Posted in हिन्दू पतन

છેલ્લે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો


છેલ્લે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો તેની શરુઆત રેલ્વેસ્ટેશનથી થઈ. સ્ટેશનનું નામ ‘વિક્ટોરિયા ટર્મીનસ’થી બદલીને ‘શિવાજી ટર્મીનસ’ રાખવાથી શિવાજી પેદા થઈ શકે છે? ત્યાં પાંચસો માણસોને આતંકવાદીઓએ વીંધી નાંખ્યા. કારણ શું? પાંચ હજાર માણસો જીવ બચાવવા ભાગતા હતાં, જેઓની પીઠ આતંકવાદીઓ તરફ હતી.

આ પાંચ હજારમાંથી માત્ર સો યુવાનો ભાગવાને બદલે સામે ધસી ગયા હોત તો પાંચેય આતંકવાદીઓ પકડાઈ ગયા હોત. શક્ય છે કે સોમાંથી નેવું જણા મરી પણ ગયા હોત! છતાં પાંચસોની સામે આ આંકડો બહુ નાનો ગણાય. પ્રશ્ન છે attitude નો! આપણે પલાયનવાદી છીએ કે પુરુષાર્થવાદી, ભાગવામાં કુશળ છીએ કે સામનો કરવામાં? લશ્કરી તાલીમ આપણા યુવાધનના attitude માં કોઈ ફરક કરી શકે છે કે કેમ?

ભારતે ભાગી છૂટવાની નહિ, સામનો કરવાની જરુર છે. વિચારો, આ પ્રકારની ઘટના ઈઝરાયલમાં બની હોત તો ત્યાંના યુવાનોએ શું કર્યું હોત! આપણે પણ આપણી અસ્મિતા જાગ્રત કરીએ અને એને ટકાવીએ.

જય હિંદ બોલીએ નહિ….સાર્થક કરીએ…..!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

प्रतिभा और ज्ञान


प्रतिभा और ज्ञान

एक संत को जंगल में एक नवजात शिशु मिला। वह उसे अपने घर जे आए। उन्होंने उसका नाम जीवक रखा। उन्होंने जीवक को अच्छी शिक्षा-दीक्षा प्रदान की। जब वह बड़ा हुआ तो उसने संत से पूछा, ‘गुरुजी, मेरे माता-पिता कौन हैं?’ संत को जीवक के मुंह से यह सुनकर बड़ा आश्चर्य हुआ लेकिन उन्होंने उसे सच बताने का निश्चय किया और बोले, ‘पुत्र, तुम मुझे घने जंगलों में मिले थे।
मुझे नहीं मालूम कि तुम्हारे माता-पिता कौन हैं और कहां हैं?’ जीवक अत्यंत उदास होकर बोला, ‘गुरुजी, अब आत्महीनता का भार लेकर मैं कहां जाऊं?’ इस पर संत उसे सांत्वना देते हुए बोले, ‘पुत्र, इस बात से दुखी होने के बजाय तुम तक्षशिला जाओ और वहां विद्याध्ययन करके अपने ज्ञान के प्रकाश से संपूर्ण समाज को आलोकित करो।’ जीवक अध्ययन के लिए चल पड़ा। वहां पहुंचकर वहां के आचार्य को उसने अपने बारे में सब कुछ बता दिया।
आचार्य ने उसकी स्पष्टवादिता से प्रभावित होकर उसे विश्वविद्यालय में प्रवेश दे दिया। जीवक वहां पर कठोर परिश्रम के साथ आयुर्वेदाचार्य की उपाधि प्राप्त की। संपूर्ण शिक्षा प्राप्त करने के बाद एक दिन आचार्य जीवक से बोले, ‘पुत्र, अब तुम मगध जाकर वहां के लोगों की सेवा करो।’ यह सुनकर जीवक परेशान हो गया। आचार्य उसे दुखी देखकर बोले, ‘कौन सी बात तुम्हें टीस रही है?’ जीवक बोला, ‘आचार्य, आप तो जानते ही हैं कि मेरा कोई कुल और गोत्र नहीं है। मैं जहां भी जाऊंगा, लोग मुझ पर उंगलियां उठाएंगे। क्या आप मुझे अपने पास ही नहीं रख सकते?’ उसकी बात सुनकर आचार्य बोले, ‘वत्स। तुम्हारी प्रतिभा और ज्ञान ही तुम्हारा कुल-गोत्र है। इन्हीं से तुम्हें सम्मान मिलेगा।’ आचार्य की बातों ने जीवक को नई दिशा दिखाई और वह मगध आ गया। वहां उसने लगन और मेहनत से काम किया। कुछ ही समय में वह पूरे मगध में आयुर्वेदाचार्य के रूप में प्रसिद्ध हो गया।

