Posted in संस्कृत साहित्य

શું તમે ક્યારેય આ પશ્વિમદેશોનાં ફિલોસોફર વિચારકોને વાંચ્યા છે…??
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

૧, લિયો ટોલ્સટૉય.(૧૮૨૮ – ૧૯૧૦)

👉હિન્દુ અને હિન્દુત્વ જ એક દિવસ દુનિયાપર રાજ કરશે,,કારણકે એમાં ગ્યાન અને બુધ્ધિનું સંયોજન છે.

૨, હાબર્ટ વૅલ્સ (૧૮૪૬ – ૧૯૪૬)

👉હિન્દુત્વનું પ્રભાવીકરણ લાગું થાય ત્યાં સુધીમાં કેટલીય પેઢીઓ અત્યાચાર સહન કરશે..ત્યારે સમગ્ર માનવજાત એમના તરફ આકર્ષિત થઇ જશે, એ જ દિવસે સંસાર આબાદ થશે. સલામ એ દિવસને.

૩, આલ્બર્ટ આઇન્સટાઇન (૧૮૭૯ – ૧૯૫૫)

👉હું સમજું છું કે હિન્દુઓ એ પોતાની બુદ્ધિ અને જાગૃતતા ના માધ્યમથી તે કર્યુ જેને યહૂદીઓ નથી કરી શક્યા, હિન્દુત્વમાં જ તે શક્તિ છે જેનાથી શાંતિ સ્થાપિત થઇ શકશે.

૪, હ્યુંસ્ટન સ્મિથ (૧૯૧૯ – ૧૯૮૫)

👉જે વિશ્વાસ સ્વયં પર છે અને આ સ્વયંથી સારું જો કાંઇ દુનિયામાં છે તો તે હિન્દુત્વ છે, પણ એના માટે આપણે આપણા દિલ અને દિમાગ જો સ્વયં માટે ખોલીશુ તો ભલાઇ તેમાં જ છે.

૫,માઇકલ નાસ્ત્રૈ દમાસ (૧૫૦૩ – ૧૫૬૬)

👉હિન્દુત્વ જ યૂરોપમાં શાસક ધર્મ બનશે,યૂરોપનું પ્રસિધ્ધ શહેર હિન્દુ રાજધાની બની જશે.

૬, બર્ટેન્ડ રસૅલ (૧૮૭૨ – ૧૯૭૦)

👉મેં હિન્દુત્વ ને વાંચ્યો સમજ્યો અને જાણ્યું કે આ સારી દૂનિયા સારી માનવતાનો ધર્મ બનવા લાયક મોંખરે છે, હિન્દુત્વ આખા યૂરોપ ખંડમાં ફેલાશે અને હિન્દુત્વના મોટા વિચારકો સામે આવશે, એક દિવસ એવો આવશે કે હિન્દુ જ દુનિયાની વાસ્તવિક ઉત્તેજના હશે.

૭, ગોસ્ટા લોબોન (૧૮૪૧ – ૧૯૩૧)

👉હિન્દુ જ સૂલેહ અને સુધારાની વાત કરે છે, સુધારાનાં જ વિચારોની સરાહના ઈસાઈઓ ને આમંત્રિત કરે છે.

૮, જ્યોર્જ બર્નાડ શૉ (૧૮૫૬ – ૧૯૫૦)

👉આખું જગત એક દિવસ હિન્દુ ધર્મ સ્વીકાર કરી લેશે, અગર વાસ્તવિક નામથી સ્વીકાર ન કરી શકે તો રૂપક નામથી સ્વીકાર કરી લેશે, પશ્વિમ એક દિવસ હિન્દુ સ્વીકાર કરશે,અને હિન્દુ જ દુનિયામાં ભણેલા ગણેલા લોકોનો ધર્મ હશે.

૯, જોહાન ગીથ (૧૭૪૯ – ૧૮૩૨)

👉આપણે બધાએ હમણાં કે પછી હિન્દુ ધર્મ સ્વીકાર કરવો જ પડશે, આ અસલી ધર્મ છે, મને કોઇ હિન્દુ કહેશે તો ખરાબ નહીં લાગે, હું આ સત્ય વાતનો સ્વીકાર કરું છું.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