Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

का
था।
जीवन की जागीर
तर्कशास्त्र के
विद्वान पंडित
रामनाथ ने
नवदीप के पास
एक निर्जन वन
में विद्यालय
बनाया। उस
समय कृष्ण नगर
में महाराजा.
शिवचंद्र
शासन
महाराज नीति कुशल होने के
साथ विद्या अनुरागी भी थे। उन्होंने पंडित रामनाथ कीम
चर्चा सुनी। उन्हें यह जानकर दुख हुआ कि ऐसा महान विद्वान गरीबी में दिन काट
रहा है। महाराज वहां गये तो रामनाथजी ने उनका स्वागत किया। राजा ने उनसे पूछा,
‘पंडितजी, मैं आपकी क्या मदद कर सकता हूं?’ पंडितजी ने कहा, ‘राजन, ईश्वर
की कृपा ने मेरे सारे अभाव मिटा दिए हैं। अब मैं पूर्ण हूं।’ राजा कहने लगे, ‘मैं खर्च
के बारे में आपसे पूछ रहा हूं।’
पंडितजी बोले, ‘इस बारे में गृह स्वामिनी मुझसे अधिक जानती हैं। आप उनसे पूछ
लें।’ राजा पंडितजी के घर में गए और साध्वी गृहणी से पूछा, ‘माताजी, घर खर्च के
लिए कोई कमी तो नहीं है?’ साध्वी बोलीं, ‘महाराज, भला सर्वसमर्थ परमेश्वर के
रहते उनके भक्तों को क्या कमी रह सकती है?’ राजा बोले, ‘फिर भी कुछ जरूरत
हो, तो बताएं।’ साध्वी बोलीं, ‘महाराज, पहनने को कपड़े हैं, सोने के लिए बिछौना
है, पानी के लिए मिट्टी का घड़ा है, खाने के लिए विद्यार्थी भिक्षा ले आते हैं। इससे
अधिक की जरूरत भी क्या है?’
राजा ने आग्रह किया, ‘देवी, हम चाहते हैं कि आप को कुछ गांव की जागीर दें।
इससे होने वाली आय से गुरुकुल भी ठीक से चलेगा और आपके जीवन में भी कोई
अभाव नहीं रहेगा।’ उत्तर में वह वृद्धा ब्राह्मणी मुस्कुराई और बोली, ‘प्रत्येक मनुष्य
को परमात्मा ने जीवन रूपी जागीर पहले से ही दे रखी है। जो जीवन की इस जागीर
को संभालना सीख जाता है, उसे फिर किसी चीज का अभाव नहीं रह सकता।’ राजा
निरुत्तर हो गए, और वे साध्वी को श्रद्धापूर्वक नमन करके वापस चले आए।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સમજવા જેવુ વૃતાંત.

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. જિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉ એવું લાગી રહ્યું હતું. બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે, દીકરા ફિકર ના કર તારો અને જિયા નો નિર્ણય સાચો જ છે. વૃધ્ધાઆશ્રમમાં હું મારી ઉંમરના વૃધ્ધો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તમો બંનેએ મારા માટે ઘણુ કર્યું છે, હવે તમારી જિંદગી જીવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો. હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.કારણકે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માંગેલુ કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપુજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એજ ઘરમાંથી હું એમને બે-દખલ કરી રહ્યો હતો. જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા-બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું.
બા-બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી,અને જિયા મોર્ડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું. બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જિયા આ કારણે ક્યાય જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને નડતરરૂપ લાગતું. આમાંથી છૂટકારો પામવા જિયાએ જ મારા મનમાં બાપુજીને વૃધ્ધાઆશ્રમમાં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું. હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા,જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે.મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે!!! પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જિયાને બોલાવીને ફોન આપી દીધો, એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખૂશ હતી પરંતુ બીજીજ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જિયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલુ કહ્યું કે,આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજી પાસે ગઈ,હું પણ પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું, બાપુજી રાત્રે રસોઈ માં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું!!! અને પુછ્યુ કેમ આજે નથી જવાનુ? જિયાએ કહ્યું,ના બાપુજી આજે કે કાલે,ક્યારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હુ સમજી ગયો શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જિયા, બા હંમેશા સારા પ્રસંગે લાપશી બનાવતી. જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બા નાં ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ખૂશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જિયાને મનોમન આશિષ આપી રહ્યા હતા…..

જે કોઈને ઊપર👆🏻નું વૃતાત સારુ
લાગ્યુ હોય તો આગળ મોકલવા નમ્ર વિનંતિ…રખે કોઈ માઁ યા બાપ વૃધ્ધાઆશ્રમમાં જતા બચી જાય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

મનોજ કુમાર પરમાર

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

सूफी फकीर अलहिल्लास से किसी ने पूछा कि तू इतनी प्रार्थना करता है, इतना परमात्मा को पुकारता है, तुझे कभी उत्तर मिलता है या नहीं? उसने कहा: तुम भी पागल हो! उत्तर चाहता कौन है? मैं उसे कष्ट देना चाहता हूं? उत्तर तो मेरे प्रश्न के पहले मुझे मिल गया है। प्रार्थना तो मेरा धन्यवाद है; मेरी मांग नहीं, मेरी वासना नहीं। उससे मुझे कुछ चाहिए थोड़े ही। उसने इतना दिया मेरे मांगने के पहले, इसका धन्यवाद है। उसके प्रसाद का स्वीकार है। दे तो वह चुका है। पहले ही, मेरे मांगने के पहले। उससे मुझे कुछ चाहिए नहीं। कोई उत्तर भी नहीं चाहिए।
क्या तुम सोचते हो, तुम्हारी प्रार्थना परमात्मा के हृदय को बदलने के लिए है? अक्सर लोग यही सोचते हैं। जब तुम मंदिर से जाते हो और कहते हो हे प्रभु, नौकरी नहीं मिलती, कि पत्नी बीमार है, कि बेटा नालायक हुआ जा रहा है, कुछ करो, तो तुम क्या कर रहे हो? तुम यह कर रहे हो कि प्रार्थना से परमात्मा का हृदय बदलने की कोशिश कर रहे हो। नहीं; यह प्रार्थना नहीं है। वस्तुतः प्रार्थना में प्रार्थना करने वाले का हृदय बदलता है; परमात्मा का हृदय बदलने का कोई सवाल नहीं है। प्रार्थना करने में ही हृदय बदल जाता है।
विवेकानंद के जीवन में उल्लेख है। विवेकानंद के पिता मरे। पिता मौजी आदमी थे। मौजी रहे होंगे, तभी विवेकानंद जैसा बेटा पैदा हो सका। कुछ बचाया नहीं, जिंदगी भर लुटाते रहे। कमाया बहुत, मगर लुटाते रहे। जब मरे तो कर्ज छोड़ कर मरे। जो कुछ था वह कर्ज में चला गया। घर की हालत ऐसी हो गई कि खाने को भी दो रोटी जुटाना मुश्किल। विवेकानंद अपनी मां को यह कहकर चले जाते कि आज मुझे किसी के घर निमंत्रण किला है और रास्तों पर भूखे घूमते रहते। लौट कर आते हाथ फेरते हुए, डकार लेते हुए। कहीं कोई मित्र ने निमंत्रण दिया नहीं है। मां को बताने के लिए कि पेट भी गया है, तू फिकर मत कर, जो थोड़ा बहुत घर में है, तू अब भोजन कर ले। क्योंकि वह इतना थोड़ा होता या तो विवेकानंद कर ले या मां कर ले। मस्त तगड़े आदमी थे, काफी भोजन चाहिए पड़ता। मां यह सोचकर कि बेटा भोजन कर आया है, भोजन कर लेती जो भी रूखा-सुखा होता।
रामकृष्ण को खबर लगी तो रामकृष्ण ने एक दिन विवेकानंद को कहा कि तू पागल है! तू जा कर मंदिर में काली को क्यों नहीं कहता? यहां-वहां क्या भटक रहा है? एक दफा जा कर दे, सब मामला हल हो जाएगा। तू जा प्रार्थना कर।
अब रामकृष्ण कहे तो विवेकानंद इनकार कैसे करें? गए। घंटा-भर लग गया। बाहर रामकृष्ण बैठे हैं चबूतरे पर, राह देख रहे हैं। जब निकले विवेकानंद गदगद आंखों से आंसुओं की धार बह रही है, मस्ती की तरंग छाई हुई। तीन दिन के भूखे हैं, यह तो भूल ही गए हैं। बड़े आनंद-मग्न हैं। आकर रामकृष्ण के चरणों में गिर पड़े। रामकृष्ण ने कहा: दूसरी बात पीछे होगी, तूने कह दिया न? तूने प्रार्थना कर ली न?
विवेकानंद ने कहा: अरे! मैं तो भूल ही गया। मैं प्रार्थना में ऐसा मस्त हो गया!
रामकृष्ण ने कहा: फिर से जा। ऐसा तीन बार हुआ और तीसरी बार विवेकानंद बाहर आए और रामकृष्ण को देखा और कहा कि माफ करें, यह शायद हो नहीं सकेगा। जैसे ही मैं वहां जाता हूं, प्रार्थना ऐसा घेर लेती है कि छोटी-छोटी बातें करने का सवाल ही नहीं उठता। और छोटी-छोटी बातें करूं, यह बात बेहूदी लगती है, अभद्र लगती है। यह मुझसे नहीं हो सकेगा रामकृष्ण। परमहंसदेव, क्षमा कर दें! यह मुझसे नहीं हो सकेगा।
रामकृष्ण ने छाती से लगा लिया विवेकानंद को और कहा: इसीलिए तीन बार भेजा, मैं देखना चाहता था, क्या प्रार्थना में तू कुछ मांग सकता है अब भी या नहीं? मगर नहीं मांग सकता तो तू प्रार्थना की कला सीख गया। अब मैं निश्चित हूं। तुझे प्रार्थना आ गई। प्रार्थना मांग नहीं है, हालांकि प्रार्थना शब्द का ही अर्थ हमने मांगना कर लिया है। मांगने वाले को प्रार्थी कहते हैं। वह शब्द का अर्थ ही हमने भ्रष्ट कर लिया।
प्रार्थी का अर्थ मांगनेवाला नहीं, प्रार्थी का अर्थ झुकनेवाला है। प्रार्थना का अर्थ मांगना नहीं है, प्रार्थना का अर्थ है अहोभाव। आज इतना ही।