Dinesh Kadel

Posted in आरक्षण

आरक्षण


सेवा में ,
माननीय श्री नरेन्द्र मोदी जी,
प्रधानमंत्री ,
भारत सरकार ,
नई दिल्ली

विषय- भारत में आरक्षण को समाप्त किये जाने एवं पदोन्नति में आरक्षण हेतु 117वें संबिधान संशोधन बिल को निरस्त किये जाने विषयक |

माननीय महोदय ,
सौभाग्य की बात है कि बहुत समय बाद भारत में आपके कुशल नेतृत्व में पूर्ण बहुमत की केन्द्रीय सरकार विद्यमान है।
आपके मेक इन इंडिया , स्वच्छता अभियान व नोट बंदी जैसी कई योजनाओं का हम ह्रदय से पूर्ण समर्थन करते हैं ।
माननीय महोदय ,
जैसा कि आप जानते हैं कि समाज के पिछडे वर्गों के लिये संविधान में मात्र दस वर्षों के लिये आरक्षण की व्यवस्था की गयी थी, किन्तु जातिवादी व निहित कारणों से जाति आधारित आरक्षण की अवधि व क्रीमीलेयर की सीमा को बारंबार बिना समीचीन समीक्षा के बढाया जाता रहा है ,
जिसे कि 10– 10 वर्ष करते करते आज 67 वर्ष पूरे हो गए हैं ।
आज तक ऐसे आरक्षण प्राप्त डॉक्टर, इंजीनियर , प्रोफेसर , शिक्षक, कर्मचारी किसी ने नहीं कहा कि अब वह दलित या पिछड़ा नहीं रहा व अब उसे जातिगत आरक्षण की जरुरत नहीं है।
इससे सिद्ध होता है कि आरक्षण का आधार पिछड़ा वर्ग या समूह के बजाय जाति किये जाने से इन 67 सालों में कोई लाभ नहीं हुआ है।
महोदय ,
इस जाति आरक्षण का लाभ जहां कुछ खास लोग परिवार समेत पीढी दर पीढी लेते जा रहें हैं वहीं वे इसे निम्नतम स्तर वाले अपने ही जरूरतमंदों लोगों तक भी नहीं पहुंचने दे रहे हैं। अन्यथा इन 67 वर्षों में हर आरक्षित वर्ग के व्यक्ति तक इसका लाभ पहुँच चुका होता।
ऐसे तबके को वे केवल अपने बार बार लाभ हेतु संख्या या गिनती तक ही सीमित कर दे रहे हैं।
महोदय,
गरीबी जाती देखकर नहीं आती
आरक्षण का आधार जाति किये जाने से जहाँ सामान्य वर्ग के तमाम निर्धन व जरूरतमंद युवा बेरोजगार व हतोत्साहित हैं , कर्मचारी कुंठित व उत्साहहीन हो रहे हैं,
वहीं समाज में जातिवाद का जहर बड़ी तेज़ी से बढ़ता जा रहा है।
अत: आपसे निवेदन है कि राष्ट्र के समुत्थान व विकास के लिये संविधान में संशोधन करते हुये आरक्षण को समाप्त करने का कष्ट करेंगे ।
किसी भी जाति – धर्म के असल जरूरतमंद निर्धन व्यक्ति को आरक्षण नहीं बल्कि संरक्षण देना सरकार को सुनिश्चित करना चाहिए ।

आरक्षण को पूर्ण रूप से समाप्त करने से पहले अगर वंचित वर्ग तक इसका ईमानदारी से वास्तव में सरकार लाभ पहुँचाना चाहती है तो इस आरक्षण को एक परिवार से एक ही व्यक्ति , केवल बिना विशेष योग्यता / कार्यकुशलता वाली समूह ग व घ की नौकरियों में मूल नियुक्ति के समय ही दिया जा सकता है।

आयकर की सीमा में आने वाले व्यक्ति के परिवार को आरक्षण से वंचित किया जाना चाहिये ताकि राष्ट्र के बहुमूल्य संसाधनों का सदुपयोग सुनिश्चित हो सके।

पदोन्नति में आरक्षण तो पूर्णत: बंद कराया ही जाना चाहिये जिससे कि योग्यता, कार्यकुशलता व वरिष्ठता का निरादर न हो।

