Posted in हिन्दू पतन

बड़ा खुलासा: अचानक गोधरा क्यों आने लगे सैकड़ों पाकिस्तानी?


बड़ा खुलासा: अचानक गोधरा क्यों आने लगे सैकड़ों पाकिस्तानी?
_____________________________________________
आखिर क्या हो रहा है गोधरा में, आखिर कैसे पाकिस्तान टू गोधरा का एक नया चौंकाने वाला रूट तैयार हो रहा है? 2012 में 105 पाकिस्तानी नागरिक गोधरा आए थे। 2013 में ये आंकड़ा 876 तक पहुंच गया यानी करीब आठ गुना बढ़ गया। वहीं 2014 में गोधरा आने वाले पाकिस्तानियों की गिनती बढ़कर हो गई 2026 तक यानी दोगुनी से भी ज्यादा।

सरकारी आंकड़ों के मुताबिक हर दिन करीब 6 पाकिस्तानी नागरिक गोधरा आते रहे। इन आंकड़ों को देखकर आपके जेहन में भी कई सवाल खड़े हो रहे होंगे। आखिर अचानक गोधरा में पाकिस्तानी नागरिकों की दिलचस्पी कैसे और क्योंकर बढ़ गई, आखिर पाकिस्तानी नागरिकों ने भारत आने के लिए गोधरा को ही इतना क्यों चुना, क्या ये महज इत्तेफाक था या फिर कुछ और?

जाहिर है गोधरा में पाकिस्तानी नागरिकों की तेजी से बढ़ती तादाद 2012 में 105 से लेकर 2014 में 2026 होने ने देश की खुफिया एजेंसियों को भी चकरा दिया, चौंका दिया। लिहाजा देश की कई एजेंसियां इस कहानी का सिरा तलाशने में जुट गईं।

पंचमहल के एसपी राघवेंद्र वत्स के मुताबिक ये एक बड़ा स्कैंडल चल रहा है। जांच करने पर पता चला कि पाकिस्तानी विजिटर्स की संख्या इतनी बढ़ गई। गहरी जांच के बाद पता चला कि पाकिस्तानी विजिटर्स अपने फायदे के लिए हमारे प्रोसीजर का बेजा इस्तेमाल कर रहे हैं।

पाकिस्तानी नागरिकों का यूं बेहद संवेदनशील शहर गोधरा में यूं दिलचस्पी लेना गंभीर था। सो इसकी जांच गुजरात पुलिस के स्पेशल ऑपरेशन ग्रुप को सौंपी गई। लंबी-चौड़ी पड़ताल के बाद जांच एजेंसी के हाथ एक बड़ा सुराग लगा। ये सुराग एक गहरी साजिश की ओर इशारा कर रहा था। ये बता रहा था कि आखिर पाकिस्तान से गोघरा आने के लिए कानून से खिलवाड़ तक किया जा रहा था लेकिन अब भी दिमाग में ये प्रश्न जरूर कौंध रहा होगा कि आखिर ये पाकिस्तानी गोधरा क्यों आ रहे हैं, गोधरा ही क्यों?

सवाल बड़ा है कि आखिर ये पाकिस्तानी नागरिक गोधरा ही क्यों आए? लेकिन उस सवाल ये भी बड़ी है वो साजिश, जो इन पाकिस्तानियों ने भारत आने के लिए रची। सच ये है कि इनमें से ज्यादातर पाकिस्तानी नागरिकों के दस्तावेज फर्जी थे। उन्होंने गोधरा में जिन लोगों से पहचान का दावा किया था, वो भी फर्जी था। उनके दस्तावेजों में जिन भारतीय अधिकारियों के दस्तखत थे, जिन सरकारी दफ्तरों की मुहर थी। वो भी फर्जी थी।

आखिर साल 2014 में गोधरा आने वाले 2 हजार से ज्यादा पाकिस्तानियों में क्या कुछ ऐसे भी चेहरे हैं जिनके इरादे नेक नहीं थे। बदनीयत से गुजरात के इस शहर में आने का मकसद क्या था? खुफिया एजेसियों की जांच आगे बढ़ती जा रही थी।

इस साजिश की पहली कड़ी खुली, एक पाकिस्तानी नागरिक से जो फर्जी स्पॉन्सरशिप के सहारे गोधरा आया था। उसके स्पॉन्सरशिप लेटर पर गेजेटेड अफसर के साइन फर्जी पाए गए और ये साइन गोधरा के ही एक सरकारी स्कूल के प्रिंसिपल ने किए थे। इस अवैध लैटर के दम पर ही उस पाकिस्तानी नागरिक ने भारत का वीजा लिया था।

जांच आगे बढ़ी तो पांच चेहरे पकड़ में आए। गोधरा पुलिस ने पांच लोगों को धर दबोचा और इसी के साथ गोधरा आए पाकिस्तानियों के दस्तावेज खंगालने का सिलसिला शुरू हो गया। इस जांच में एक और चौंका देने वाला सच सामने आया, एक पाकिस्तानी नागरिक के स्पॉन्सरशिप लैटर पर शहर के एसडीएम के साइन थे। बाकायदा स्टैम्प भी लगा हुआ था, लेकिन एसडीएम ने बताया कि उन्होंने ऐसा कोई दस्तावेज साइन किया ही नहीं था।

read on…..