🌹🌹ओशो 🌹🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

सेठजी का खाना
एक बार शहर के बड़े सेठजी ने हमें खाने पर बुलाया और
अपने साथ हमें भी बिठाया। चांदी की थालियों में चांदी की
कटोरियां,उनमें भांति-भांति के खाने-हलुवा भी, खीर भी, पूरियां
भी, फुलके भी, कितनी ही सब्जियां।हमारी थाली के बाद सेठजी
की थाली आई। उसमें पीली सी कोई पतली- सी (द्रव)वस्तु,
उसके पास फुला हुआ छोटा सा अनचुपड़ा फुलका। मैंने समझा,
सेठजी का असली खाना अभी आएगा, परन्तु वहां तो कुछ भी
नहीं आया। सेठजी उसी एक फुलके को धीरे-धीरे खाते रहे,
उस पतली-सी वस्तु में प्रत्येक ग्रास को भिगो-भिगोकर। मैंने
पूछा, सेठजी आप खाना कब खाएंगे? वह बोले- खा तो रहा |
हूं। यह फुलका, यह मूंग की दाल का पानी। बस! इतना ही खा
सकता हूँ। मैंने पूछा तो आप दूध अधिक पीते होंगे। वह बोलेनहीं जी, दूध तो मेरे पेट में गैस उत्पन्न कर देता है। मैंने कहा
दही, छाछ लेते होंगे? बोले एक बार खाया था छः महीने जुकाम
रहा था। मैंने कहा-छुहारे, पिस्ते, बादाम खाते होंगे आप? वह
बोले भगवान का नाम लो जी! ये तो बहुत गर्म वस्तुएं हैं इन्हें
पचाएगा कौन? ये दुर्दशा है इन बड़े- बड़े सेठों की। दो फुलके
भी नहीं खा सकते। फिर सेठपन क्या हुआ? किस काम का है
ये? इन लोगों से पूछो इतना काम क्यों करते हो? तो उत्तर देंगेधन कमाने के लिए। पूछो धन क्यों कमाते हो? खाना खाने के
लिए। फिर खाते क्यों नहीं हो? बोलेंगे डॉक्टर ने निषेद्य कर
दिया है। इस कमाई का आखिर क्या अभिप्राय है?
भीतरी बात-गहरी बात-कमाना महत्वपूर्ण नहीं बचाना
महत्वपूर्ण है, खाना महत्वपूर्ण नहीं पचाना महत्वपूर्ण है।
-ललित ‘अकिंचन’

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સરહદનો રણબંકો રણછોડ પગી-એકલો રબારી

(૧૯૬૫/૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભારતીય આર્મીનો પથદર્શક અને સહાયક-દારુગોળો પુરો પાડનારની ગાથા.
એમની રૂબરુ મુલાકાત લઈ લખેલું છે.)

સરહદે જે વીરનું નામ ગુંજે છે,
દુશ્મનો જેના નામથી ધ્રુજે છે,
એકલો પડતો લાખો ઉપર ભારી,
વીર હતો એ મારો એકલો રબારી. ગુજરાત નહિ પણ સમગ્ર ભારતમાં જેની નામના છે.એ રણછોડ રબારી.રણછોડ પગી કોઈ રોમાંચક નવલકથાના જીવંત પાત્ર જેવા હતા.૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યના છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતના સૈન્યને જબરજસ્ત મદદ કરી હતી.કચ્છના રણના અને રણની પાર પાકિસ્તાની સિંધપ્રાંતના કણેકણનાં વિસ્તારોના રણછોડ પગી જીવતા જગતા એન્સાયકલોપેડીયા હતા.