आशा है कि महोदय राष्ट्र व आमजन के हित में इन सुझावों पर ध्यान देते हुये समुचित कार्यवाही करने व इस हेतु जन जागरण अभियान प्रारंभ कर मुहिम को अंजाम तक पहुंचाने का कष्ट करेंगे |
वन्दे मातरम् ।

Posted in मंत्र और स्तोत्र

श्री रामरक्षा स्तोत्र


श्री रामरक्षा स्तोत्र (Ramraksha Stotra)

श्री गणेशाय नमः

अस्य श्रीरामरक्षास्तोञ मंञस्य ।
बुधकौशिकऋषिः ।
अनुष्टुप छन्दः । सीता शक्तिः ।
श्रीमध्दनुमान् कीलकम् ।
श्रीरामचंद्रप्रीत्यर्थे जपे विनियोगः ।

अथ ध्यानम् ।

ध्यायेदाजानबाहुं धृतशरधनुषं बध्दपद्मासनस्थं ।
पीतं वासो वसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् ।
वामाङ्कारुढसीता मुखकमलमिलल्लोचनं नीरदाभं ।
नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचंद्रम् ॥

इति ध्यानम् ।

चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् ।
एकैकमक्षरं पुंसां महापातकनाशनम् ॥१॥

ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनम् ।
जानकीलक्ष्मणोपेतं जटामुकुटमण्डितम् ॥२॥

सासीतूण धनुर्बाणपाणिं नक्तचरान्तकम् ।
स्वलीलया जगत् त्रातु माविर्भूतमजं विभुम् ॥३॥

रामरक्षां पठेत् प्राज्ञः पापघ्नीं सर्वकामदाम् ।
शिरो मे राघवः पातु भालं दशरथात्मजः ॥४॥

कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियः श्रुती ।
घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः ॥५॥

जिव्हां विद्यानिधिःपातु कण्ठं भरतवन्दितः ।
स्कन्धौ दिव्यायुधःपातु भुजौ भग्नेशकार्मुकः ॥६॥

करौ सीतापतिःपातु हृदयं जामदग्न्यजित् ।
मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः ॥७॥

सुग्रीवेशः कटी पातु सक्थिनी हनुमत्प्रभुः ।
ऊरु रघूत्तमः पातु रक्षःकुल विनाशकृत ॥८॥

जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः ।
पादौ बिभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः ॥९॥

एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् ।
सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् ॥१०॥

पातालभूतल व्योमचारिणश्छद्मचारिणः ।
न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः ॥११॥

रामेति रामभद्रेति रामचंद्रेति वा स्मरन् ।
नरो न लिप्यते पापै र्भुक्तिं मुक्तिं च विन्दति ॥१२॥

जगज्जेत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् ।
यः कण्ठे धारयेत्तस्य करस्था सर्व सिध्दयः ॥१३॥

वज्रपज्जरनामेदं यो रामकवचं स्मरेत् ।
अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् ॥१४॥

आदिष्टवान् यथा स्वप्ने रामरक्षामिमां हरः ।
तथा लिखितवान् प्रात प्रबुध्दो बुधकौशिकः ॥१५॥

आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् ।
अभिरामस्त्रिलोकानां रामः श्रीमान् स नः प्रभुः ॥१६॥

तरुणौ रुपसंपन्नौ सुकुमारौ महाबलौ ।
पुण्डरीकविशालाक्षौ चीरकृष्णाजिनाम्बरौ ॥१७॥

फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ ।
पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ ॥१८॥

शरण्यौ सर्वसत्वानां श्रेष्ठौ सर्वधनुष्यताम् ।
रक्षः कुलनिहन्तारौ त्रायेतां नौ रघूत्तमौ ॥१९॥

आत्तसज्य धनुषाविषुस्पृशावक्षयाशुगनिषङ्गसङ्गिनौ ।
रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि सदैव गच्छताम् ॥२०॥

संनध्दः कवची खड्गी चापबाणधरो युवा ।
गच्छन् मनोरथोऽस्माकं रामः पातु स लक्ष्मणः ॥२१॥

रामो दाशरथिः शूरो लक्ष्मणानुचरो बली ।
काकुत्स्थः पुरुषः पूर्णः कौसल्येयो रघुत्तमः ॥२२॥

वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः ।
जानकीवल्लभः श्रीमानप्रमेयपराक्रमः ॥२३॥

इत्येतानि जपन् नित्यं मद्भक्तः श्रध्दयान्वितः ।
अश्वमेधाधिकं पुण्यं संप्राप्नोति न संशयः ॥२४॥

रामं दूर्वादलश्यामं पद्माक्षं पीतवाससम् ।
स्तुवन्ति नामभिर्दिवैर्न ते संसारिणो नरः ॥२५॥

रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुंदरम् ।
काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकम् ।
राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं ।
वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् ॥२६॥

रामाय रामभद्राय रामचंद्राय वेधसे ।
रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥२७॥

श्रीराम राम रघुनंदन राम राम ।
श्रीराम राम भरताग्रज राम राम ।
श्रीराम राम रणकर्कश राम राम ।
श्रीराम राम शरणं भव राम राम ॥२८॥

श्रीरामचंद्रचरणौ मनसा स्मरामि ।
श्रीरामचंद्रचरणौ वचसा गृणामि ।
श्रीरामचंद्रचरणौ शिरसा नमामि ।
श्रीरामचंद्रचरणौ शरणं प्रपद्ये ॥२९॥

माता रामौ मत्पिता रामचंद्रः ।
स्वामी रामौ मत्सखा रामचंद्रः ।
सर्वस्वं मे रामचंद्रो दयालुर्नान्यं जाने नैव जाने न जाने ॥३०॥

दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा ।
पुरतो मारुतिर्यस्य तं वंदे रघुनंदनम् ॥३१॥

लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् ।
कारुण्यरुपं करुणाकरं तं श्रीरामचंद्र शरणं प्रपद्ये ॥३२॥

मनोजवं मारुततुल्यवेगं जितेंद्रियं बुध्दिमतां वरिष्ठम् ।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॥३३॥

कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् ।
आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम् ॥३४॥

आपदामपहर्तारं दातारं सर्वसंपदाम् ।
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॥३५॥

भर्जनं भवबीजानामर्जनं सुखसंपदाम् ।
तर्जनं यमदूतानां रामरामेति गर्जनम् ॥३६॥

रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे
रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः ।
रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्महं ।
रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुध्दर ॥३७॥

रामरामेति रामेति रमे रामे मनोरमे ।
सहस्त्रनामतत्त्युलं रामनाम वरानने ॥३८॥

इति श्रीबुधकौशिकविरचितं श्रीरामरक्षास्तोत्रं संपूर्णम् ।

॥ श्रीसीतारामचंद्रार्पणमस्तु ॥

Posted in Media

ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશ શાહને અર્પણ


*ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશ શાહને અર્પણ.* 

આપ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપની વાજબી ટીકા કરો (જેમ કે અમદાવાદનું નામ કર્ણાવતી ન થવું) એ અમને ગમે છે પણ એમના સારા નિર્ણયો છાપો જ નહીં તે તો વાચકો સાથે છેતરપિંડી કહેવાય. જેમ કે આજે દિવ્ય ભાસ્કરમાં નવી આરોગ્ય નીતિ જાહેર થઈ જેમાં દર્દીઓ માટે ટ્રિબ્યુનલ બનાવાશે કે પછી સ્વદેશી રેલગાડી પશ્ચિમ રેલવેમાં દોડશે. 

 આજે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામોને અઠવાડિયું થવા આવ્યું. કોંગ્રેસ અને ખાસ તો રાહુલ-પ્રિયંકા ગાંધીની નિષ્ફળતા વિશે તમારા છાપામાં એક અક્ષર છપાયો નથી. ચૂંટણીના પરિણામોથી ખબર પડશે કે મોદીની નોટબંધીને પ્રજાએ સ્વીકારી છે કે નહીં એવું ચૂંટણી પહેલા અને ચૂંટણીના દિવસે તમે રોજ લખ્યું જેથી અહીં રહેતા ઉ.પ્ર.ના લોકો પ્રભાવિત થાય ને ભાજપને મત ન મળે. પણ પરિણામો પછી એકેય વાર તવલીનસિંહની જેમ તમે કે તમારા એકેય પાળીતા કૂ** સોરી, કોલમ લેખકે સ્વીકારવાની હિંમત ન કરી કે હા, અમે ખોટા પડ્યા. આજના છાપામાં ગોવા કોંગ્રસના તડાને તમે અંદરના પાને છાપ્યા છે. ભાજપના કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા કે અરુણ શૌરીના બળાપા તમારા છાપામાં હંમેશાં પહેલે પાને સ્થાન પામે છે. એકાએક શિવસેના તમારો ફેવરિટ પક્ષ થઈ ગયો છે ને સામનાનો તંત્રી દેખ તમે રોજ પહેલા પાને છાપો છો પરંતુ કોંગ્રેસ કે ભાજપ વિરોધી અન્ય પક્ષના વિખવાદોને કાં તો તમે છાપતા જ નથી અથવા અંદરના પાને ઓછી જગ્યા ફાળવી દબાવી દ્યો છો. હિન્દુઓના કથિત કટ્ટરવાદના સમાચાર તમે હંમેશાં ચગાવો છો જેમાં ઘણી વાર અસત્ય હોય છે પણ નાહીદ આફરીન સામે 46 ફતવા બહાર પડે તો તમે તેને હાજરી પૂરાવવા લો છો ખરા પણ અંદરથી અંદરના પાને. *બંગાળમાં હિન્દુઓને દુર્ગાપૂજા ન કરવા દેવાય કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોને તકલીફ ન પડે તે માટે મંદિરો પરથી માઇક ઉતારાવી દેવાય કે પછી હોળી પર મસ્જિદને રંગ ન લાગી જાય તે માટે પોલીસની તૈનાતી… આ બધા સમાચારને તમારા છાપામાં કોઈ સ્થાન નથી મળતું.*