IBN Khabar: 2014 में कुल 2026 पाकिस्तानियों ने गोधरा का रुख किया यानी हर दिन औसतन 6 पाकिस्तानी नागरिक गोधरा पहुंचे।
KHABAR.IBNLIVE.COM
Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

शूरवीर हिंदूओ के 11 महान सत्य


शूरवीर हिंदूओ के 11 महान सत्य

1. जयमाल मेड़तिया ने एक ही झटके में

हाथी का सिर काट डाला था.
2. करौली के जादोन राजा अपने सिंहासन पर बैठते वक़्त अपने दोनो हाथ जिन्दा शेरो पर रखते थे.
3. जोधपुर के यशवंत सिंह के 12 साल के पुत्र पृथ्वी सिंह ने हाथो से औरंगजेब के खूंखार भूखे जंगली शेर का जबड़ा फाड़ डाला था.
4. राणा सांगा के शरीर पर छोटे-बड़े 80 घाव थे,
युद्धों में घायल होने के कारण उनके एक हाथ नही था एक पैर नही था, एक आँख
नहीं थी उन्होंने अपने जीवन-काल में 100 से भी अधिक युद्ध लड़े थे
5. एक राजपूत वीर जुंझार जो मुगलो से लड़ते वक्त शीश कटने के बाद भी घंटो लड़ते रहे आज
उनका सिर बाड़मेर में है, जहा छोटा मंदिर हैं
और धड़ पाकिस्तान में है.
6. रायमलोत कल्ला का धड़ शीश कटने के बाद लड़ता-लड़ता घोड़े पर पत्नी रानी के पास पहुंच गया था तब रानी ने गंगाजल के छींटे डाले तब धड़
शांत हुआ उसके बाद रानी पति कि चिता पर
बैठकर सती हो गयी थी.
7. चित्तोड़ में अकबर से हुए युद्ध में जयमाल राठौड़ पैर जख्मी होने कि वजह से
कल्ला जी के कंधे पर बैठ कर युद्ध लड़े थे, ये देखकर सभी युद्ध-रत
साथियों को चतुर्भुज भगवान की याद
आयी थी, जंग में दोनों के सर काटने के बाद भी धड़ लड़ते रहे और
राजपूतो की फौज ने दुश्मन को मार
गिराया अंत में अकबर ने उनकी वीरता से प्रभावित हो कर जैमल
और पत्ता जी की मुर्तिया आगरा के किलें में लगवायी थी.
8. राजस्थान पाली में आउवा के ठाकुर खुशाल सिंह
1877 में अजमेर जा कर अंग्रेज अफसर का सर
काट कर ले आये थे और उसका सर अपने किले के
बाहर लटकाया था तब से आज दिन तक
उनकी याद
में मेला लगता है.
9. महाराणा प्रताप के भाले का वजन 80
किलो था और कवच का वजन 80
किलो था और
कवच, भाला, ढाल, और हाथ मे तलवार का वजन
मिलाये तो 207 किलो था.
10. सलूम्बर के नवविवाहित रावत रतन सिंह
चुण्डावत जी ने युद्ध जाते समय मोह-वश
अपनी पत्नी हाड़ा रानी की कोई
निशानी मांगी तो रानी ने सोचा ठाकुर युद्ध
में मेरे
मोह के कारण नही लड़ेंगे तब रानी ने
निशानी के तौर
पैर अपना सर काट के दे दिया था,
अपनी पत्नी का कटा शीश गले में
लटका औरंगजेब
की सेना के साथ भयंकर युद्ध किया और
वीरता पूर्वक लड़ते हुए अपनी मातृ भूमि के लिए
शहीद हो गये थे.
11. हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000
सैनिक थे और अकबर की और से 85000 सैनिक थे
फिर भी अकबर की मुगल सेना पर राजपूत
भारी पड़े
थे.

 

Posted in ज्योतिष - Astrology

આ 7માંથી કોઇ 1 વસ્તુ રાખો તમારા પર્સમાં, ક્યારેય નહીં આવે ધનની ખોટ !


આ 7માંથી કોઇ 1 વસ્તુ રાખો તમારા પર્સમાં, ક્યારેય નહીં આવે ધનની ખોટ !

https://tejasraval.wordpress.com/2015/06/06/%E0%AA%86-7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%87-1-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE/

આ 7માંથી કોઇ 1 વસ્તુ રાખો તમારા પર્સમાં, ક્યારેય નહીં આવે ધનની ખોટ !

