવા જઈ આવજે.આપણે દરાબારોના ગોર છીએ વળી આપણે અને દરાબારો તો ભવ ભવના ભાઈઓ ગણાઈએ એટલે તેમણે સરખી રીતે પગે લાગજે બેટા.
બાપુ જેવી આપની ઈચ્છા હું વહેલી પરોઢે જ પાલોદરની વાટે ઉપડીશ.એમ બોલીને શૂરધીરજી પોતાના ઓરડા ભણી ચાલ્યા.
બસો એક વર્ષ પહેલાંની આ વાત છે. ઉત્તર ગુજરાતની ધીંગી ધરા પર પંખીના માળા રોખું. પાલોદર ગામ આવેલું છે. જ્યાં ગરાસિયા દરબારોના ઘણા ખોરડાં આવેલા છે. આ ગરાસીયાઓના વડવાઓ વર્ષો પહેલા ઉઘળોજ ગામેથી અહીં આવેલા. પોતાના આપ બળે
પાલોદર ગામમાં જમીન-જાયદાદ મેળવી ઘરબાર વસાવેલા અને અહીં જ રહેલા.ઉઘળોજના જમનાશંકરજી બ્રાહ્મણ આ ગરાસીયાઓના ગોર હતા.
તેમના લગ્નપ્રસંગ હોય કે મરણની વિધીઓ આ ગોરભા કરતા હતા.
પાલોદરના દરબારો ખાધેપીધે ઘણા સુખી હતા. સારી એવી સુખ સાયબી ભોગવતા હતા. આ દરબારો ની જમીન પાસે આવેલા પાંચોટ ગામના કોળી લોકો ખેડતા હતા.એમા એક વખતે ખેતીના ભાગ અંગેની માથાકૂટ થઈ. જેમાં ઘણો કજીયો થયો જેમાં બાદમાં બંને ગામના મોટા વડીલો અને આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું.ત્યારે દરબારો અને કોળી ભાઈઓ ભેગા બેહીને એક મોદમા કસુંબા પીધા અને આ કજીયો પતાવ્યો.એ વખતની આ વાત છે.
શુરધીરજી તો વહેલી પરોઢે ઉઠીને પોતાનો નિત્યક્રમ પતાવીને પુજા પાઠ કરની.ધોળું ધોતિયું ને ઉપર આવળ્યાના ફુલ જેવું અંગરખું પહેર્યું.માથે પોપટની ચાંચ જેવી રાતી પાઘડી મુકી,અને એકવીસ વર્ષના ભરાવદાર ડિલવાળા શૂરધીરજી કેડયે શિરોહીની તલવાર બાંધી.પંડય માથે પીઠી, ડોકમાં વરમાળા અને કાંડે મીંઢળ શોભી રહ્યું છે.અજવાળી આઠમના જેવું કપાળ ઝગારા
મારી રહ્યું છે.મોઢા ઉપર પૂળો એક મૂછયું રહી ગઈ છે.અને રાંગમાં ઘોડી રમી રહી છે.
શૂરધીરજીની ઘોડી પાલોદર ના રસ્તે જઈ રહી છે.એવામા તો વાયરાની લહેરોમાં વીંટાઈને વહ્યા આવતા બૂંગિયા ઢોલનો અવાજ શૂરધીરજીના કાને પડ્યો.અને સંચળ થાતાં કાન સરવા થયા.નકકી પાલોદર માથે આફત આવી લાગે છે.પાલોદર બે ખેતરવા દૂર હતું ત્યારે ગામના એક દરબારને ઉતાવળે ગામ તરફ દોડતો જોયો.
એટલે એમને ખબર પડી કે ગામ માથે આફત ઉતરી છે.તેમણે ઘોડી દોડાવીને પેલા દરબાર પાસે આવ્યા.અને વાત પુછી એટલે પેલાએ ઉતાવળમા કહ્યું કે ગોરભા વાતોનો વખત નથી પણ બાજુના પાંચોટ ગામના કોળી વચનભંગ કરીને ધીંગાણું કરવા આવ્યા છે.અમે દરબારો પણ કાંઈ કમ નથી.એમ થોડી બી જઈને જમીન છોડી દઈશું ?.