વડા પ્રધાન શ્રી મોદી વિદેશ પ્રવાસ કરે તો જાણે ફરવા જતા હોય તેવા હેડિંગ સાથે પહેલે પાને ત્રણ કોલમ છાપશો પણ સોનિયા ગાંધી બીમાર પડે ને અમેરિકા જતા રહે તો તે સમાચાર તમે સિંગલ કોલમમાં છાપો છો. બીમારની ટીકાની વાત નથી પણ એવો વાજબી પ્રશ્ન તો પૂછી શકાય ને કે પોતાના દસ વર્ષના શાસનમાં તેઓ એવી સારી હોસ્પિટલ પણ તેઓ ન બનાવી શક્યા કે સારવાર લેવા વિદેશ જવું પડે છે? મને ગળા સુધી ખાતરી છે કે મોદી કે અમિત શાહ વિદેશ સારવાર કરાવવા જાય તો તમે આમ જ લખો. 

તમને એમ હશે કે વાચકો શાહમૃગ છે. તમે બતાવશો એટલું જ જોશે પણ કોંગ્રેસ ભક્ત મિ. શ્રેયાંશ! આ આઈટી ક્રાંતિના જમાનામાં તમે સત્ય છુપાવી નહીં શકો. 

તમે અટક પરથી અને છાપામાં છપાતા જૈનો તરફી સમાચારના લીધે જૈન જ લાગો છો. જૈન ધર્મ અહિંસામાં માને છે તેમ તમે પણ માનતા જ હશો પરંતુ *તમે રોજેરોજ કોંગ્રેસ અને કેજરીવાલ સહિતના વિરોધી પક્ષોના પ્રતિકૂળ સમાચાર અને ભાજપ સરકારના સારા નિર્ણયો ન છાપીને તેમજ મોદી-ભાજપની ગેરવાજબી ટીકા-પાકિસ્તાન-ત્રાસવાદ તરફી સમાચારો છાપીને વાચકો સાથે જે છેતરપિંડી કરો છો એ હિંસા જ કહેવાય.* સાંભળ્યું છે કે તમારા પિતા શ્રી, તમે અને તમારા બંને દીકરાઓ વચ્ચે બનતું નથી. તમારા પિતા શ્રી તો હયાત નથી પરંતુ પરિવારમાં કલહનું કારણ વ્યક્તિના કર્મો જ હોય છે. *આજે આપનું છાપું દિવસે ને દિવસે પાકિસ્તાન સમાચાર તરીકે કુખ્યાત થતું જાય છે.* કારણ વિચાર્યું છે? કારણ તમે પાકિસ્તાનની ધમકી આઠ કોલમમાં છાપો છો પણ પાકિસ્તાનના જવાનો ભારતની કાર્યવાહીમાં મરે તે સમાચાર છાપતા જ નથી. તમારા કોલમ લેખક ધૈવત ત્રિવેદી ફેસબુક પર સર્જિકલ સ્ટ્રાઇક માટે સ્ટેટસમાં સેનાને જ અભિનંદન (મોદી સરકારને નહીં) લખે અને કોમેન્ટમાં આ સ્ટ્રાઇક બોગસ હોવાનું લખે છે તે જ બતાવે છે કે એ ગુજરાતના કેજરીવાલ તો નહીં પણ આશુતોષ થવાનો ધખારો જરૂર સેવે છે. 

