Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

5️⃣1️⃣ કભી કભી – દેવેદ્ર પટેલ
એમનું નામ વિદ્યાસાગર.

તેઓ સાચેસાચ વિદ્વાન હતા. બ્રાહ્મણ હતા. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આખા યે વિસ્તારમાં તેઓ પંડિત તરીકે ઓળખાતા હતા. અનેક લોકો તેમનું માર્ગદર્શન લેવા આવતા. આટલું જ્ઞાાન ઓછું લાગતાં તેઓ શાસ્ત્રોના વધુ અભ્યાસાર્થે કાશી ગયા. બે વર્ષ સુધી કાશીમાં અધ્યયન કરી પાછા ફર્યા. એક દિવસ કોઈએ તેમને પૂછયું: ”પંડિતજી ! પાપનો પિતા કોણ?”

પ્રશ્ન સાંભળી પંડિતજી વિચારમાં પડી ગયા. તેમણે પુણ્ય અને પાપ વિશે અભ્યાસ કર્યો હતો પરંતુ પાપના પિતા કોણ એ વાત જાણતા નહોતા. કોઈ ગ્રંથમાં આવો સવાલ અને જવાબ લખવામાં આવ્યો ન હતો. તેઓ ફરી બધા ધર્મગ્રંથો જોઈ ગયા પરંતુ પાપનો બાપ કોણ એ વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ નહોતો. પંડિત વિદ્યાસાગર જેટલા વિદ્વાન હતા એટલા જિજ્ઞાાસુ પણ હતા. પંડિતજી આ પ્રશ્નનો ઉત્તર પામવા ફરી કાશી ગયા.

કેટલાયે દિવસોે સુધી વિદ્યાઓનું કેન્દ્ર ગણાતા કાશીમાં રોકાયા. કેટલાયે વિદ્વાનોને મળ્યા પરંતુ તેમના મગજમાં ઉતરે એવો જવાબ મળ્યો નહીં.

તેમણે કાશી છોડી દીધું.

બીજાં અનેક તીર્થો પર ગયા. બીજા અનેક વિદ્વાનોને મળ્યા, પરંતુ તેમને સંતોષજનક ઉત્તર મળ્યો નહીં.

આ રીતે ફરતાં ફરતાં એક દિવસ તેઓ પૂના પહોંચ્યા. પૂનામાં એક દિવસ તેઓ સદાશીવ પેઠ વિસ્તારમાં ફરી રહ્યા હતા. એ વખતે અહીં એક વિશાળ હવેલીના ઝરૂખામાં વિલાસિની નામની એક રૂપજીવિની બેઠેલી હતી. એની નજર પંડિત વિદ્યાસાગર પર પડી. પંડિતજીના લલાટ પર વિદ્વતાનું તેજ હતુ પરંતુ તેમનો ચહેરો ઉદાસ જોઈ તેની જિજ્ઞાાસા વધી ગઈ. એના મનમાં દ્વિધા થઈ કે, આ માણસ લાગે છે તો વિદ્વાન તો તે ઉદાસ કેમ ?

વિલાસિનીએ તેની દાસીને બોલાવીને કહ્યું: ‘જા… પેલા પંડિતજીને પ્રેમથી પૂછ કે તેઓ ઉદાસ કેમ છે ?”

દાસી નીચે ઊતરી સીધી પંડિત વિદ્યાસાગર પાસે પહોંચી. એણે પંડિતજીને પૂછયુઃ ”મહારાજ! મારી સ્વામિની પૂછે છે કે આપ આટલા ઉદાસ કેમ છો ?”

પંડિત વિદ્યાસાગરે નમ્રતાથી કહ્યું: ”દેવી! મને ના તો કોઈ રોગ છે કે ના તો કોઈ તકલીફ કે ના તો કોઈ લાલસા. તમે તમારી સ્વામિનીનીને કહો કે, તે મારી કોઈ સહાયતા કરી શકે તેમ નથી કારણ કે આ તો શાસ્ત્રીય સમસ્યા છે.”