વાત કરવી છે, એ એકલો રબારી પડ્યો પાકિસ્તાન સૈન્ય ઉપર ભારી રણછોડ રબારી.કોણ છે આ રણછોડ પગી ? તો આ છે મારો એકલો રબારી..
દુરદુર નજર નાખો તો કયાંય માણસ તો શું પશું-પંખીએ ફરકતુ ન દેખાય આવું રણ.આ રણના પુર્વ અને ઉતર ખૂણે વાસરડા ગામ.ગામ નાનુ પણ લોકોની હલનચલન ખરી.
એક બાજુ રણને બીજી બાજુ આવળ-બાવળને બોરડી જ જેના મુખ્ય વૃક્ષો છે.એવો બોડો વિસ્તારને ઉપરથી ચોમાસું માઠું.આ વાસરડામાં રણછોડ રબારી રહે.રણછોડ ગામની આગેવાની કરે.મોટાભાઈ ચેહર ગાયો ચરાવે.નાનાભાઈ રાણો ઘેટાં-બકરાં ચારે.કુટુંબની જવાબદારી સવાભાઈ નાગોહનું મૃત્યુ થતાં નાથીબા ખટાણીના શિરે આવી પડેલી હતી.નાથીબાને પાડણના મુળેશ્વર મહાદેવ પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા.માતા નાથીબાનો વારસો વચ્ચેટ દીકરા રણછોડમાં ઉતરી આવ્યો.રણછોડ પણ માતાની જેમ બે ટાઈમ મુળેશ્વર માદેવની માળા કર્યા વગર અન્નો કોળિયો પણ મોંમા ન મુકે.વાસરડાથી પાડણ રણની વાટે માતાની સાથે મહાદેવના દર્શન કરવા જતાં રણમાં પડેલાં પગલાં જોવાની આદત રણછોડને બાળપણથી પડી હતી.આદત શોખ બની.રણછોડ રણછોડ રબારીમાંથી રણછોડ પગી બન્યો.
આઝાદી પહેલાના હિન્દુસ્તાનમાં ભારત-પાકિસ્તાનના કોઈ સિમાડા ન હતા.પ્રાંતોની હદ ખરી રણની પશ્ચિમનો ભાગ થર પારકર કહેવાતો.
હિમાલયની હિમ શિલાઓમાંથી વહેતાં સિન્ધુનાં નિર્મળ નીર પંજાબ થઈ પાકિસ્તાનમાં આવતાં થર પારકર ને એનાં નીર પાવી ને સિન્ધ એવો હરિયાળો નદીનો મેદાનપટ રચેલો હતો.સિન્ધ નામ લેતા જ જાણે માલધારીઓના હૈયામાં ટાઢક વળે આવો હરિયાળો મલક. માલધારીને તો એના માલને ઘાસચારો મળે પછી બીજુ જોઈએ શું ?
માદરે વતનમાં માઠું વર્ષ જોઈ રણછોડે કહ્યું ; ” મા આપડે વર્તવા સંધમાં જાશાં “
સવાપાંચ હાથ ઊંચી અને પડછંટ કાયાવાળાં નાથીબા હાથમાં લાકડી લઈ વાડામાં આવેલાં પહુડાંને પુરતાં બોલ્યાં ; “દીચરા હવે જયા વના સુટકો નથી,મને આ ઝેણાં ઝેણાં પહુડાં જોઈ દયા આવે.”
રણછોડે બન્ને ભાઈ ચેહર અને રાણાને બોલાવ્યા ; “હાંભળો, હવારે હુરજ ઉગે ઈ પેલાં ટાઢે પોર આપડે સંધમાં ઢોરાં લઈ જાવાનું શે. તમે બેય હવેળા હદિયામાં ઉઠીને માલ લઈ નેહળી જાજો મું હોંડલી(સોંડલી) લઈ આઈશ.”
ભાઈની આજ્ઞાને શિરોમાન્ય માની બન્ને ભાઈઓ સવારે વહેલા પરોઢિયે માલઢોર લઈને પારકરની વાટે નિકળી ગયા.
રણછોડને નાથીબા સાંઢ-ઊંટ ઉપર ઘરવખરીનો સામાન ગોઠવવા ઊંટના નાકની મોરી હાથમાં લઈ બે ઊંટને આંગણામાં ઝેકાર્યા-બેસાડ્યા.એક ઊંટને સજજન તૈયાર કરતાં હતાં બીજા ઊંટને નાથીબા.ઊંટની પીઠ ઉપર કાઠો નાખ્યો.દીકરી વનીને કહ્યુ ; ” લાવ આ તંગ મારા હાથમાં આપ તો”
” શું આ દોઈડું “
” અરે ગાંડી તું તો રબારીની દીકરી શે કે………એને તંગ કહેવાય.આ સાંઢીયાના સાતીના ભાગે નીચેથી બાંધીએ તો ઉપરનો કાઠો હલે નહિં.પસ એક પોંસડે લગાવવું તો એ આગળ ખહે નહિં.”
” મા,મને ચ્યાં ખબર પડે.”
” બટા, હાહરે જાય તો હઉથી પેલો હાંઢિયો સણઘાર જે નકે અમારુ નામ ગવરાવીશ.” આવુ સમજાવતાં નાથીબાએ મીઠો ઠપકો આપ્યો.
સજ્જન બાજુના કોરેટી ગામના ઢગલ પરિવારની દીકરી હતાં.રણછોડ સાથે આ વર્ષે જ લગ્ન કર્યા હતાં. સજ્જને પણ રણછોડની મદદ લઈ ઊંટ તૈયાર કર્યો.કાઠા ઉપર ઢોયણીઓ ગોઠવી.ઢોલડીની બન્ને ઈસો ઉપર સાદરથી ખોયા બનાવ્યા એમાં ગાડરાં-લવારાં મુકયાં.ઢોલીયાના પાયાઓમાં માલઢોર દોહ્વા માટેનાં બોધરણાં ઊંધાં ગોઠવ્યાં.બીજુ હિરની ભરેલી થેલીઓ ને થેલીઓમાં ગવાળો ભરવા માટે ભરતકામ કરવા જોઈતી સોય અને હિરની દોરીની પૂળીઓ.
એક સુંડલામાં ઘરવખરીની વસ્તુઓ લઈ સજ્જન માથે ઉપાડી નીકળ્યાં.એક ઊંટની મોરી રણછોડે હાથમાં અને ખભે કડીયાળી લાકડી લીધી.બીજા ઊંટની મોરી નાથીબા હાથમાં હતી. ડચકારો કરી ઊંટ ઊભા કર્યા.સિન્ધની વાટ પકડી.પારકરના રસ્તામાં આવતા પાડણ ગામના મુળેશ્વર મહાદેવે રણછોડે બાળપણથી જ ભક્તિના પાઠ ભણેલા. મહાદેવની બાધા લીધી ; “હે ભોળાનાથ, મારા કુટુંબની રક્ષા કરજે હું મારા ઘેરામાંથી કોઈ દી ઘેટો-બકરો કસાઈને નહિં આપું,અને ગાયના વાછડાને સોખો-ખસ્સી નહિં કરાવુ.” મહાદેવનાં દર્શન કરી સોળ ગાઉનું દુશ્કર રણ વિંધીને બીજી જમીન કાપી સાંજે ઊંટ થર પારકર પહોંચી ગયા.
થર પારકરના ગઢડો પીઠાપર ગામમાં વાંકજી રાજપુત રણછોડના મિત્ર હતા. મિત્રની મદદ લીધી.જાગીરદાર દાનજી અને કેહરજી સોઢા દરબારે રહેણાક માટે જમીન આપી હતી.સોઢા દરબાર પછી ભારત આવી ગયા.
રણછોડ પણ પોતાની રહેણી કરણી ઠાઠથી જાગીરદાર જેવો લાગતો.શારીરીક બાંધો જોઈએ તો છ હાથ ઊંચો અને મજબૂત બાંધો.મુખપર મૂછોના થોભીયાં ફરકતાં,માથે લાલ રંગની પાઘડી,આંખો તો એટલી તેજને તિક્ષ્ણ કે ભલભલા ચોર સામેથી ચોરી કબુલી લે.ઘરનું કોઈ કામ કરવું નહિ.ગઢ પીઠાપરમાં આગેવાની કરે. ૧૯૪૭ માં ભારત-પાકિસ્તાન બે સ્વતંત્ર દેશ બન્યા પછી ત્યાંના હિન્દુઓ ઉપર બહુ જ જુલમ કરવામાં આવતા.હિન્દુઓની બહેન-દીકરીઓના અપહરણ કરવા એમના શિયળ લુંટવા અને જો તાબે ન થાય તો થાનોલા કાપી નાખવા આટલાં અસહ્ય જુલમો થતાં. રણછોડ પગી અપહરણ કર્તાઓનાં પગેરુ લઈ કેટલીય બહેન-દીકરીઓનાં શિયળ બચાવેલાં અને સુમરાઓ સાથે ઝપાઝપી પણ થયેલ.આ બધા જ જુલમો પાક સૈન્યના ઓફિસરોના ઈશારે અને એમને ખુશ કરવા માટે થતાં. રણછોડ રબારી નામનો કોઈ પગી છે.બધાં જ લોકોના પગેરાં કાઢી પકડે છે.આવા સમાચાર પાકિસ્તાન રેન્જર્સના ઓફિસર સુધી પહોંચ્યા.
ઓફિસરે રેન્જર્સને રણછોડ પગીના ત્યાં બકરો લેવા માટે મુક્યા.માલમાં રહેલા રાણાએ એક બકરો આપી દીધો. રણછોડના ઘેટાંબકરાંના ટોળામાં ૪૦૦ ઘેટા-બકરાને ૨૩૦ જેટલા ખોદીયા(આખલા) હતા.પોતાનો માનીતો બકરો ટોળામાં ન જોયો રણછોડે રાણાને પુછ્યુ.ભાઈએ દરોજની વાત કરી.પાકિસ્તાની રેન્જર્સ આવીને લઈ જાય છે.
એક દિવસ સૈન્યના રેન્જર્સ વાછડો લેવા આવે છે.ગાયોમાં રહેલ ચેહર ના પાડે છે.આ તો રણછોડનો છે.હું ના આપી શકુ તમે ઘેર આવી લઈ જજો. ચેહર અને રાણો ઘરે આવી વાત કરે છે.વની,સજ્જન,અને નાથીબા વાત સાંભળે છે.
” બેટા રણછોડ વાછડો તો એમને ન અપાય આપણે પાડણના મુળેશ્વર મહાદેવની આખડી શે.હાથમાં રહેલી મા હિંગળાજની માળા હેઠી મુકી રણછોડે કહ્યુ એક ઉપાય છે.”આપડે રાતોરાત ભારતમાં ગુપ્ત રસ્તેથી જતા રહેવું.
ભોમલા નામના એક વ્યક્તિએ બકરાની લાલચમાં પાક સૈન્યના અધિકારીને બાતમી આપી દીધી.રણછોડને અેના ભાઈઓ માલઢોર લઈ હિન્દુસ્તાન ભાગી જવાના છે.
ઓફિસરે હુકમ કર્યો ; “જાઓ.. સાલે..કો..કાટ..દો…ઔર..ઉનકી..ઔરતેકો..ઉઠા..લાઓ..ઔર..બેચ..દો..હમેં બકરા..દેના..નહિં..ચાહતા..” પાકિસ્તાની રેન્જર્સની એક ટુકડી આવી પહોંચી.
આવતા રેન્જરોને આવકાર્યા ; ” આવો આવો..સાબ..
” હમેં બેઠના નહિં રનછોડ કહાં હૈં..ઉસકા..શિર..લેના..હૈં..ઔર..કુતેકો..ખિલાના..હૈં.”
ખુદ રણછોડે કહ્યુ ; ” અરે સાબ..બેહો..હમણાં જ બોલાવું…પણ..આજ અમારે ઉજાણી છે..તમે બેહો..રોટલા.. ખાઓ..બધુય કરાં..અલ્યા..પાણી..આલો..” આમ આવેલ ટુકડીને શાંત પાડી તરત જમવાની તૈયારી કરાવો.ઘરમાં રહેલ સજ્જન બોલ્યાં ” રોયા ડફેર માથું લેવા આયા ને મુ રાંધુ.અને આધણ મુકવાં શેનાં ફાવે.”
દેરાણી-જેઠાણી અને બેન વની ચારે ઘરની સ્ત્રીઓ ઘરમાં ભરાઈને બેઠી હતી.બહાર ખુલ્લામાં પાકિસ્તાનમાં હિન્દુ સ્ત્રી કયાં આમે ફરી શકતી. રણછોડે આવી મર્મભરી વાણીમાં કહ્યુ ” વાટલાં લાવો વાટલાં આમને જમવાનું પીરસીએ..”
વાતમાં આવી ગયેલા રેન્જરો અભિમાનમાં કાંઇ વિચાર્યા વગર હાથમાં રહેલી થ્રી નોટ થ્રી રાયફલો બાજુમાં મુકી. રણછોડે ઈશારો કર્યો નાથીબાએ નજીક આવી રાયફલોનો બથડો ભરી અનાજ ભરવાના બનાવેલા માટીના કોઠારમાં ફેંકી દીધી.વનીએ દોડી ઘરની ખડકી બંધ કરી.ત્રણે ભાઈ અને ઘરનાં એ ભેગા થઈ રેન્જરોને માર્યા એમાંથી એક છટકી ભાગ્યો એને રણછોડે છુટી લાકડી મારી લાકડી મેટચીમાં આવતાં આંગણે જ અલ્લાને પ્યારો થઈ ગયો.ઝકઝકમાં બાકીના પાંચ રેન્જર્સને પકડયા..રણછોડે કહ્યું ; ” વની,દાતરડું લાવ દાતરડું આ ગધ્ધાઓને હલાલી નાખુ.”