તમે જેએનયુનો સ્કોલર આત્મહત્યા કરે તો હેડિંગમાં દલિતની આત્મહત્યા લખો છો પણ *કેરળ, પ. બંગાળ કે ભાજપ ઇત્તર પક્ષના રાજ્યમાં દલિત પરના અત્યાચારો તમારા માટે સમાચાર જ નથી. બેંગલોરમાં તાજેતરમાં જ ભાજપ કાર્યકર્તાની હત્યા થઈ તે સમાચાર તમે છાપ્યા જ નહીં.* હા, કેરળમાં સામ્યવાદિઓએ સંઘ-ભાજપ પર હત્યાના આક્ષેપ કર્યા તેને તમે પહેલે અને તેય અપર હાફ ફોલ્ડમાં, ટૂંકમાં લોકોની સીધી નજર પડે તેમ ચમકાવ્યા. ગુરમહેર કૌરને કોઈએ બળાત્કારની ધમકી આપ્યાના પુરાવા નથી પણ એ દેશવિરોધી અને પોતાના પિતાની શહીદી માટે પાકિસ્તાન જવાબદાર નથી તેમ કહેનારના આક્ષેપો પરથી તમે હેડિંગમાં એબીવીપીના ગુંડા શબ્દ પ્રયોજ્યો અને તેય આઠ કોલમમાં! *તમારા છાપામાં કોંગ્રેસ-કેજરીવાલ તો જવા દ્યો પણ ગત પાંચ રાજ્યોની ચૂંટણીમાં સામ્યવાદીઓ જેનો પ્રચાર કન્હૈયાકુમારે કરેલો તેમને કેટલા મત મળ્યા તે પણ સમાચાર કે વિશ્લેષણ નથી.* કહે છે કે રાવણને દુશ્મની હતી તો માત્ર રામ સાથે પણ રામના લીધે તે લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, અંગદ આ બધાનો દુશ્મન થઈ યુદ્ધ લડવા લાગેલો. અરે! તેના માટે તેનો ભાઈ વિભીષણ પણ દુશ્મન થઈ ગયેલો. તો ધૃતરાષ્ટ્રને દુર્યોધન-દુઃશાસનના કુકર્મો દેખાતા જ નહોતા. *નક્કી તમારે કરવાનું છે કે તમે રાવણ છો કે ધૃતરાષ્ટ્ર કે પછી બેયનો મિલોઝુલો અવતાર? કારણકે મોદી વિરોધમાં હવે તમને પાકિસ્તાન, હાફિઝ સઈદ ને ચીન પ્યારા લાગવા લાગ્યા છે.* કોંગ્રેસ, કેજરીવાલ, મમતા, નીતીશ, લાલુ, શિવસેના, સામ્યવાદીઓ, કન્હૈયા, ઉમર ખાલિદ, ગુરમહેર કૌર,  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિત જે કોઈ મોદી અને ભાજપનો, સંઘનો વિરોધ કરે તે તમારા માટે પહેલા પાનાના સમાચાર છે. મોદીના જેટલા સાથીઓ એ ચાહે સંઘ હોય કે એબીવીપી, એ તમારા દુશ્મનો છે.

એ તો ઠીક પણ ગુજરાતનૂં ગૌરવ વઘારનારા ઇતિહાસ સંશોધક વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રી મળે તો તમે તેના સમાચાર સિંગલમાં લો છો અને તારક મહેતા જેવા ગુજરાતના સીમાડા વટાવી દુનિયાભરમાં લોકપ્રિય થનારા લેખકના નિધનના સમાચાર તમારા માટે માત્ર બે કોલમના સમાચાર છે. આ લોકોનો શું વાંક? તમારા લેખક ગુણવંત છો. શાહ ગૂજરી જાય તો એના સમાચારના બદલે તમારી ટીવી ચેનલ જીએસટીવીની વેબસાઇટ પર વિચારોના વૃંદાવન કોલમથી જાણીતા પરંતુ રાષ્ટ્રવાદી લેખ લખતા ગુણવંત શાહને શ્રદ્ધાંજલિ આપી દો છો. એ વખતે ગુણવંતભાઈ રાજકોટ હતા ને આ ખોટા સમાચાર પ્રસરવા લાગ્યા ત્યારે એમના દીકરી અમીષા બહેન પર ફોન પર ફોન આવવા લાગ્યા. તેમનો ભાઈ સાથે સંપર્ક ન થયો. એ કેટલાક કલાકો તમારા નિંભર, નિર્લજ્જ ને જૂઠા પત્રકારત્વના કારણે કેવી વિતી હશે તેની તમને ક્યાંથી કલ્પના આવે? મોદી-આનંદી-રૂપાણી સહિત ભાજપની સરકારોને સંવેદનશીલ થવાની રોજ શિખામણ આપતા તમારી એ ચેનલ કે છાપાએ એ અપકૃત્ય માટે માફી માગવાનું સૌજન્ય પણ ન દાખવ્યું. કદાચ અત્યારે તમને એ અપકૃત્યની કોઈ સજા મળી હોય તેવું નહીં લાગે પણ ભગવાન મહાવીર બધા કષાયોની ઝીણામાં ઝીણી નોંધ રાખે છે એ યાદ રાખજો. *તમે પીળા પત્રકારત્વમાં કેટલાને બ્લેકમેઇલ કર્યા છે તે તમારી સાઠ પછીની ઉમર છતાં તમે નહીં ભૂલ્યા હો. તમે સંદેશ કે ભાસ્કરમાં એડ છપાય અને તે એડ તમારા છાપામાં ન છપાય તો સીધી એડ પૂછ્યાકાછ્યા વગર છાપી દેતા ને બિલ મોકલાવી દેતા તે દાદાગીરી તમેય નથી ભૂલ્યા ને લોકો પણ. મહાવીર ભગવાન પણ આનો હિસાબ જરૂર લેશે. તમારા પરિવારની જો દુર્દશા થાય તો યાદ કરજો આ બધા તમારા પાપ.*