પણ ગોરભા આજે વાતો કરવાનો વખત નથી તમતમારે નિરાંતે આવજો.આજે તો ધીંગાણાનો વખત છે.નાહક નો કો’ ક ઘા કરી લેશે તો ગામના માથે કાળી ટીલી બેહી જશે.
આ વાત સાંભળીને શૂરધીરજી તો ઘોડીથી હેઠા ઊતરીને તલવાર હાથવગી કરતા ને સિંહની જેમ ગરજ્યા.કેમ ભા ! હુંય બ્રાહ્મણ છું પરશુરામનો વંશજ છું.એમ થોડી બી જવું.પેલા દરબારે ગોરભાને પાછા વાળવા ઘણા પ્રયત્નો કર્યા પણ ગોરભા માન્યાં નહીં.
ના છૂટકે પેલા દરબાર અને ગોરભા બંને શૂરવીરતા થી લડવા માટે પાલોદરના પાદરે આવ્યા.ગામમા પેસતાં જ ઢોલનો અવાજ રીડિયારમણ,હાકલા પડકારા ને તલવારોની તાળીઓ પડતી હતી.ઢોલી ઢૂંકડો ઊભો રહીને એક ચારણ કેડ્ય બાંધીને દરબારોને પાણી ચડાવતો હતો.
બધા દરબારો અને એક ગોરભા કવિત સાંભળીને રૂંવાડે રૂંવાડે ક્ષત્રિયવટ જાગી ઉઠ્યું છે.એક એક ઘા એ દુશ્મનો ના માથા ધડથી જુદું પડી રહ્યા છે.લાગ જોઈને શૂરધીરજીએ તલવારનો એક જનોઈ વઢ ઘા કર્યો
દુશ્મનોના મોવડી જીણિયા પગીનું માથું ચબડુક ભૂટાક દેતું ઉડાવી દીધું.શૂરધીરજીને ધીંગાણે ચડેલા જોઈને દરબારોને પણ હિંમત આવી અને ગોરભાને રંગ દેવા લાગ્યા.બમણા જોરથી ધીંગાણું આદર્યું.કંઈક દુશ્મનોના માથાં વધેરાઈ ગયા.લોહીની નદી વહેતી થઈ.દરબારો અને કોળીઓ એકબીજાનાં કાળ બની ધીંગાણું ખેલી રહ્યા છે.
આ બાજુ શૂરધીરજીનું આખું શરીર તલવારોના ઘા થી કેસુડે રોળાણા હોય એમ એમનું શરીર લોહીથી તરબોળ થઈ ગયું છે.ગળામા વરમાળાની જગ્યાએ આંતરડાની માળા પહેરી છે.તોય શૂરધીરજી ધીંગાણામાં રંગત જમાવી રહ્યા છે.દરબારો સામે દુશ્મનો જાજી ઝીંક ઝીલી શક્યા નહીં.કંઈક મરાણા કંઈક ઘવાયાં અને બચેલા જીવ લઈને નાઠ્યા.એક ભાગતા દુશ્મને છુપાઈને ગોરભા પર કારમો તલવારનો ઘા ઝીંકયો.તોય ગોરભાએ પેલા દુશ્મનને પોતાની તલવારનો છેલ્લો સ્વાદ ચખાડ્યો પેલા નું ડોકું ધડથી અલગ કરી દીધું હતું.