પણ હિન્દુસ્તાનની શક્તિએ હમેશાં ખદડાઓને માફ જ કર્યા છે.માતા નાથીબાએ વચ્ચે પડી ના પાડી “ના મારા દીચરા એમનાં મોં કાળાં, તું જો એવું કરે તો ગાયોના હમ.” પાંચેયને ‘રણગોવાળીયો’ બનાવ્યા.એટલે કે બન્ને હાથ બાંધી પગના ઢીંચણ અને હાથની કોણીઓ વચ્ચે બે ફુટ જેવડી લાકડી ભરાવી દઈ રડતા કરી મુકયા આંગણામાં અલગ અલગ.
ઘરના બધાંને રણછોડે કહ્યું ; “તમે હવે રાતો રાત સુંડલી લઈ દેશમાં જતાં રહો. સવારે હું બધુ પતાવીને આવું ” રણછોડની વાત માનીય રણછોડ પગીનાં ભાભી, સજ્જન,રાણાની પત્ની,વની અને બન્ને ભાઈ માલઢોર લઈ નિકળી ગયા.પણ નાથીબા હિંગળાજ અને મહાદેવના સોગંદ લઈ બોલ્યાં ; ” હું મારા દીચરા તને દશ્મનો વચ્ચે એકલો મેલી નઈ જઉ જઉ તો મને આ હિંગળાજ અને મુળેશ્વરના હમ.”
રણછોડે ઘણી વિનવણી કરી પણ નાથીબા માન્યા નહિં.એટલે છેલ્લે ઘરના બધા સભ્યોને ચાલતા કર્યા એક ઊંટ રાખ્યુ.થોડું અંધારુ થતાં પીઠાપરની ગાંધી(ધોરાની કોર)માંથી કુંડાળિયા નાકે રાત્રે નિકળ્યા.સાથે પાંચ થ્રી નોટ થ્રી રાયફલ,૧૦૦ ગોળીઓ-કારતૂસ લઈને અને પોતાની ૩૦૦ એકર જમીન છોડીને પત્નીઓ સાથે ભારત તરફ ભાગવા માંડયા. રસ્તામાં પોલીસ આડી આવી તો એના ઊંટ સહિત ઢાળી દીધા. રણને પાર કરી ભારતના રાઘા નેસડા ગામ આવી ગયા. સવારે માવસરી આઉટ પોસ્ટના(ઓ.પી) જમાદાર વાસુદેવને જાણ કરી.પાકિસ્તાનના મુસ્લીમોના ત્રાસથી ભાગી આવ્યા છે.પાકના રેન્જર્સની પાંચ થ્રી નોટ થ્રી રાયફલ અને ૧૦૦ જેટલી ગોળીઓ પણ લાવ્યા છીએ.અને આખી કહાની જણાવી.રાયફલો અને ગોળીઓ જમા કરાવી દીધી.પરિસ્થિતિ વિપરીત હતી.પાકમાં રણછોડના માથે ઈનામ જાહેર કરેલ કોઈ પગીને જીવતો કે એનુ માથુ લાવે એને ૫૦,૦૦૦નું ઈનામ જાહેર કર્યુ. કેમ કે રસ્તામાં એક રેન્જર્સ માર્યોને ચાર બીજા ઘરે મરી ગયા પાંચ રેન્જર્સના ખુનનો ગુનો થયો. જમાદાર કહે કેસ ચાલશે.
હવે, રાઘાનેસડા રહેવાય તેમ ન હતું.લિંબાળા ગામ મામા વિરમભાઈને જાણ થઈ એમના ગામના દરબાર પરબતસિંહ ચૌહાણને વાત કરી.દરબારે રહેણાક માટે રહેઠાણ આપ્યું અને પગી મોસાળ લિંબાળામાં રહેવા લાગ્યા. દરબારની મદદથી નાથીબાનું નામ કેસમાંથી કઢાવ્યું.ભારતે પાક પાસે રણછોડ પગીના બદલામાં બીજા ગુનેગારની માગણી કરી પણ એ માન્ય ન થતાં ભારતે પગીની સોંપણી પાકને ન કરી.
રણછોડ પગી લિંબાળા ગામ અને સિમના ચોકિયાત તરીકેની નોકરી કરવા લાગ્યા હતા.
રણછોડ લીંબાળા આવી પોતાના ઘેટા-બકરા અને આખલા હતા એ થરાદ પાંજરાપોળમાં મુક્યા.ગાયો મોટાભાઈઅને ઘેટાં-બકરાં નાનાભાઈને આપી રણછોડ પગી શરૂઆતમાં લીંબાળા ગામમાં ૭ રૂપિયાથી ૧૮ રૂપિયાની ચોકીએ નોકરી કરવા લાગ્યા.આવડતને કારણે ૫૦ રૂપિયાના પગારે નોકરી કરી.
માતા નાથીબા અને રણછોડ પગીના માથે પાકિસ્તાનમાં કેસ થયેલો.પગીનો કેસ દિલ્હીની કોર્ટમાં ચાલતો હતો.માસીના દીકરા ખેંમાભાઈ મોઈડાવ અને લીંબાળા ગામના રાજપુતને સાથે લઈ કેસમાંથી નાથીબાનું નામ રદ કરાવ્યું.
રણછોડ પગીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા.છ માસ કસ્ટડીમાં લેવામાં આવ્યા.પાકિસ્તાન સરકાર રણછોડ પગીને કોર્ટ ફાંસી આપે આવુ દબાણ કરતી હતી. છ માસ થયા વતનમાં કોઈ સમાચાર ન મળતાં પરિવારે મૃત્યુ પામ્યા હશે એવુ માની લીધું.
સજા સંભળાવવામાં આવવાની હતી એ દિવસની આગલી રાત કેવી વસમી હશે ?
જયારે માણસને કોઈ ઉપાય રહેતો નથી ત્યારે એ આખરે હજાર હાથવાળાના શરણે જાય છે, અને એને આવવું પડતુ હોય છે.રણછોડ પગીએ આખી રાત મુળેશ્વર મહાદેવ અને વડવાળાના નામનું સ્મરણ કર્યું. ઘોળ કળિયુગમાં માનવામાં ન આવે એવો ચમત્કાર થયો.
વહેલા પરોઢિયે જેલની અંધારી કોટડીમાં એક ભગવા ભેખધારી બાવાજીનાં દર્શન થયાં.
“રણછોડ શું વિચારે છે.” આવો અવાજ સંભળાયો.
“કાંઈ નઈ બાપજી” કાલે સવારે સુનવણી છે.”
“તેં વકીલ રોક્યો છે.”
“બાપા,મારો વકીલ,જજ,સરકાર જે કો તે તમે છો.”
કોટડી સામેથી બાપજી ચાલ્યા ગયા.
બીજા દિવસની સવાર થઈ પગીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.જજ સાહેબે રણછોડને પોતાનો પક્ષ રાખવા વકીલ માટે કહ્યું;
“પગી આપકા વકીલ હૈં, તો રજુઆત કર શકતે હૈ આપ”
રણછોડે જજને બાપજી સામે હાથ કરી કહ્યું ;
“સાબ..મારે કોઈ વકીલ નથી આ ઊભાએ બાપજી મારા વકીલ”
કોઈને બાવાજી દેખાતા નથી એટલે બધા હસે છે.
” એ પાગલ લગતા હૈં ઈધર સે લેજાઓ ઔર છોડ દો ” આવો જજનો હુકમ થયો.
સજા માફ કરી છોડી મુક્યા.ગામડાનો માણસ દિલ્હી જેવુ મોટુ શહેર અને ખિસ્સામાં રાતીપઈ પણ નહિ જવુ કયાં ? પૂછતાછ કરતાં રેલવેસ્ટેશન આવ્યો.દિલ્હીના રેલવે સ્ટેશનના અવળસવળ પ્લેટફોમમાં રણછોડને કાંઈ ગતાગમ પડી નહી.કયાંથી ટિકિટ લેવી,કઈ ટ્રેનમાં બેસવું,શું કરવું આવી વિસામણમાં મુકાણા.એ સમયે બાજુના પ્લેટફોમ પર એક મુસાફર ટ્રેન આવી.રણછોડ પાણીની પરબ પાસે ઊભા હતા. બાપજી ફરી ત્યાંથી નિકળ્યા રણછોડે બૂમ પાડી
“એ બાપજી ઊભા રો” કરી પાછળ પડયો.બાપજી ટ્રેનમાં ચડી બેસી ગયા.રણછોડ પગીએ બારીએ આવી કહ્યુ ; “બાપજી મારે પણ ઘરે આવવું છે.”
“આવી જા અહિં અને આલે આ ટિકિટ. હું બીજી ટિકિટ લેતો આવુ છું” કહીને ને બાપજી નીચે ઊતર્યા.ટ્રેન ઉપડી ગઈ પણ બાપજી ન આવ્યા.બાપજી આગળના પ્લેટફોમ પર હાથ લાંબો કરીને આશીર્વાદ આપતા ઊભા હતા.
રણછોડ પાલનપુર સ્ટેન્ડ ઉતર્યા. પાલનપુરથી ભીલડી થઈ ભાભર આવ્યા.ત્યાંથી પગપાળા ચાલી ચેમ્બુઆ જઈ એક સંબંધીના ઊંટ પર બેસી લીંબાળા આવ્યા.
રણછોડે પગી તરીકે ઘણા એવા ચોર-લુંટારુઓને પકડ્યા હતા.લીંબાળાના મંદિરના પુજારી લેરગર બાપજીની પત્નીની નાકની વિંટી-નથણી લઈ રાત્રે ચોર લઈ ભાગ્યો.ચોરનો પગ ઢાંકવામાં આવ્યો.રણછોડે પગનું પગેરુ લીધુ.
બીજા દિવસે પગે પગે ઘનાણા ગયા ત્યાંથી ડેંડાવા ગયા ને ડેંડાવાથી પગ ભાચલીના માર્ગે ચડ્યો.ભાચલીના ચરેડામાં(ગૌચર) એક ભીલ બાવળ કાપતો હતો તેના પગ ચોરને મળતા આવતાં.યુક્તિ કરી ચરેડામાં રખડતી ભેંસ હકાવવાના બહાને સાથે લઈ લીંબાળા લાવી ગામ લોકોને ચોર સોંપ્યો.ભીલે ચોરી કબુલ કરી.વાવ સોનીની દુકાનેથી નથણી પાછી અપાવી.આ પગી તરીકે લીંબાળાનો પહેલો કિસ્સો હતો.પછી તો પગી તરીકે પ્રખ્યાત થયા ને ઓળખાવા લાગ્ય કેટલાય ચોરને ચોરીઓ પકડી.
મોરવાડા ગામના ખેડૂતના ઘેર મગની ચોરી થઈ.ખેડૂતે સૂઈગામ જમાદાર એસ.કે.બારિયાને ફરિયાદ કરી.ચાર પાલી( ચાર કિ.ગ્રા) મગમાં શું ફરિયાદ કરવી’તી. આમ, ફરિયાદ ન લીધી.ખેડૂતે પાલનપુર ડી.એસ.પી.માં ફરિયાદ કરી.ડી.એસ.પીનું દબાણ બારિયા પર આવ્યું.એ સમયે ભારત-પાકની બોર્ડર પર વાતાવરણ તંગ હતું.બારિયાને ડી.એસ.પી.એ જણાવ્યુ જો તમે દશ દિવસમાં પાકિસ્તાનમાંથી માણસ લાવી આપો તો કેસમાંથી જતા કરુ.દશ દિવસમાં માણસ લાવવો કેમ ?. પોલીસ સ્ટેશને કોઈએ વાત કરી આ કામ રણછોડ પગીનું છે.રણછોડ પગીને સૂઈગામ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. એસ.કે.બારિયા સૂઈગામ અને ડી.એસ.પી.વનરાજસિંહ ઝાલા પાલનપુર ભેગા મળીને પગીને પાકિસ્તાન મુકવાની વ્યવસ્થા કરી.પગી ડુંગળી, રોટલો એક થેલીમાં લઈ નીકળ્યા.સરગુડિયા બેટ સુધી સાથે ગયા.પગીને મુકી પાછા આવ્યા.પગીને પાકિસ્તાનમાં રાત્રે પોતાના મિત્ર વાંકજી રાજપુતે મદદ કરવાની તૈયારી બતાવી.પગી રાતોરાત પાછા આવ્યા.વાંકજી રાજપુત પાકિસ્તાનથી નિશાન તરીકે માચીસ,હોકો વગેરે લઈ સરગુડિયા બેટે આવ્યા.વાંકજી રાજપુતે લાઈટ કરી ડી.એસ.પી.વનરાજસિંહ ઝાલા, એસ.કે.બારિયા અને પગી સરગુડિયા બેટ ગયા. ડી.એસ.પી. વાંકજીને સાથે લઈ ગયા.ખાતાકિય ડી.પી.માફ કરી એસ.કે.બારિયાને પી.એસ.આઈની બઢતી આપી.રણછોડને પોલીસમાં પગીની નવી પોસ્ટની નિમણુંક કરી નોકરી આપી.વાંકજી અને રણછોડને અનુક્રમે એકાવન રૂપિયાનું ઈનામ આપ્યું.વનરાજસિંહ ઝાલા ડી.એસ.પી.ની મદદથી રણછોડને પોલીસ વિભાગમાં પગીની કાયમી નોકરી થઈ.