સાંભળ્યું છે કે તમને રાજ્યસભામાં જવાની વાસના હતી પરંતુ તત્કાલીન ભાજપ સરકારે તમને ટેકો ન આપ્યો. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા પછી તમારી ખોટી ફાઇલો ક્લીયર થવાની બંધ થઈ ગઈ. તમે પૂ. મોરારીબાપુની કથા કરાવી મોદીને મનાવવા પ્રયાસ કરી જોયા પણ પ્રમાણિક મોદી તમારી અનુચિત માગોને તાબે ન થયા તે ન જ થયા. જ્યારે અહમદ પટેલ કેન્દ્રમાં તમારા કામ કરાવી આપતા હતા. આથી તમે કોઈ પણ સમાચાર હોય, મોદી અને ભાજપનો વિરોધ કરવા લાગ્યા. સાંભળ્યું છે કે ઓફિસમાં કોઈ મોદીનું નામ લે તોય તમે ચિડાઈ જાવ છો? તમને વલૂર ઉપડે છે? આ માનસિક હતાશા અને પાગલપણું બતાવે છે જે આવનારા દિવસોમાં ઓર વધવાનું છે. 

તમે એક આકલન કરજો કે 2014 પછી તમારી આ આંધળી મોદી વિરોધી નીતિના કારણે તમારું સર્ક્યુલેશન કેટલું ઘટ્યું? શ્રેયાંશભાઈ, તમારા પત્રકારો પણ તમારા આ મોદીવિરોધી માનસિકતાનો લાભ લઈ તમને ચમચાગીરીમાં ખોટેખોટા પોરસ ચડાવતા હોય એમ લાગે છે. કોલમ લેખકો ભવેન કચ્છી, ધૈવત ત્રિવેદી અને જય વસાવડા પણ ગુજરાત સમાચારમાં લખવું મજબૂરી છે એટલે મોદી વિરોધ કરે છે પણ એ પોતાના સોશિયલ મિડિયામાં મોદી-ભાજપના નેતાઓ સાથે હોંશે હોંશે, આકરી ભાષામાં કહું તો લાળ ટપકાવતા ટપકાવતા, ફોટા પડાવીને મૂકે છે. આ બતાવે છે કે તમારી લંકામાં વિભીષણો છે. પરંતુ હજુ કોઈ પ્રહલાદ બનીને ખુલ્લેઆમ બહાર નથી આવ્યો. મિ. શ્રેયાંશ! આજનો જમાનો સ્ટિંગનો પણ છે તે તમે બધાને ડંખ્યા છો એટલે તમને ખબર જ હશે. કોઈ વિભીષણ કે પ્રહલાદ પૂણ્ય પ્રસૂન બાજપેયીની કેજરીવાલ સાથેની ‘ક્રાંતિકારી દોસ્તી’ની જેમ તમારા મોદી વિરોધ કે  અહમદ પટેલ-કેજરીવાલ સાથેની દોસ્તીનો સ્ટિંગ વિડિયો ન વાઇરલ ન બનાવી દે તે જોજો કારણકે મોદી દ્વારા સરકારી કર્મચારીઓના શોષણની વાતો લખનારા દંભી એવા તમે, પત્રકારોનું કેટલું શોષણ કરો છો એ દુનિયાથી અજાણ્યું નથી. પીવાનું પાણી ન હોય અને ગંદી મૂતરડી, જેમાં ઘણી વાર ચતુર્થિ પ્રક્ષાલન માટે પાણી પણ ન હોય તો પછી સાતમા પગાર પંચ જેવા પત્રકારો માટેના મજેઠિયા પંચનો અમલ તો ભૂલી જ જવાનો ને? સાંભળ્યું છે તમે ચણામમરા જેટલો પગારવધારો કરી પત્રકારોને મનાવી લીધા છે. મોદી, આનંદીબહેન કે રૂપાણી આવું કરે તો તમે તેને લોલિપોપ જ કહો ને?