દાસી બોલીઃ ”આપને કોઈ તકલીફ ના હોય તો આપની શાસ્ત્રીય સમસ્યા મને કહેશો?”

પંડિતજીએ તેમનો પ્રશ્ન દોહરાવ્યો.

દાસી જતી રહી. પંડિત વિદ્યાસાગર આગળ વધ્યા. દાસી તેની સ્વામિની પાસે ગઈ અને પંડિતજીના મનમાં ”પાપનો પિતા કોણ ?” એ વિશેની દ્વિધા હતા તે પ્રશ્ન ફરી દોહરાવ્યો. સ્વામિની વિલાસિનીએ દાસીને કહ્યું: ”તું પાછી જા અને પંડિતજીને બોલાવી લાવ. એમને કહેજે કે તમારા પ્રશ્નનો ઉત્તર સાવ સરળ છે. હું તેમના પ્રશ્નનો જવાબ આપી શકું તેમ છું.”

દાસી પંડિતજીને હવેલીમાં બોલાવી લાવી. વિલાસિનીએ તેમનું ફળાહારથી સ્વાગત કરતાં કહ્યું: ”પંડિતજી! તમારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે. પરંતુ તે માટે તમારે મારી હવેલીમાં થોડા દિવસ રોકાવું પડશે.”

પંડિત વિદ્યાસાગર આમેય કાશી સહિત અનેક તીર્થો પર ફરીને આવ્યા હતા. જ્ઞાાનની પ્રાપ્તિ થતી હોય તો અહીં રોકાવામાં પણ કોઈ વાંધો નથી એમ વિચારી તેમણે હા પાડી. તેમણે શરત મૂકી કે, ”હું અલગ ભવનમાં રહીશ.”

વિલાસિનીએ પંડિત વિદ્યાસાગરને રહેવા માટે અલગ ભવનની વ્યવસ્થા કરી દીધી. રૂપજીવિની સમૃદ્ધ અને સુખી હતી. અલગ ભવનમાં તમામ પ્રકારની સુવિધા એેણે ઉપલબ્ધ કરાવી દીધી.

પંડિત વિદ્યાસાગર રૂઢીવાદી બ્રાહ્મણ હતા. સ્વયં જલ ભરીને લાવતા હતા અને પોતાની રસોઈ જાતે જ બનાવી લેતા હતા. વિલાસિની રોજ સવારે તેમને પ્રણામ કરવા આવતી હતી.

એેક દિવસ વિલાસિનીએ કહ્યું: ”ભગવન્ ! આપ સ્વયં અગ્નિની સન્મુખ બેસીને ભોજન બનાવો છો, આપને ધુમાડો લાગે છે. આપની તકલીફ જોઈ મને કષ્ટ થાય છે. અગર આપની અનુમતિ હોય તો હું સ્વયં રોજ સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપના માટે ભોજન બનાવું ? આપ તો મારા અતિથિ છો ?”

પંડિત વિદ્યાસાગર હજુ કાંઈ વિચારે તે પહેલાં વિલાસિની ફરી બોલીઃ ”અગર આપ મને આવી સેવા કરવાની તક આપશો તો હું રોજ આપને દસ સુવર્ણ મુદ્રાઓ દક્ષિણા તરીકે આપીશ. આપ બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તપસ્વી છો. મને આપની સેવા કરવાની તક આપીને મારા જેવી અપવિત્ર પાપિણીનો ઉદ્વાર કરો. મારી પર આટલી કૃપા કરો.”