સરકારશ્રી દ્રારા ગ્રામ પંચાયતોમાં ટી.વી.આપવામાં આવતી હતી એ ટી.વી.ઓની ચોરી બહુ થતી ઉચોસણ,કુંભારખા વગેરે ગામની ટી.વી.ઓની ચોરીના ભેદ ઉકેલી આપ્યા.
રાજકોટ બેંકલૂંટના લૂટારુંઓનું પગેરુ લઈ એક મહિને ઝઝામ-ફાંગલી થઈ પાકિસ્તાનમાં જતા. દાણચોર અબિબખાનની ટુકડીને રણમાં નિકળ્યા હતા.તેમાંથી બે ઊંટને પકડ્યા લૂંટારુઓ ટ્રેકટર લઈ રણમાં ભાગી ગયા.
રણછોડ પગી પાણીમાંથી, ડુંગરમાંથી,રેતમાંથી પગ કાઢવામાં નિપૂર્ણ હતા એટલે પગી ફેમસ થયા હતા.
૧૯૬૫ના યુદ્ધ વખતે કચ્છના રણમાં ૪૬૦ કિ.મી.નું દુષ્કર અંતર માત્ર રાતમાં કાપીને સવારે રણછોડ પગીએ ૧૦૦૦૦ ના ભારતીય લશ્કરને અને ૧૮૦ ટેન્કોને છાડબેટ પહોંચાડી દીધા હતા.જલોયાથી રણમાં લાઈટ વગર ગાડીઓ લઈ ગયા.સવારના ચાર વાગે લશ્કરમાં હાજર જનરલે ફોજને વહેલી લાવવા માટે રૂ.૩૦૦નું ઈનામ રણછોડ પગીને આપ્યું હતું.
છાડબેટ પહોંચતાં કંપની કમાન્ડરે ૨૮ જવાનોને રણની વિઘાકોટ ચોકીએ પહોંચાડવાનો રણછોડને હુકમ કર્યો.રણછોડે કહ્યુ; “સાબજી વિઘાકોટ જાવુ વાંહમુ શે.”
“લબાડી,તુમ કયા સમજતે હો જો હુકમ દીયા જાયે વહ પાલન કરો”
રણછોડ મનમાં મલકાણા.
કમાન્ડરને ખબર ન હતી કે વિઘાકોટ ચોકી તો પાકિસ્તાનના કબજામાં છે.વીસ કિ.મી.પગપાળા ચાલી વિઘાકોટ પહોંચતાં જ પાકે.૨૧ જવાનોને પકડી લીધા.છ જવાનો પાક.સૈન્યની આંખમાં ધૂળ નાખી ભાગી છૂટયા.પગી પણ ત્યાંથી ભાગ્યા.ભાગતા જવાનોને સંકેત આપ્યો તમે અવળી દિશામાં જાવ છો.છેવટે ભાગેલા જવાનો માથુ ફાડી નાખે તેવા તાપ અને લમણા બાળી નાખે તેવી લૂમાં ભુખ્યાને તરસ્યા તડકામાં થાકેલા રણમાં આગળ જતાં એક એક કરીને પાણી પાણી કરતા ઢળી પડ્યા.રણછોડે પણ તરસ લાગતાં દેશીબાવળનુ દાતણ મોંમા રાખી લીધુ.પડેલ જવાનોની મદદે આવ્યો.રણનુ ઘાસ લાંણાસરી અને દેશી બાવળને વાટી બધાંના મોંમા રસનાં ટીંપાં પાડયાં.એવામાં એક બાજુ બાવળના ઓથમાં ઉહકારા સંભળાયા.જોયુ તો તાજી વિવાયેલ સાંઢડીનું ટોડીયુ-બોતડુને સાંઢડી હતાં.ઊંટડીના બચ્ચાની જેમ મોંમા આંચળ રાખી પાંચશેર(અઢીકિલો) દુધ પી લીધુ.શક્તિ આવી પછી પેલા છ ને સહાય કરવા પહોંચ્યો.ત્રણ જવાન મરી ગયા હતા.બેના હાથ થોડા હલતા હતા.તેમને પાસે ઊંટડીના કરેડિયુ(બચ્ચા)ને પકડી લાવી સાંઢડીને નજીક લાવી દુધ પાયુ.પણ બધા પ્રયત્નો વ્યર્થ ગયા એક પણ સૈનિક ન બચ્યો.રણછોડ પાછો છાડબેટ તરફ નીકળ્યો.રસ્તામાં તીવ્ર દુર્ગંઘ આવતી હતી, જોયુ તો પાક.ના અને ભારતના ૧૮૦ જવાનો મરેલા પડ્યા હતા. છાડબેટ આવીને જનરલને રણછોડ મળ્યો અને કહ્યું કે અમને તો કંપની કમાન્ડરે.એક પ્લટ્ટન કમાન્ડર,બે એ.એસ.આઈ.,ચાર હવાલદાર અને ૨૦ સિપાઈ સાથે કંપની કમાન્ડરે વિઘાકોટ મોકલ્યા હતા.ઉપર બનેલી ઘટના કહી.જનરલે કંપની કમાન્ડરને ઠપકો આપ્યો.રસ્તામાં જયાં જવાનો મૃત્યુ પામ્યા હતા ત્યાં રણછોડ પગી સાથે ફોજની એક ટુકડી રવાના કરવામાં આવી.તે બધાનાં સબની ઓળખ કરી પડેલાં હથિયાર વીણી છાડબેટ આવ્યા.બીજે દિવસે પગીએ પહેલાંથી જઈ પાક.સૈન્યની માહિતી મેળવી ઘેરાવો કરી યુદ્ધ કરવાની યોજના બનાવી.છાડબેટથી લડાઈ માટે પગી આગળ ચાલી રસ્તો બતાવતા ગયા ને ઘેરાવો કરી પાક સૈન્યને ઘેરી લીધુ. પાકના ૧૨૦૦ સૈનિકોનો સફાયો બોલાવ્યો.પોતાના ઘેર દિકરાનાં લગ્ન હોવા છતાં જનરલના હુકમથી પગી છ માસ છાડબેટમાં જ સૈન્ય ને મદદ કરવા રહ્યા.
* * *
1971ના યુદ્ધની એ લડાઇ ચાલી રહી હતી. ત્યારે બોર્ડર પરના લશ્કરી અધિકારીઓએ સ્થાનિક પોલીસને રણછોડને ગમે ત્યાંથી હાજર કરવાનો કડક હુકમ કર્યો. છ ડિસેમ્બર ૧૯૭૧ની રાત્રે બોર્ડર પર પડેલા સુઇગામના જવાનો 900 મોટર અને ટેન્કર લઇને રણછોડ પગીના માર્ગદર્શનથી આવી પહોંચ્યા, એ વખતે સરદારસિંહ નામના કર્નલે રણછોડને એ કામ સોંપ્યું, લશ્કરના આઠ માણસોને લઇને કુંવાળા ગામ જવાનું કહ્યું. કારણ કે સરહદના તમામ ગામોની રજેરજની માહિતિ રણછોડ પાસે હતી. પગી ત્યાંથી પાછા જઇ કર્નલ સરદારસિંહને કહ્યું કે, અહીં સ્થિતિ સારી છે. એટલે ભારતીય લશ્કરે આગળ વધીને વડચોકી કબજે કરી પછી,ઝલેલી તળાવ,ભીમમેળા,ભીંતળી,ફુલપરા,રાણપર,નળિયાસર તળાવ સુધી પાકની અંદર વીસ કિ.મી.વિસ્તારમાં ભારતનુ સૈન્ય પહોંચી ગયુ. યુદ્ધમાં એક બાજુ દુશ્મનોના ગોળા બારુદ અને ગોળીઓની રમઝટ વચ્ચે રણછોડ વિચલિત થયા વગર ઠંડે કલેજે રસ્તા બતાવતા અને આગળની પરિસ્થિતિનો તાગ મેળવી આવતા.રણછોડને ત્યાંથી પાકિસ્તાનના નગરપારકર ગામ જવાનું કહ્યું. વાહન તો હોય નહીં એટલે પાકિસ્તાનના કોળી ઠાકોર દોસ્તનું ઊંટ લઇ નગરપારકર પહોંચ્યો. ત્યાં જઇ પાકિસ્તાની લશ્કરી ચોકી શોધી નાંખી અને તેના ટેલિફોનના વાયર કાપી નાંખ્યાં.સિંધી ભાષામાં જ વાત કરે જરૂર પડે નાટક કરે.નગરમાંથી પાક. સૈન્ય ભાગી ગયું હોવાના સમાચાર પછી નળાબેટ જઇને સૈનિકોને આપ્યા..૬૦૦ જેટલા સૈનિકો ભરેલી ૧૮ ગાડીઓ ભરી મેજર રણમલસિંહ અને પ્લટૂન કમાન્ડો સાધુસિંહ સાથે નગર પારકર પર કબજો જમાવ્યો. સાથે સાથે મીઠાપુર અને ભાલવા ગામ જીતી લીધા.એક ટુકડી લઈ મેજર રણમલસિંહ અલગ ટેકરીઓ પાછળ છુપાયા.બીજી ટુકડી સાધુસિંહે રણછોડે બતાવેલ રસ્તે પાક.સૈન્યને ધરાશય કરી દોનાના ગામ કબજે કર્યુ. સાંજના સાત-આઠ વાગ્યા હશે.ભારતનુ સૈન્ય પહાડીનગર વીરાવાવમાં યુદ્ધ શરુ થયુ દુશ્મનો ચારે બાજુથી ઘેરાવ કરીને ઉપર હતા આપણુ સૈન્ય નીચે હતુ.સામે પક્ષે પાક.નુ સૈન્ય ઉપર હતુ.ગોળાબાજી ચાલી.આઠ વાગે ટોપોથી હુમલો ચાલુ કર્યા.એક સૈન્યની ટુકડીનો દારૂગોળો ખતમ થવા આવ્યો હતો. માત્ર પાંચ જ ગોળા બાકી હતાં. મોટી ઉપાધિ એ હતી કે, દારૂગોળો લાવવો કેવી રીતે? એ વખતે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ ગભરાયા, એમણે કહ્યું કે, દારૂગોળો કેવી રીતે લાવશો ? રણછોડે કહ્યું કે હું છું ને ? એક સ્થાનિક મિયાં નાં બે ઉંટ ઉઠાવ્યા.સાધુસિહે સૈન્યનો કોડ ગંગાજમનાનો આપ્યો. બીજી ટુકડી અને આ ટુકડી રણમલસિંહ પાસેથી જથ્થાબંધ કારતૂસ લઇ આવ્યો પણ એ પૂરતા ન હતાં. રણછોડ મદદ માટે ઊંટ સવારી કરી નળાબેટ જવા નીકળ્યો. કારણ કે પાકિસ્તાનનો જાણકાર હતો. ફરી નળાબેટ ગયો,. ફરીથી હથિયારો લઇને પાછો આવ્યો.એક ઊંટપર ૮૦ ગોળા આવે એમ એક રાતમાં ૯૪૦ ગોળા સૈન્યને પુરા પાડ્યા.બે રાતને બે દિવસથી આપણા ૩૦૦ જવાનો ભુખ્યા તરસ્યા પાકના ૩૦૦૦થી વધુ જવાનો સામે લડી રહ્યા હતા. રણછોડ ઊંટ પર બોમ્બગોળા લઈ આવતાો હતો એવામાં પાછળનુ જે બીજુ ઊંટ હતુ એનાથી વીસપચ્ચીસ ફૂટના અંતર બોમ્બ ફૂટ્યો અને કરચો મારા ઊંટના શરીરમાં ઘુસી ગઈ ઊંટ કરેડીને નીચે પડ્યું.રણછોડના ડાબા હાથમાં અને પીઠમાં પણ કરચો ઘુસી ગઇ પણ એને તો હથિયારો પહોંચાડવાના હતાં. શરીરમાંથી લોહી નીકળતું હતું અને પરસેવો પણ થઈ રહ્યો હતો. પરસેવો ઘામાં અડતા ચીસ પડાઇ જાય તેવી બળતરા થતી હતી. પરંતુ પરાણે ઊભો થયો. ઊંટને ખેંચતા ખેંચતા ત્યાં પહોંચ્યો, ત્યારે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ મને જોઇને હેબતાઇ ગયો કે હવે બીજો સામાન ક્યારે આવશે. કારણ કે, લશ્કરની યોજના હતી કે સવારે જામનગરથી ઉપડનારા વિમાન આ વિસ્તારમાં હુંમલો કરે. અમારા પર બોમ્બ ન ફેંકાય એટલે રંગીન ધૂમાડૌ છોડે એવા બોમ્બ લાવવાના હતાં. સાધુસિંહે જોયું કે હવે આ માણસ ઊભો રહી શકે એમ નથી તો હવે સામાન કેવી રીતે આવશે ? રણછોડે અમલના ત્રણ ગાંગડા મોંમા નાખ્યા અને પાછો નીકળ્યો. બોમ્બ લઇને પાછો ફરતો હતો ત્યારે કસુંબાની અસર ઉતરી ગઇ હતી. અડધે રસ્તે પડી ગયો. પહેરણ લોહીથી ભીનું થઇ ગયું હતું. જમીન પર પડતા રેતી અને માટી શરીરમાં ખૂંપી. એટલી પીડા થઇ કે પગીને ડર લાગ્યો કે ક્યાંક હું બેભાન ન થઇ જાઉ.ઊંટની મોરી પગે બાંધી રણછોડે પાઘડી ખોલી જમીન પર પાથરી અને તેના પર સુઇ ગયો. ફરી ઊભો થયો ફરી પાઘડી સમેટી, ફરી આગળ વધ્યો, ચાલી શકાય એવી સ્થિતિ ન હતી,પાઘડીની મદદ લઈ ઊંટની સાથે પોતાના શરીરને ભરડોલઈ પડતો લથડતો રણછોડ નગરપારકર પહોંચ્યો. જામનગરથી ફાઈટર પ્લેનની મદદ આવી ગઈ હતી. દુશ્મનો સામે રંગીન ધુમાડોને પોતાના ઉપર સફેદ ધુવા કર્યો.સૈનિકોને લીલી દ્રાક્ષનાં પેકેજ નાસ્તા માટે ફેંકયાં.પ્લેન દુશ્મન પર બોમ્બ ફેંકી રહ્યા હતાં આંખો સામે અંધારૂ છવાઇ રહ્યું હતું. પાકિસ્તાનનું સૈન્ય દેખાતું ન હતું,. રણછોડ બેભાન થઇ ગયો.આંખ ખુલી ત્યારે હોસ્પિટલમાં હતો. પણ ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે, પાકિસ્તાનને ભારતીય લશ્કરે મહાત આપી છે. બધુ દુઃખ દર્દ જાણે દૂર થઇ ગયું.૧૯૭૧નુ યુદ્ધ પુરુ થયે ફિલ્ડ માર્શલ માણેકશાને એ જાણી આશ્ચર્ય હતુ કે ગુજરાત,રાજસ્થાન અને સિંઘ સેકટરોમાં ખેલાયેલા જંગમાં ૧૫મી બટાલિયનનાં આપણા ૪૫ જવાન શહિદ થયા,થર્ડ બટાલિયનના ૭૦ જવાન શહિદ થયા પરંતુ સેકન્ડ બટાલિયનને કોઈ નુકશાન ન હતું.ત્યારે મેજર સાધુસિંહે કહ્યુ;