ધીંગાણાના એક દી મોર્ય શૂરધીરજી લગ્નના માંડવે ચડ્યા હતા.અને આજે મોતના માંડવે પોંખાણા અપ્સરાના હાથની વરમાળા પહેરવા સ્વર્ગે ચાલી નીકળ્યા.બાદમા શૂરધીરજીના ઘરવાળાને પાલોદર ગામના દરબારોએ જીવઈ માટે જમીન કાઢી આપીને ગોરભાનું ઋણ ચૂકવ્યું.પોતાના યજમાનો માટે ધીંગાણું ખેલી,લીલુડું માથું ઉતારી આપનારા વીર શૂરધીરજીનો પાળિયો આજે પણ ઉત્તર ગુજરાતની ધીંગી ધરા માથે પાલોદર ગામે અડીખમ ગામની રક્ષા કરતો ઊભો છે.
✍🏻લિ વિષ્ણુસિંહ ચાવડા પેથાપુર
ગામની રૂબરૂ મુલાકાત તેમજ
ઐતિહાસિક પુસ્તકના આધારે


વીર સુરધીરજી ગોરભા પાલોદર
વિષ્ણુસિંહ ચાવડા
સતી નો હાથ
મનાતાંઓના સિંધુરથી ઢંકાયેલ સતીનો પંજો થોડી ઝીણી નજર કરતાં સતીનો હાથ દેખાશે
….હવે મુળ વાત પર આવીએ આ ખાંભી રામેશ્વર તળાવનાં કાઠે ઓગણ નામનું એક સુંદર ગામ વસેલું છે. ગામમાં રાજપુત ભરવાડ ઠાકોર તથા ચારણીયા મેઘવાળા બારોટ ના અનેક માણસો રહેતા હતા ત્યાં પુંજલ મા ચારણીયા મેઘવાળ નુ ખોરડું હતું તેઓ ચુવાળના ભાલ પંથકના તથા આઠઇ ગામનો ગરાસ સંભાળતાં હતાં. પુંજલમાના બન્ને દિકરા યજમાનવૃતિ કરતા હતા. એક દિવસ પુંજલમાના દિકરા યજમાનવૃતિ એ ગયેલા ઘરે તેમની બન્ને વહુઓ ને પુંજલમા હતાં પુંજલ મા પેહલાના જમાનાનું ચોખ્ખું ઘી ખાધેલ હોવાથી ઉમરમા હોવા છતાં મજબૂત બાંધાનુ શરીર હતું. પુંજલમા આંગણામાં બેઠાં બેઠાં દિકરાના બાળકોને રમાડતા હતા .ત્યાં ગામનાં એક માણસે આવીને પુંજલમા ને કહ્યું માંડી બાજુનાં વસવા ગામમાં કાલે સાત જાનો આવે છે અહીથી સાડાત્રણ ગાઉં દુર થાય તમારે જાનોમો જવું હોય તો જજો પુંજલ મા વિચાર કરવા લાગ્યા કે દિકરાઓ ઘરે છે નહીં માંટે હુ જ બાજુનાં ગામે જવ બીજા દિવસે સવારે પુંજલ મા વહુઓ ને ભલામણ કરી વસવા ગામે જવા નિકળ્યાં સાંજના સમયે વસવા પહોચ્યા પોતાના કાયમના ઉતારાની જગ્યાએ પહોંચી જયાં અવારનવાર ઉતારો કરતા.વસાવા ગામમાં ચાવડા આપા ચમારના ચાલીસેક ખોરડા હતાં
.ગામનાં આગેવાન માણસ રામભાઈએ આવીને પુંજલમાને પ્રણામ કર્યા અને કહ્યું મારાં બન્ને દિકરા યજમાનવૃતિ એ ગયેલા છે અહીંયા સાત સાત જાન આવવાની હોવાથી મારે આવવું પડયું. મારી યજમાનવૃતિ જે આપવાનું નક્કી છે તે જાન પાસે થી મને ઉઘરાવી આપજો. રામભાઈ બોલ્યા એમા કંઇ કહેવાનું હોય એતો માંગવાનો તમારો હક્ક છે.જાનો ગામનાં પાદરે આવી પહોંચી જાનના પોખણા થઇ માંડવે આવી લગ્નની વિધિ પતિ વહેવાર પતિ ગયાં રામભાઈએ જાન પાસેથી મામાની પાસે થી બીજા અનેક વહેવારમાથી પુંજલ માના પૈસા ઉઘરાવ્યા. જાનને વળાવી પુંજલમા એ સાંજના રામભાઈને કહ્યું