પંડિત વિદ્યાસાગરને ભગવાને અહલ્યાના કરેલા ઉધ્ધારનો કિસ્સો યાદ આવી ગયો. રૂપજીવિનીની નમ્ર પ્રાર્થનાનો તેમના સરળ પ્રકૃતિ પર ભારે અસર થઈ. પહેલાં તો એ પ્રસ્તાવ સ્વીકારતાં તેમને સંકોચ થયો પરંતુ રસોઈ બનાવતી વખતે થતા ધુમાડાથી મુક્તિ અને દક્ષિણા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું: ‘એમાં,વાંધા જેવું કાંઈ નથી. આ બિચારી પ્રાર્થના જ કરી રહી છે અને આમેય તે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભોજન બનાવવાની છે ને ! વળી દસ સુવર્ણ મુદ્રાઓ પણ મળવાની છે. તેમાં કોઈ પાપ થતું હશે તો પ્રાયશ્ચિત કરી લઈશ.”

પંડિત વિદ્યાસાગરે રૂપજીવિનીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસે વિલાસિની સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પંડિત વિદ્યાસાગરના ભવનમાં આવી. રસોઈકક્ષમાં ગઈ. તેણે પંડિતજી માટે શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દેવતાના ચરણ ધોયા. સુંદર આસન બીછાવ્યું. ચાંદીના પાત્રમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસ્યાં.

પંડિત વિદ્યાસાગરે જોયંુ તો તેમની સામેનો થાળ ભવ્ય અને રસદાર લાગતો હતો. વિલાસિનીએ પોતાના હાથે એ થાળ પંડિતજીની સન્મુખ મૂક્યો. પરંતુ પંડિત વિદ્યાસાગરે જેવો થાળમાં હાથ નાંખવા પ્રયાસ કર્યો તેવો જ રૂપજીવિનીએ એ થાળ પોતાની તરફ ખેંચી લીધો.

પંડિત વિદ્યાસાગર એમ કરવાનું કારણ સમજી શક્યા નહીં. તેઓ એક પ્રશ્નાર્થભરી દૃષ્ટિથી વિલાસિનીને જોઈ રહ્યા. પંડિત ચક્તિ હતા.

રૂપજીવિનીએ કહ્યું: ‘મને ક્ષમા કરો, પંડિતજી ! કર્મનિષ્ઠ બ્રાહ્મણને હું આચારચ્યુત કરવા માગતી નથી. હું તો માત્ર આપના પ્રશ્નનો ઉત્તર જ આપવા માગતી હતી. મારો ઉત્તર એ છે કે જે પંડિત બીજાનું લાવેેલું જળ પણ પોતાનું ભોજન બનાવવા યોગ્ય લેખતો નથી, જે પંડિત શાસ્ત્રજ્ઞા છે, જે વ્યક્તિ સદાચારી બ્રાહ્મણ છે તે જ વ્યક્તિ એક રૂપજીવિનીના વશમાં આવીને એક પાપિણીના હાથે બનાવેલું ભોજન અને દક્ષિણા લેવા તત્પર થઈ ગયો છે તે એક લોભ છે અને લોભ જ પાપનો પિતા છે.”

રૂપજીવિનીની વાણી સાંભળી સાંભળી પંડિત વિદ્યાસાગર શૂન્ય મનસ્ક થઈ ગયા તેમને બહુ જ ગ્લાનિ થઈ, પરંતુ તેમને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો. આ તેમના માટે પ્રસન્નતાની વાત હતી. પાપનો પિતા લોભ છે તે વાત તેઓ સમજી ગયા હતા.

રૂપજીવિનીએ પંડિત વિદ્યાસાગરની વારંવાર ક્ષમા માંગી. પંડિતજીએ તેની સરળતા, નિર્દોષ ભાવ અને નિષ્પક્ષતાની સરાહના કરી.

પ્રસન્નચિત્ત પંડિત વિદ્યાસાગર રૂપજીવિનીએ બક્ષેલા જ્ઞાાનને માથે ચડાવી પોતાના ગામ તરફ રવાના થયા.