” હમારી સાથ રણછોડ પગી થા. “
માણેકશાએ પગીને અભિનંદન આપ્યા.અને ડિનર માટે ઢાકા આવવા હેલિકોપ્ટર મોકલ્યુ.રણછોડ પગીને સૂઈગામથી હેલિકોપ્ટરમાં લઈ નિકળ્યા થોડે આગળ ગયા ને રણછોડ પગી પોતાની થેલી યાદ આવી મારે મારી થેલી લેવી જોશે ને હેલિકોપ્ટર પાછુ નીચે ઉતારી થેલી લીધી.પાયલોટે થેલી જોઈ તો અંદર ડુંગરીને રોટલો હતા.પાયલોટને બધા હસ્યા ત્યારે રણછોડ પગીએ જણાવ્યું,
“અમે રણનાં છોરુ કયા સમયે અમારે નિકળી પડવાનુ હોય શું નક્કી અને આમ જમવા માટે સમય પણ ના રહે”
લશ્કરની સેવા કરવા બદલ સરકારે ત્રણ મેડલ આપ્યા.. અને જવાનોને જમીન આપી. પણ રણછોડને કશું મળ્યું ન હતું.
રણછોડ પગીની પગ જોઈ પગેરુ શોધવાની આ અદભૂત કલાની ખ્યાતિ છેક અમેરિકા સુધી પહોંચી હતી.પગીની કાબેલિયતનું પારખુ કરવા અમેરિકન અધિકારી અમદાવાદ આવ્યા.રણછોડ પગીને અમદાવાદ બોલાવવામાં આવ્યા.અમદાવાદ કલેક્ટરની હાજરીમાં એક મોકપોલ ચોરીનુ કરવામાં આવ્યુ.બે સંત્રીને ઊભા રાખ્યા ને એક ચોર ચોરી કરી કેમ્પસની દિવાલ કુદી બહાર ગયો. પાછો કુદીને અંદર આવી સાઈઠ જેટલા બીજા પોલીસોની ટુકડીમાં ભળી ગયો.ટુકડીને પરેડ કરાવી જેથી બધાના પગલા પડે.રણછોડને બોલાવી ચોરીની જગ્યા બતાવી કહ્યુ, ચોર શોધવાનો છે.રણછોડ પગેરુ લઈ દિવાલ પાસે ગયા, વળી પગલાં દિવાલની બાજુએથી ટુકડીમાં આવતાં જોયાં ટુકડીમાં ઊભેલા દરેકના પગની ઊભા રહેવાની રીત જોઈ ચોરને પકડી પાડ્યો.અમેરિકન અધિકારી કહે જાદુ કર્યુ છે આપ બધા મળેલા છો.ફરી રણછોડને એક રૂમમાં પુરી ખુદ કલેકટરને ચોર બનાવી મોકડીલ કર્યુ રણછોડે થોડી જ વારમાં કલેકટરનુ બાવડુ પકડી આપણો ચોર આજ છે શોધી પાડયા.હાજર સૌ કોઈ ચોંકી ગયા.અમેરિકન અધિકારી તો દંગ રહી ગયા અને અમેરિકાની ફેડરલ પોલીસને પ્રશિક્ષણ આપવા રણછોડ પગીને લઈ જવાની માગણી કરી.પણ પગી અમેરિકા ન ગયા.
પાકિસ્તાનમાં નગરપારકર-થર વિસ્તારમાં આજેય પગીનુ માથુ લાવનારને પચાસ હજાર રૂ.નું ઈનામ છે.છતાં પગી BSF અને રેન્જર્સ વચ્ચેની ફલેગ મિટીંગમાં અનેકવાર સરહદ પર ઓળખ છુપાવી ‘જેઠો’ નામ બદલી ગયેલા. નિવૃતવયમાં ઢોર ચારીને ગુજરાતન ચલાવેલું.
ક્યારેક ઊંટ અને માણસના પગલાં ઓળખવા માટે 500 રૂપિયા મળતા.પાકિસતાનમાં રહેતા રણછોડના મિત્રો ઘણી વખતે કહેતા કે પાકિસ્તાન માટે જાસૂસી કર, પૈસા મળશે, પણ રણછોડ હસ્તા મોંએ જવાબ આપતા આ પાકિસ્તાનવાળા મને આવો મેડલ થોડો આપવાના. રણછોડ પગીએ ધાર્યુ હોત તો પોતાની આવડતનો ઉપયોગ દાણચોરી કરવામાં કે પાકિસ્તાનમાં ગુપ્તચર કે એજન્ટ બનવામાં કરત.”હું દેશને દગો કરુ તો દેહાઈ શેનો, અમે તો એ રત્નાના વંશ છીએ જેનો વિશ્વાસ ગવાય છે.”
૧૮ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે ૮૪ વર્ષની લાંબી જિંદગી જોઈ રણબંકો રણછોડ સુઈગામ સરહદનો ચોકિયાત હમેશના માટે આ દેશને સલામ કરી ચિર નિદ્રામાં પોઢી ગયો.
ભારત સરકારે BSFની એકમાત્ર ગુજરાતી સીવિલિયરના નામે સુઈગામથી ૩૫ કિ.મી. બોર્ડરને ‘રણછોડદાસ ચોકી’ એવુ નામ આપી રણછોડ પગીના ઈતિહાસ સાથે સ્ટેચ્યુ મુકવામાં આવ્યુ છે.
સો સો સલામ એ રબારી ભાઈને જે દેશ માટે રણમાં જીવી ગયો.
-રાઘવ વઢિયારી
રઘુ શિવાભાઈ રબારી કોલાપુર
( “વાતો ધરા વઢિયારની”માંથી)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🎈वेलकम 🎊 मोहिना ने कक्षा बारहवीं बहुत ही अच्छे नंबर से पास किया। उसे आगे की पढ़ाई के लिए दूसरे शहर जाना था क्योंकि उसके शहर में कॉलेज नहीं था। उसका एडमिशन पास के शहर के कॉलेज और हॉस्टल में हो गया । उसके मां- पापा और भाई -बहन उसे पहुंचाकर शाम को वापस आ गए। मोहिना पहली बार घर से बाहर अकेले थी। उसके पहले तो सिर्फ रिश्तेदारों के यहां जाती थी तो साथ में कोई ना कोई होते ही थे ।अब उसे यहाँ अकेले ही सब कुछ सीखना और करना था। उसके रूम की अन्य लड़कियां बहुत ही अच्छी थी। सबसे धीरे धीरे परिचय हो गया ।उसने हॉस्टल की दिनचर्या समझ ली।रोज शाम को हॉस्टल का गेट बंद कर दिया जाता था। जैसे ही शाम होती थी मोहिना को घर की याद और ज्यादा आने लगती ।उसे बिल्कुल भी अच्छा नहीं लगता था। वह बालकनी में जाकर खड़ी हो जाती और बाहर के दृश्यों को देखती रहती ।चिड़ियों को देखती, फूलों को देखती। धीरे धीरे उसे थोड़ा अच्छा लगने लगा। हॉस्टल आने से पहले ही उसे पता लग गया था कि कॉलेज और हॉस्टल में रैगिंग की जाती है इसलिए उसके मन में डर था ।यहां आने के बाद भी उसके साथियों ने बताया कि 'सिनियर्स हमें बुला लेते हैं और कुछ टास्क करवाते हैं। ' जैसे ही रात होती सब इसी चिंता में रहते कि आज किसकी बारी है।मोहिना के रूम की दो सहेलियों को बुलाया गया था । उन्होंने आकर बताया 'डांस करवाए और कुछ प्रश्न पूछे। ' कॉलेज का सिलेबस भी उनके लिए नया था, रोज बहुत सारी पढ़ाई होती जिसे उन्हें आकर पूरा करना होता था ।एक दिन मोहिना को भी सीनियर्स ने बुलाया ।वह डरते डरते गई।वहाँ सिनियर्स को दीदी कहते थे ।दीदियों ने उसका नाम और परिवार के बारे में पूछा और कहा कि हर वाक्य के बाद 'तेल लगाके' बोलना है।मोहिना ने कहना शुरू किया "मेरा नाम मोहिना है तेल लगाके "...........।उसने सभी वाक्य सही बोले ।बोलते समय उसे भी हंसी आ रही थी। अब उसका डर थोड़ा कम हो गया था। एक महीना गुजर गया। फिर उन्हें बताया गया कि "इस रविवार को प्रथम वर्ष के सभी का वेलकम किया जाएगा, इसलिए आप सब साड़ी पहनकर अच्छे से तैयार होकर आएंगे ।" सब बहुत खुश थे ।रविवार भी आ गया।साड़ी पहनने का अनुभव उनके लिए नया था। एक दूसरे की मदद करके सब तैयार हुए ।मोहिना को एक दीदी ने तैयार किया। सब एक दूसरे को देख रही थीं।सब बहुत ही सुंदर लग रही थी।शाम को उन्हें गेट से लाइन से आने को कहा गया। बारी बारी से सबको तिलक , बैच लगाकर अंदर ले गए।यह सीनियर्स का स्नेह था जो वे अपनी छोटी बहनों का इस तरह से स्वागत कर रही थीं। पूरे हॉस्टल को बहुत ही सुंदर सजाया गया था। रंगोली और अल्पना बनाई गई थी। यह सब देखकर मोहिना को बहुत अच्छा लग रहा था। आगे क्या क्या होगा यह जानने की उत्सुकता भी थी। सभी के बैठ जाने पर स्वागत गीत गाये गए। प्रथम वर्ष की सभी लड़कियों ने अपना अपना परिचय दिया जिससे सब एक दूसरे को जान सकें ।हॉस्टल वार्डन ने भी उनका उत्साह बढ़ाने के लिए बहुत सारी बातें बताई। उसके बाद मनोरंजन के कार्यक्रम रखे गए थे जिसमें बहुत सारे डांस ,नाटक और गीत गाए गए । वह शाम धीरे-धीरे गुजर रही थी। सब को छोटे-छोटे उपहार दिए गए जो उनके लिए बहुत ही यादगार थे। सबको डायनिंग हॉल में ले जाया गया।स्पेशल खाना बना था। दीदियाँ बड़े प्यार से खाना परोस रही थी। सबको बहुत ही अच्छा लग रहा था। अब वे हॉस्टल के इस नए परिवार में पूरी तरह से शामिल हो गये थे ।उन्हें वेलकम की परंपरा के बारे में बताया गया कि "आप सबका वेलकम कर