ઠીક છે. તમે જો સુધરો તો સારી વાત છે નહીંતર દુનિયા હવે નાગા ને નાગો કહેતી થઈ ગઈ છે. બરખા દત્તને એનડીટીવી છોડીને ઘરભેગા થવું પડ્યું છે. રાજદીપને અમેરિકામાં ટપલી દાવ થયો હતો. આ ધમકી નથી. તમે જેમ રોજ લોકોને સંઘ-ભાજપ સામે હથિયાર હાથમાં લેવા ઉશ્કેરો છો તેવું આ નથી. પણ *જ્યારે હદ થાય ત્યારે હિન્દુઓ શિવ બની ત્રીજું નેત્ર ખોલતા હોય છે એ 2002માં જોયું જ છે.* બની શકે કે એ ટપલી દાવ તમારા છાપાના બહિષ્કારના રૂપમાં હોય. તમે કહેશો કે વાચકો ન વાચે તો મારી જૂતી! પણ જો કંપનીઓ જાહેરખબર આપવાનું બંધ કરી દેશે તો શું? હમામમાં અમમ ને નિર્મમ ને તમારા સહિત બધા નંગા જ છે. એનો ફોટો કે વિડિયો બહાર ન આવી જાય તેનાથી ચેતતા રહેજો.

હું એક સમયે ગુજરાત સમાચારનો કટ્ટર વાચક હતો. કદાચ તે વખતે આપના પિતાશ્રિ છાપું સંભાળતા અને તડ ને ફડ લખાતું. કોંગ્રેસની નીડર ટીકા થતી ને ભાજપની પણ. મુસ્લિમોની કટ્ટરતા વિરુદ્ધ તમારું છાપું નીડરતાથી લખતું પણ *આજે ઇરાનના ખોમૈની વિરુદ્ધ કોઈ પુસ્તકનો આધાર લઈ છપાતા લેખ સામે અહીંના કેટલાક મુસલિમો વિરોધ કરે તો તમારો લેંઘો બગડી જાય છે ને તમે માફી છાપો છો.* ઉલટું તમારે લખવું જોઈતું હતું કે મરી ગયેલો ખોમૈની આ મુસ્લિમોનો શું સગો થાય છે તે એની વિરુદ્ધ વાતથી એમના પેટમાં અલ્સર થાય છે? પણ *તમે અને તમારા કોલમ લેખકો ખાસ તો જય વસાવડા, માત્ર હિન્દુ ધર્મની જ ઠેકડી ઉડાડી જાણે છે કારણકે હિન્દુઓ તાલિબાન નથી, પરંતુ ક્યારેક શિવજી પણ તાંડવ કરવા મજબૂર બને છે તે આપ અને આપના કોલમ લેખકોએ યાદ રાખવું જોઈએ. પેલી કવિતા તો તમને યાદ જ હશે કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે તો ભસ્મકણી એકેય ના લાધશે.*

ગુજરાત સમાચારના બ્લેકમેઇલનો ઘણા બધા લોકો શિકાર બન્યા હશે. રાજકારણી, વકીલ, ડોક્ટર, સરકારી કર્મચારી, બિલ્ડર, વેપારી, એન્જિનિયર, ઉદ્યોગપતિ, સાહિત્યકારો, પ્રોફેસરો, શિક્ષકો…બધા એકસંપ થઈ જાય તો આ રાક્ષસનો અંત આવે. *પેલી વાર્તાની જેમ આ રાક્ષસનો જીવ એના છાપારૂપી પોપટમાં છે. તેનું ગળું મરોડશો તો આ રાક્ષસ કોડીનો થઈ જશે. તેનું ગળું મરોડવું એટલે આ છાપાનો બહિષ્કાર કરવો, અને ખાસ તો એમાં કોઈ જાતની ટચૂકડી કે મોટી એડ ન આપવી. સેમસંગ, ફોર્ડ, મારુતિથી લઈને ટાટા સુધી બધાને ઇમેઇલ કરો કે આ બોગસ છાપાને એડ બંધ થાય.*