– દેવેન્દ્ર પટેલ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मुझे किसी ने यह भेजा। रोचक और प्रासंगिक लगा तो आपके साथ साझा कर रहा हूँ।

एक प्रेरणा देने वाली कहानी
एक बार एक पक्षी समुंदर में से चोंच से पानी बाहर निकाल रहा था। दूसरे ने पूछा भाई ये क्या कर रहा है। पहला बोला समुंदर ने मेरे बच्चे डूबा दिए है अब तो इसे सूखा कर ही रहूँगा। यह सुन दूसरा बोला भाई तेरे से क्या समुंदर सूखेगा। तू छोटा सा और समुंदर इतना विशाल। तेरा पूरा जीवन लग जायेगा। पहला बोला “देना है तो साथ दे। सिर्फ़ सलाह नहीं चाहिए”। यह सुन दूसरा पक्षी भी साथ लग लिया। ऐसे हज़ारों पक्षी आते गए और दूसरे को कहते गए “सलाह नहीं साथ चाहिए।” यह देख भगवान विष्णु के वाहन गरुड़ जी भी इस काम के लिए जाने लगे। भगवान बोले तू कहा जा रहा है तू गया तो मेरा काम रुक जाएगा। तुम पक्षियों से समुंदर सूखना भी नहीं है। गरुड़ बोला “भगवन सलाह नहीं साथ चाहिए।” फिर क्या ऐसा सुन भगवान विष्णु जी भी समुंदर सुखाने आ गये। भगवान जी के आते ही समुंदर डर गया और उस पक्षी के बच्चे लौटा दिए।

आज इस संकट के समय में भी देश को हमारी सलाह नहीं साथ चाहिए। आज समाज के साथ खड़े हो कर सेवा करने वाले लोगों की आवश्यकता है। इसलिए सलाह नहीं साथ दें। समस्या की ओर देख कर शोर मचाने से अच्छा है कि समाधान सुझाएँ।

जो साथ दे दे सारा भारत, तो फिर से मुस्कुरायेगा भारत। 🌹🌹🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक लड़के के अनेक मित्र थे जिसका उसे बहुत घमंड था जबकि उसके पिता का एक ही मित्र था लेकिन था सच्चा।

एक दिन पिता ने बेटे को बोला कि तेरे बहुत सारे दोस्त है उनमें से आज रात तेरे सबसे अच्छे दोस्त की परीक्षा लेते है।

बेटा सहर्ष तैयार हो गया।

रात को 1 बजे वे दोनों बेटे के सबसे घनिष्ठ मित्र के घर पहुंचे।

बेटे ने दरवाजा खटखटाया, दरवाजा नहीं खुला।

बार-बार दरवाजा ठोकने के बाद अंदर से बेटे का दोस्त उसकी माताजी को कह रहा था…माँ कह दे मैं घर पर नहीं हूँ।

यह सुनकर बेटा उदास हो गया, अतः निराश होकर दोनों लौट आए।

फिर पिता ने कहा कि बेटे आज तुझे मेरे दोस्त से मिलवाता हूँ।

दोनों पिता के दोस्त के घर पहुंचे। पिता ने अपने मित्र को आवाज लगाई।

उधर से जवाब आया कि ठहरना मित्र, दो मिनट में दरवाजा खोलता हूँ।

जब दरवाजा खुला तो पिता के दोस्त के एक हाथ में रुपये की थैली और दूसरे हाथ में तलवार थी। पिता ने पूछा, यह क्या है मित्र।

तब मित्र बोला….अगर मेरे मित्र ने 1 बजे रात्रि को मेरा दरवाजा खटखटाया है तो जरूर वह मुसीबत में होगा और अक्सर मुसीबत दो प्रकार की होती है या तो रुपये पैसे की या किसी से विवाद हो गया हो।अगर तुम्हें रुपये की आवश्यकता हो तो ये रुपये की थैली ले जाओ और किसी से झगड़ा हो गया हो तो ये तलवार लेकर मैं तुम्हारें साथ चलता हूँ।