आपके मन में जो झिझक है उसे दूर करना है।आप सब इस हॉस्टल परिवार के सदस्य हैं। जैसे नववधू का गृह प्रवेश करवा कर उसे परिवार के सभी सदस्यों से परिचय कराया जाता है, इसी प्रकार हम भी नए साथियों का वेलकम करते हैं”।
प्रथम वर्ष की छात्राओं के लिए यह अनमोल अनुभव था। मोहिना के लिए यह शाम कभी ना भुलनेवाली थी । इस शाम के इतने प्यारे रूप ने उसे इतने बड़े हॉस्टल के परिवार से जोड़ दिया।होस्टल से आने के बाद भी वहां मिली दीदियाँ और सहेलियाँ उसके जीवन से जुड़ी है।वह वेलकम की उस शाम की चर्चा हमेशा करती है।

स्वरचित
नीरजा नामदेव

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🌹प्रसंग:सुख-दुःख का क्रम🌹

एक जोकर सर्कस मे लोगो को एक चुटकुला सुना रहा था, चुटकुला सुनकर लोग खूब जोर-जोर से हंसने लगे, कुछ देर बाद जोकर ने वही चुटकुला दुबारा सुनाया, अबकी बार कम लोग हंसे, थोडा और समय बीतेने के बाद तीसरी बार भी जोकर ने वही चुटकुला सुनाया…
पर इससे पहले कि वो अपना चुटकुला सुनाता उस से पहले ही दर्शक बोला, अरे कितनी बार एक ही चुटकुला सुनाओगे, कुछ और सुनाओ अब इस चुटकुले पर हंसी नहीं आती…
जोकर थोड़ा गंभीर होते हुए बोला, धन्यवाद भाई साहब, यही तो मैं भी कहना चाहता हूँ, जब ख़ुशी के एक कारण की वजह से आप लोग बार- बार खुश नहीं हो सकते तो दुःख के एक कारण से बार-बार दुखी क्यों होते हो…
हमारे जीवन में अधिक दुःख और कम ख़ुशी का यही कारण है, हम सब ख़ुशी को आसानी से छोड़ देते हैं पर दुःख को पकड़ कर बैठे रहते हैं, जीवन मे सुख-दुःख का आना-जाना लगा रहता है, पर जिस तरह एक ही खुशी को हम बार बार महसूस नहीं करना चाहते, उसी तरह हमें एक ही दु:ख से बार-बार दुखी नहीं होना चाहिए, जीवन मे सफलता तभी मिलती है जब हम दु:खो को भूलकर आगे बढने का प्रयत्न करते है…#जयमातादी 🚩🚩🚩🚩….

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Story copied…

पोस्ट पढ़िए…

कुछ साल पहले जब मेरी शादी हुई थी और मैं हॉस्टल से निकलकर किराए के एक घर में शिफ्ट हुआ तो उस घर में सत्यनारायण भगवान की कथा करवाने की इच्छा हुई। यूनिवर्सिटी के बाहर की दुनिया नितांत अजनबी थी मेरे लिए। सामाजिक जान-पहचान नहीं थी, अतः अपनी मकान मालकिन से कहा कि वे कोई पण्डित बता दें, या खुद ही बुला दें।

उन्होंने एक नवजवान ब्राह्मण को बुला दिया। वे मुझसे भी कम उम्र के व्यक्ति थे। पुरानी साइकिल पर आए थे और उनके शरीर पर सिक्योरिटी गार्ड की वर्दी थी। उन्होंने मुझे उस दिन आवश्यक सामग्रियों की लिस्ट बता दी और अगले दिन आने की कह गए। लिस्ट में भी अधिकतर निःशुल्क उपलब्ध सामग्रियाँ थी, शेष नितांत सस्ती। अगले दिन जब वे आए तो धोती-कुर्ते में थे। पिछले दिन गार्ड की कैप में छुपी चोटी आज सहज दर्शनीय थी।

मुझे धोती पहननी नहीं आती। उन्होंने पहनाई। फिर उन्होंने कमरे के एक कोने को सत्यनारायण भगवान की पूजा के योग्य बनाने के लिए आधे घण्टे का समय लिया। हवन कुंड बनाया। गणपति की पूजा करने के बाद उन्होंने मुझ पर ध्यान दिया और पाया कि मैं बिना यज्ञोपवीत के बैठा हूँ। मैं यज्ञोपवीत नहीं पहनता, उसमें सहज नहीं रह पाता। तो पहले यज्ञोपवीत पहनाने के लिए अभीष्ट मंत्रोच्चार के बाद पूजा शुरू की। सत्यनारायण की कथा ही नहीं, अपितु हवन और गृह शांति भी करवाई। हवन में ह्वी डालते-डालते मेरी कमर दर्द कर गई थी।

पूरी पूजा में कुल पांच घण्टे लगे थे। पांच घण्टे! इतने में शादियां निपट जाती हैं। जब पूजा समाप्त हुई और पण्डित जी सामान समेटने लगे, तब मैंने मकानमालकिन से पूछा कि कितनी दक्षिणा दी जाए। पूछा इसलिए कि मैं इतनी लंबी पूजा के लिए सम्मानजनक दक्षिणा का अनुमान नहीं लगा पा रहा था।

जानते हैं उन्होंने कितनी राशि बताई?

इक्यावन रुपए।

इक्यावन! फिफ्टी वन! यह एक व्यक्ति के पांच घण्टों की अनवरत मेहनत का मेहनताना था। आँखें चौड़ी करके जब मैं मकानमालकिन को देख रहा था, उन्होंने कहा कि अरे, अब इतना तो बनता है बेचारे का।

मतलब उन्हें लग रहा था कि मैं इक्यावन को बहुत अधिक मान रहा हूँ। जबकि पिछले ही दिन मैंने एक इलेक्ट्रिशियन को महज बीस मिनट की सेवा के लिए डेढ़ सौ रुपए दिए थे। जो एक बल्ब जला दे, उसे बीस मिनट के डेढ़ सौ, और जो परमपिता परमात्मा का प्रकाश हम तक पहुँचाए, उसे पांच घण्टे के पचास रुपए?

जब मैंने शर्माते हुए पण्डित जी के चरणों में पाँच सौ एक रुपये रखे तो उन्होंने चुपचाप उसे अपनी जेब में रख लिया। जैसे बन्दे को फर्क ही न पड़ता हो कि नोट पचास का है कि पांच सौ का। पूजा के समय जो भी फल-फूल भगवान की खास चौकी पर चढ़े थे, बस वह समेट कर वह ब्राह्मण आशीर्वाद देता हुआ चला गया। दर्जन केले, सेब और न जाने कितने एक-दो के सिक्के वैसे ही पड़े रहे।
.

.

.

और इस समाज में ब्राह्मण होना गुनाह हो चला है।

Posted in रामायण - Ramayan

रामायण

रामायण क्या है??

अगर कभी पढ़ो और समझो तो आंसुओ पे काबू रखना…….

रामायण का एक छोटा सा वृतांत है, उसी से शायद कुछ समझा सकूँ… 😊

एक रात की बात हैं, माता कौशल्या जी को सोते में अपने महल की छत पर किसी के चलने की आहट सुनाई दी।
नींद खुल गई, पूछा कौन हैं ?

मालूम पड़ा श्रुतकीर्ति जी (सबसे छोटी बहु, शत्रुघ्न जी की पत्नी)हैं ।
माता कौशल्या जी ने उन्हें नीचे बुलाया |

श्रुतकीर्ति जी आईं, चरणों में प्रणाम कर खड़ी रह गईं

माता कौशिल्या जी ने पूछा, श्रुति ! इतनी रात को अकेली छत पर क्या कर रही हो बेटी ?
क्या नींद नहीं आ रही ?

शत्रुघ्न कहाँ है ?