ભાઈ મારા જાનોમાથી જે પૈસા આવ્યા હોય તે મને આપો તો સવારે વહેલા ઉઠી નીકળું તો ત્રણ પોરે મારા ગામ પહોંચી જવ.રામભાઈ કહે માડી તમારા યજમાનના પૈસા હુ આપી દેત પણ થોડાં પૈસા એમાંથી ખર્ચાઇ ગયાં છે માંટે એકાદ દિવસ રોકવ તો સારૂં. પુજલમા બોલ્યા સારું પણ બીજા દિવસે હુ સવારે નીકળીશ માંટે વ્યવસ્થા કરી રાખજો. સવારમાં પુંજલ મા પુજા પતાવીને રામભાઈને ઘરે આવ્યા રામભાઈ આંગણામાં બેઠાં હતાં ત્યાં પુજલમા કહેવા લાગ્યા મારા જાનોમાથી જે પૈસા આવ્યા હોય તે મને આપો વહુઓ એકલી છે મારે ઘરે પોહોચવુ છે ….રામભાઈ ગુસ્સે થઈ ને બોલ્યો માંડી તમારા રુપિયા સાચાં પણ તમે કાઇ ઘી વેચ્યું નથી તે આમ ઉઘરાણી કરો છો .જાનો ગઇ ત્યારથીમારા પૈસા મારા પૈસા કરો છો એતો સાચું માગણનો જીવ ટુંકો હોય તમે કયાં કમાવા ગયાહતા આમ આકરા થાઓ છો
..એટલામાં ગામનાં કોઈ બહેન આવી પહોચ્યા ને કહ્યું રામ ભાઈ આ બાઈ કોણ છે રામભાઈ કહે એ અમારા ચારણીયા મેઘવાળ ના બારોટ મુવા છે ગામમાં સાત જાનો આવી હતીં તે જાનો પાસે થી વહેવારના નીકળેલા પૈસા મારાથી ઘરખર્ચામા વપારાઇ ગયાં છે.
રામભાઈ ને બેન બોલ્યા આ બેન ચારણીયા મેઘવીળના બારોટ નહીં પણ ચારણીયા મેઘવીળના બીજા લાગે છે માંટે તેમનાં લીધેલા પૈસા આપી દો.
. રામભાઈ બોલ્યા જો એ ચારણીયા મેઘવાળ ની બીરોટ ની દિકરી હોય તો આમ કવેણ સહન ના કરે. આ સાંભળી પુજલમાને પગથી માથા સુધી અગનજાળ વ્યાપી ગઈ એમનું રૂપ બદલાઈ ગયું. જોગમાયા જેવું રૂપ બની ગયુ છરી હાથ માં લઇ થાનેલા કાપી ત્રાગું કર્યું અને રામભાઈ ને શ્રાપ આપ્યો એમનામાં ખરેખરું સત વ્યાપી ગયું હતું એમને કોઈ રોકી શકે એમ ન હતું તેઓ બોલ્યા
સાંભળ સાંભળ આ ચારણીયા મેઘવાળ ના બારોટ ની દિકરીના વેણ હું ત્રાગું કરીને શ્રાપ આપું છું તુ ઘરડો થઇ રઝળી રખડી ને મરીશ તને કોઈ રોટલા નું બટકું આપનાર નહીં મળે તેમનાં અંગે અંગમા સત વ્યાપી ગયું હતું ગામનાં એકતાળીશ ઘરોમાં લોહી છાંટણા કર્યા. અને પોતાના ઓગણ ગામ ભણી હાલી નિકળ્યા.