तब पिता की आँखे भर आई और उन्होंने अपने मित्र से कहा कि मित्र मुझे किसी चीज की जरूरत नहीं, मैं तो बस मेरे बेटे को मित्रता की परिभाषा समझ रहा था।

ऐसे मित्र न चुने जो खुदगर्ज़ हो और आपके काम पड़ने पर बहाने बनाने लगे।अतः मित्र, एक चुनें लेकिन नेक चुनें।🙏🙏🌹🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*एक प्रेरक प्रसंग 😗 प्रतिवर्ष माता पिता अपने पुत्र को गर्मी की छुट्टियों में उसके दादा दादी के घर ले जाते । 10-20 दिन सब वहीं रहते और फिर लौट आते। ऐसा प्रतिवर्ष चलता रहा, बालक थोड़ा बड़ा हो गया । एक दिन उसने अपने माता पिता से कहा कि अब मैं अकेला भी दादी के घर जा सकता हूं तो आप मुझे अकेले को दादी के घर जाने दो । माता पिता पहले तो राजी नहीं हुए। परंतु बालक ने जब जोर दिया तो उसको सारी सावधानी समझाते हुए अनुमति दे दी । जाने का दिन आया । बालक को छोड़ने स्टेशन पर गए।

ट्रेन में उसको उसकी सीट पर बिठाया । फिर बाहर आकर खिड़की में से उससे बात की । उसको सारी सावधानियां फिर से समझाई।
बालक ने कहा कि मुझे सब याद है। आप चिंता मत करो ।
ट्रेन को सिग्नल मिला। व्हीसिल लगी। तब पिता ने एक लिफाफा पुत्र को दिया कि बेटा अगर रास्ते में तुझे डर लगे तो यह लिफाफा खोल कर इसमें जो लिखा उसको पढ़ना
बालक ने पत्र जेब में रख लिया ।
माता पिता ने हाथ हिलाकर विदा किया। ट्रैन चलती रही। हर स्टेशन पर लोग आते रहे पुराने उतरते रहे ।
सबके साथ कोई न कोई था ।
अब बालक को अकेलापन लगा।
ट्रेन में अगले स्टेशन पर ऐसी शख्सियत आई जिसका चेहरा भयानक था।
पहली बार बिना माता-पिता के, बिना किसी सहयोगी के ,यात्रा कर रहा था।
उसने अपनी आंखें बंद कर सोने का प्रयास किया, परंतु बार-बार वह चेहरा उसकी आंखों के सामने घूमने लगा। बालक भयभीत हो गया, रुंआसा हो गया ।
तब उसको पिता की चिट्ठी याद आई।
उसने जेब में हाथ डाला। हाथ कांप रहा था। पत्र निकाला । लिफाफा खोला,
पढा –
पिता ने लिखा था तू डर मत

मैं पास वाले कंपार्टमेंट में ही इसी गाड़ी में बैठा हूं ।

बालक का चेहरा खिल उठा। सब डर काफूर हो गया।

मित्रों
जीवन भी ऐसा ही है ।
जब भगवान ने हमको इस दुनिया में भेजा उस समय उन्होंने हमको भी एक पत्र दिया है , जिसमें लिखा है , “उदास मत होना , मैं हर पल, हर क्षण , हर जगह तुम्हारे साथ हूं । पूरी यात्रा तुम्हारे साथ करता हूं । केवल तुम मुझे स्मरण रखते रहो। सच्चे मन से याद करना, मैं एक पल में आ जाऊंगा।

इसलिए चिंता नहीं करना।
घबराना नहीं । हताश नहीं होना ।
महाप्रभु जी ने लिखा है *" चिंता कोपि न कार्या "* चिंता करने से मानसिक और शारीरिक दोनों स्वास्थ्य प्रभावित होते हैं । परमात्मा पर ,प्रभु पर, अपने इष्ट पर, हर क्षण विश्वास रखें ।

वह हमेशा हमारे साथ हैं । हमारी पूरी यात्रा के दौरान…

प्रभु पर सदैव विश्वास रखें 🙏