श्रुतिकीर्ति की आँखें भर आईं, माँ की छाती से चिपटी,
गोद में सिमट गईं, बोलीं, माँ उन्हें तो देखे हुए तेरह वर्ष हो गए ।

उफ !
कौशल्या जी का ह्रदय काँप कर झटपटा गया ।

तुरंत आवाज लगाई, सेवक दौड़े आए ।
आधी रात ही पालकी तैयार हुई, आज शत्रुघ्न जी की खोज होगी,
माँ चली ।

आपको मालूम है शत्रुघ्न जी कहाँ मिले ?

अयोध्या जी के जिस दरवाजे के बाहर भरत जी नंदिग्राम में तपस्वी होकर रहते हैं, उसी दरवाजे के भीतर एक पत्थर की शिला हैं, उसी शिला पर, अपनी बाँह का तकिया बनाकर लेटे मिले !!

माँ सिराहने बैठ गईं,
बालों में हाथ फिराया तो शत्रुघ्न जी नेआँखें खोलीं,

माँ !

उठे, चरणों में गिरे, माँ ! आपने क्यों कष्ट किया ?
मुझे बुलवा लिया होता ।

माँ ने कहा,
शत्रुघ्न ! यहाँ क्यों ?”

शत्रुघ्न जी की रुलाई फूट पड़ी, बोले- माँ ! भैया राम जी पिताजी की आज्ञा से वन चले गए,
भैया लक्ष्मण जी उनके पीछे चले गए, भैया भरत जी भी नंदिग्राम में हैं, क्या ये महल, ये रथ, ये राजसी वस्त्र, विधाता ने मेरे ही लिए बनाए हैं ?

माता कौशल्या जी निरुत्तर रह गईं ।

देखो क्या है ये रामकथा…

यह भोग की नहीं….
त्याग की कथा हैं, यहाँ त्याग की ही प्रतियोगिता चल रही हैं और सभी प्रथम हैं, कोई पीछे नहीं रहा… चारो भाइयों का प्रेम और त्याग एक दूसरे के प्रति अद्भुत-अभिनव और अलौकिक हैं ।

“रामायण” जीवन जीने की सबसे उत्तम शिक्षा देती हैं ।

भगवान राम को 14 वर्ष का वनवास हुआ तो उनकी पत्नी सीता माईया ने भी सहर्ष वनवास स्वीकार कर लिया।
परन्तु बचपन से ही बड़े भाई की सेवा मे रहने वाले लक्ष्मण जी कैसे राम जी से दूर हो जाते!
माता सुमित्रा से तो उन्होंने आज्ञा ले ली थी, वन जाने की..
परन्तु जब पत्नी उर्मिला के कक्ष की ओर बढ़ रहे थे तो सोच रहे थे कि माँ ने तो आज्ञा दे दी,
परन्तु उर्मिला को कैसे समझाऊंगा!!
क्या बोलूँगा उनसे!

यहीं सोच विचार करके लक्ष्मण जी जैसे ही अपने कक्ष में पहुंचे तो देखा कि उर्मिला जी आरती का थाल लेके खड़ी थीं और बोलीं- “आप मेरी चिंता छोड़ प्रभु श्रीराम की सेवा में वन को जाओ।
मैं आपको नहीं रोकूँगीं। मेरे कारण आपकी सेवा में कोई बाधा न आये, इसलिये साथ जाने की जिद्द भी नहीं करूंगी।”

लक्ष्मण जी को कहने में संकोच हो रहा था।
परन्तु उनके कुछ कहने से पहले ही उर्मिला जी ने उन्हें संकोच से बाहर निकाल दिया।
वास्तव में यहीं पत्नी का धर्म है। पति संकोच में पड़े, उससे पहले ही पत्नी उसके मन की बात जानकर उसे संकोच से बाहर कर दे!

लक्ष्मण जी चले गये परन्तु 14 वर्ष तक उर्मिला ने एक तपस्विनी की भांति कठोर तप किया।
वन में प्रभु श्री राम माता सीता की सेवा में लक्ष्मण जी कभी सोये नहीं परन्तु उर्मिला ने भी अपने महलों के द्वार कभी बंद नहीं किये और सारी रात जाग जागकर उस दीपक की लौ को बुझने नहीं दिया।

मेघनाथ से युद्ध करते हुए जब लक्ष्मण जी को शक्ति लग जाती है और हनुमान जी उनके लिये संजीवनी का पहाड़ लेके लौट रहे होते हैं, तो बीच में जब हनुमान जी अयोध्या के ऊपर से गुजर रहे थे तो भरत जी उन्हें राक्षस समझकर बाण मारते हैं और हनुमान जी गिर जाते हैं।

तब हनुमान जी सारा वृत्तांत सुनाते हैं कि सीता जी को रावण हर ले गया, लक्ष्मण जी युद्ध में मूर्छित हो गए हैं।

यह सुनते ही कौशल्या जी कहती हैं कि राम को कहना कि लक्ष्मण के बिना अयोध्या में पैर भी मत रखना। राम वन में ही रहे।
माता सुमित्रा कहती हैं कि राम से कहना कि कोई बात नहीं। अभी शत्रुघ्न है।
मैं उसे भेज दूंगी। मेरे दोनों पुत्र राम सेवा के लिये ही तो जन्मे हैं।
माताओं का प्रेम देखकर हनुमान जी की आँखों से अश्रुधारा बह रही थी। परन्तु जब उन्होंने उर्मिला जी को देखा तो सोचने लगे कि यह क्यों एकदम शांत और प्रसन्न खड़ी हैं?
क्या इन्हें अपनी पति के प्राणों की कोई चिंता नहीं?

हनुमान जी पूछते हैं- देवी!
आपकी प्रसन्नता का कारण क्या है? आपके पति के प्राण संकट में हैं। सूर्य उदित होते ही सूर्य कुल का दीपक बुझ जायेगा।

उर्मिला जी का उत्तर सुनकर तीनों लोकों का कोई भी प्राणी उनकी वंदना किये बिना नहीं रह पाएगा।
उर्मिला बोलीं- “
मेरा दीपक संकट में नहीं है, वो बुझ ही नहीं सकता। रही सूर्योदय की बात तो आप चाहें तो कुछ दिन अयोध्या में विश्राम कर लीजिये, क्योंकि आपके वहां पहुंचे बिना सूर्य उदित हो ही नहीं सकता।
आपने कहा कि प्रभु श्रीराम मेरे पति को अपनी गोद में लेकर बैठे हैं।
जो योगेश्वर प्रभु श्री राम की गोदी में लेटा हो, काल उसे छू भी नहीं सकता।
यह तो वो दोनों लीला कर रहे हैं।
मेरे पति जब से वन गये हैं,
तबसे सोये नहीं हैं।
उन्होंने न सोने का प्रण लिया था। इसलिए वे थोड़ी देर विश्राम कर रहे हैं। और जब भगवान् की गोद मिल गयी तो थोड़ा विश्राम ज्यादा हो गया। वे उठ जायेंगे। और शक्ति मेरे पति को लगी ही नहीं, शक्ति तो प्रभु श्री राम जी को लगी है।
मेरे पति की हर श्वास में राम हैं, हर धड़कन में राम, उनके रोम रोम में राम हैं, उनके खून की बूंद बूंद में राम हैं, और जब उनके शरीर और आत्मा में ही सिर्फ राम हैं, तो शक्ति राम जी को ही लगी, दर्द राम जी को ही हो रहा।
इसलिये हनुमान जी आप निश्चिन्त होके जाएँ। सूर्य उदित नहीं होगा।”

राम राज्य की नींव जनक जी की बेटियां ही थीं…
कभी सीता तो कभी उर्मिला। भगवान् राम ने तो केवल राम राज्य का कलश स्थापित किया
परन्तु वास्तव में राम राज्य इन सबके प्रेम, त्याग, समर्पण और बलिदान से ही आया |

जिस मनुष्य में प्रेम, त्याग, समर्पण की भावना हो उस मनुष्य में राम हि बसता है…
कभी समय मिले तो अपने वेद, पुराण, गीता, रामायण को पढ़ने और समझने का प्रयास कीजिएगा | जीवन को एक अलग नज़रिए से देखने और जीने का सऊर मिलेगा |

“लक्ष्मण सा भाई हो, कौशल्या माई हो,
स्वामी तुम जैसा, मेरा रघुराइ हो..
नगरी हो अयोध्या सी, रघुकुल सा घराना हो,
चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो..
हो त्याग भरत जैसा, सीता सी नारी हो,
लव कुश के जैसी, संतान हमारी हो..
श्रद्धा हो श्रवण जैसी, सबरी सी भक्ति हो,
हनुमत के जैसी, निष्ठा और शक्ति हो… “

वाह क्या खूब गाया है…

🚩🙏🏻जय जय श्री राम🙏🚩

गौरव गुप्ता

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

शिव पुराण में वर्णन है कि देवराज नाम का आदमी जीवन भर कोई पुण्य कर्म नहीं किया हमेशा गलत कर्म ही किया । अंत समय एक दिन वह शिवालय गया जहां शिव कथा चल रही थी । देवराज मन लगाकर शिव पुराण की कथा सुनने लगा उसे ज्वर हुआ । तब भी वह मन लगाकर कथा सुना , एक दिन उसका प्राणांत हो गया । उसे लेने यमदूत आए तथा देवराज का प्राण लेकर यम पूरी तक आए तभी शिवगण वहा आए तथा देवराज को अपने साथ शिवलोक ले जाने की बात कही , परंतु यमदूत नहीं माने अब विवाद होने लगा शिवगण यमदूतों को मारने लगे , कोलाहल सुनकर यमराज वहा आए तथा शिवगणों को देख स्तुति करने लगे एवं यमराज बोले हे प्रभु आप किस कारण यहां आए हैं मुझसे क्या अपराध हुआ । शिवगण बोले मैं देवराज को लेने आया हु । यमराज बोले प्रभु यह जीवन भर पाप कर्म ही किया है आप इसे क्यों लेने आए हैं । शिवगण बोले हे राजन अंत समय यह शिव कथा सुना जिससे इसके सभी पाप नष्ट हो गए । यह सुनकर यमराज देवराज का प्राण दे देते है , देवराज के प्राणों को लेकर शिवगण शिव लोक आते हैं । तथा देवराज शिव कृपा को प्राप्त करता है । भगवान शिव का जो लोग पूजन करते हैं कथा सुनते है । उनके ऊपर हमेशा भगवान शिव की कृपा बनी रहती हैं । अंत समय वह शिवलोक में निवास करते है । हमे भगवान शिव का स्मरण अवश्य करना चाहिए । जिससे हमारी सभी मनोकामनाएं पूर्ण होंगी । तथा हमे सदा सनातन धर्म संस्कृति समाज की सुरक्षा हेतु हमेशा तैयार रहना चाहिए । जिससे सबका कल्याण होगा।

जय शिव शंकर हर हर महादेव