રામભાઈ ના ઘરે આવેલા માજી એ ગામના ચોરે જઇ રાજપુતો ને વાત કરી માંડીને વાત કરી લોકો દોડયા ગામના રસ્તા ભણી.
ગામ લોકો એ વિચાર્યુ કે ચારણીયા મેઘવાળ ના બારોટ ની દિકરીના શ્રાપ ના લીધે આખા ગામનું નખ્ખોદ નીકળી જશે આતો ભૂંડી થઇ ગમેતેમ માતાજી ને મનવવા પડે.ગામના માણસો દોડયા કેહવાય છે કે જેને સત ચડયું હોય એને ચાલવામાં બમણું જોર થઇ જાય છે.લોકો દોડયા પણ પુંજલ મા કયાય નજરે ચડયા નહીં. ગામમા ભાણેજ રૂપા પરમાર પાસે ઘોડી હોવાથી તે પોતાની ઘોડી લઇ ઓગણના રસ્તા ભણી દોડાવી પુંજલ મા કયાંય દેખાતા નહોતા
આ બાજું પુંજલમા રસ્તેથી ચાલીને જતાં હતાં ત્યાં મારગમા મહાદેવપુરા ના મારગે સમોસણ નામનું તળાવ છે તેની બાજુમાં રાજપુતો નુ સ્મશાન હતું પુંજલમા વેગથી પોતાના સતથી ચાલતાં હતાં ત્યાં સ્મશાન પાસે થી પસાર થયાં એ વખતે ત્યાં કોઈ રાજપુતનો અગ્નિસંસ્કાર થતો હતો.તેની હવા પુજલમાને લાગતા તેમનું સત થોડું ઓછું થયું એમની ચાલ ધીમી પડી.
બરાબર એ જ સમયે રૂપાભાઈ મારતી ઘોડીએ પુજલમા પાસે આવી પહોચ્યા પલાણ છાંડી માંના પગમાં પડયાં તેઓ કહેવા લાગ્યા
રામભાઈ એ કવેણ કહ્યા એમાં અમારો વાંક નથી હુ તો એમનો ભાણેજ છું અમારી ઊપર દયા કરો
પુજલમાએ આશીર્વાદ આપતાં કહ્યું જા તારાં એકનાં અનેક થશે. રૂપાભાઈ બોલ્યા કે મારા મામાને માફ કરો એમના વતી હું તમારી માફી માગું છું
પુજલમા બોલ્યા જા તમારા ગામમાં તેમનુ એકલદોકલ ઘર રહેશે આટલું કહીને પુંજલમા એ દેહ ત્યાં છોડયો
..રૂપાભાઈ એ તેમની પાઘડી માને ઓઢાડીને ને ગામમાં લઇ ગયાં અને પછી વાજતેગાજતે માંને તેજ ગામમાં તેજ જગ્યાએ સમાધિ આપી.
“”હાલમાં પણ સમોસણ તળાવ ની બાજુ માં આઇ પુજલમાનો પાળીયો છે આ બનાવ લગભગ વિક્રમ સંવત ૧૮૩૫ના વૈશાખ સુદ પાંચમને ગુરૂવારનાં દિવસે બન્યો હાલમાં પણ પરમાર ના સાંઇઠ ઘર છે અને ચાવડા નુ એકજ ઘર છે..
અનેક માનતાઓ આવે છે લોકો લાડકોડથી પુંજલ મા ને પુજે છે
ધન્ય છે મા પુંજલ ને
बी बी जी
વિરમદેવસિહ પઢેરીયા
ફોટો સૌજન્ય …અબ્બાસીભાઇ અલીગઢ.
नेशनल हेराल्ड
“नेशनल हेराल्ड” केस क्या है आसान शब्दों में जानिए…❗
जवाहर लाल नेहरू ने #नेशनल हेराल्ड नामक अखबार सन १९३० में शुरू किया, धीरे-धीरे इस अखबार ने ५००० करोड़ ₹ की संपत्ति अर्जित कर ली, आश्चर्य की बात ये है कि इतनी संपत्ति अर्जित करने के बावजूद भी सन् २००० मे यह अखबार घाटे में चला गया और इस पर ९० करोड़ का कर्जा हो गया…
“नेशनल हेराल्ड” के तत्कालीन डायरेक्टर्स, सोनिया गाँधी, राहुल गाँधी और मोतीलाल वोरा ने, इस अखबार को यंग इंडिया लिमिटेड नामक कंपनी को बेचने का निर्णय लिया…
मज़े की बात ये कि, यंग इंडिया के डायरेक्टर्स थे, सोनिया गाँधी, राहुल गाँधी, ऑस्कर फेर्नाडीज़ और मोतीलाल वोरा…
डील यह थी कि यंग इंडिया, #नेशनल हेराल्ड के ९० करोड़ के कर्ज़ को चुकाएगी और बदले में ५००० करोड़ रुपए की अचल संपत्ति यंग इंडिया को मिलेगी…
इस डील को फाइनल करने के लिए नेशनल हेराल्ड के डायरेक्टर मोती लाल वोरा ने “तत्काल” यंग इंडिया के डायरेक्टर मोतीलाल वोरा से बात की, क्योंकि वह अकेले ही, दोनों ही कंपनियों के डायरेक्टर्स थे… 😎
अब यहाँ एक और नया मोड़ आता है, ९० करोड़ का कर्ज़ चुकाने के लिए #यंग इंडिया ने कांग्रेस पार्टी से ९० करोड़ का लोन माँगा…
इसके लिये कांग्रेस पार्टी ने एक मीटिंग बुलाई जिसमें कांग्रेस अध्यक्ष, उपाध्यक्ष, कोषाध्यक्ष और कांग्रेस पार्टी के महासचिव शामिल हुए…
और यह वरिष्ठ लोग कौन थे…?
सोनिया, राहुल, ऑस्कर और मोतीलाल वोरा…
आखिरकार कांग्रेस पार्टी ने लोन देना स्वीकार कर लिया, और इसको कांग्रेस पार्टी के कोषाध्यक्ष मोतीलाल वोरा ने पास भी कर दिया और #यंग इंडिया के डायरेक्टर मोतीलाल वोरा ने ले लिया और आगे #नेशनल हेराल्ड के डायरेक्टर मोतीलाल वोरा को दे दिया…
अभी कुछ और मज़ा बाकी था…
अब कांग्रेस पार्टी ने एक मीटिंग और बुलाई जिसमें सोनिया, राहुल, ऑस्कर और वोरा साहब सम्मलित हुए…
उन्होंने मिलकर यह तय किया कि #नेशनल हेराल्ड ने आज़ादी की लड़ाई में बहुत सेवा की है इसलिए उसके ऊपर ९० करोड़ के कर्ज़ को माफ़ कर दिया जाए और इस तरह ९० करोड़ का छोटा सा कर्ज माफ़ कर दिया गया…
और इस तरह से #यंग इंडिया जिसमें ३६ प्रतिशत शेयर सोनिया और राहुल के हैं और शेष शेयर ऑस्कर और वोरा साहब के हैं, को, ५००० करोड़ रूपए की संपत्ति मिल गई…
जिसमें, एक ११ मंज़िल बिल्डिंग जो बहादुर शाह जफ़र मार्ग दिल्ली में और उस बिल्डिंग के कई हिस्सों को अब पासपोर्ट ऑफिस सहित कई ऑफिसेस को किराये पर दे दिया गया है…
इसको कहते हैं #राख के ढेर से महल# खड़ा कर लेना।
राहुल गाँधी और सोनिया गाँधी इसी #नेशनल हेराल्ड केस में ५००० करोड़ के घोटाले में पिछ्ले कुछ सालों से जमानत पर घूम रहे हैं…