થોડા સમય પહેલા જ્યારે પર્સ રાખવું એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હતું, તો આજના સમયમાં પર્સ રાખવું ખૂબજ જરૂરી બની ગયું છે. પર્સ રાખવાના અનેક ફાયદા છે જેવા કે તમે પોતાના પર્સમાં રૂપિયા વ્યવસ્થિત રીતે રાખી શકો છો. સાથે જ પર્સમાં જરૂરી કાગળ, ડેબિટકાર્ડ અને ક્રેડિટ કાર્ડ વગેરે રાખવાનું સ્થાન પણ અલગ હોય છે.પર્સ હોય તો તમારા રૂપિયા અન્ય જરૂરી વસ્તુઓ માટે પોતાના ખીસા નથી ટટોળવા પડતા.

જ્યોતિષ પ્રમાણે પર્સમાં જો કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી બરકત વધે છે સાથ જ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે અને જો પર્સ માં કેટલીક એવી વસ્તુઓ રાખવામાં આવે જેનાથી નેદેટિવ એનર્જી આવતી હોય તો તેનાથી નુકસાન ઊઠાવવું પડે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ પર્સમાં શું રાખવું જોઈએ અને શા માટે. પર્સમાં શું રાખવું જોઈએ તેની જાણકારી આ પ્રમાણે છે….

માતા લક્ષ્મીની તસવીરઃ-

જો તમે તમારા પર્સમાં માતા લક્ષ્મીનો નાનો ફોટો રાખો છો તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી બરકત બની રહે છે અને પર્સ ક્યારેય ખાલી નથી રહેતું. પરું એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જેવો માતાનો ફોટો ફાટે કે તૂટે તો તરત જ તેની જગ્યાએ બીજો ફોટો લગાવી દેવો જોઈએ. તૂટેલો ફોટો પર્સમાં ન રાખવો. તૂટેલા ફોટાને નદીમાં પધારાવી દેવો જોઈએ. કારણ કે તૂટેલી વસ્તુ નકારાત્મકતાને આકર્ષે છે અને નિર્ધનતા આવે છે.

પીપળાનું અભિમંત્રિત પાનુઃ-

તમે પોતાના પર્સમાં પીપળાને અભિમંત્રિત પાન પણ રાખી શકો છો. ધર્મગ્રંથો પ્રમાણે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેનું પાન પર્સમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે.

પીપળાના પાનને અભિમંત્રિત કરવા માટે કોઈ શુભ મૂહુર્ત જોઈને પીપળાના ઝાડનું એક પાન તોડી લાવો. આ પાનને ગંગાજળથી ધઓઈને પવિત્ર કરી લો. હવે તેની ઉપર કેસરથી શ્રીં લખો અને તેને પોતાના પર્સમાં એ રીતે રાખો કે તે તેની ઉપર કોઈની નજર ન જાય.

શ્રીયંત્રઃ-

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારા પર્સમાં નાના આકારનું શ્રીયંત્ર પણ રાખી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીયંત્રને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ શ્રીયંત્રની મહિમા અનેક ધર્મ ગ્રંથોમાં બતાવવામાં આવી છે. પર્સમાં રાખતા પહેલા તેનું વિધિ-વિધાન પૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ.

શ્રીયંત્રની જેમાં જ લક્ષ્મી યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર પણ ખૂબ જ શુભ ફળ આપનાર માનવામાં આવ્યું છે. જો શ્રીયંત્ર ન હોય તો તેમાંથી એક નાના આકારનું યંત્ર પણ તમે પોતાના પર્સમાં રાખી શકો છો. આ યંત્ર સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારું તથા જીવનમાં ઉન્નતિ પ્રદાન કરનારું માનવામાં આવ્યું છે.

ગુરુની તસવીરઃ-

ઘણા લોકો એવા હોય છે જે પોતાના ગુરુને ખૂબ જ માને છે. આ ગુરુ આધ્યાત્મિક કે ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોઈ શકે છે. તમ પોતાના પર્સમાં પોતાના ગુરુની નાનકડી તસવીર પણ રાખી શકો છો. ગુરુની તસવીર પર્સમાં રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ તમારા જીવન ઉપર પડશે.

ગુરુની તસવીર પર્સમાં હોય તો તમે વિકટ પરિસ્થિતિમાં પણ રાહત અને આધ્યાત્મિક શાંતિ મહેસૂસ કરી શકશો. ગુરુની તસવીર પર્સમાં રાખવાથી તમને ધન સંબંધિત પરેશાનીઓ નહીં આવે.

ચોખાની પડીકીઃ-

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત અનાજ માનવામાં આવે છે. જીનનમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો કારક શુક્ર ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ પૂજા દરમિયાન દેવી-દેવતાઓને તિલક કર્યા પછી ચોખા જરૂર ચઢાવવામાં આવે છે. લક્ષ્મ પૂજા દરમિયાન પણ ચોખાનું વિશેષ મહત્વ હોય છે.
માતા લક્ષ્મીને ચઢાવવામાં આવેલ ચોખામાં કેટલાક દાણા એક કાગળની પડીકી બનાવીને રાખી દો. હવે આ કાગળની પડીકી તમારા પર્સમાં રાખી દો. તેનાથી તમારી ઉપર શુક્ર ગ્રહ તથા માતા લક્ષ્મી સાથે સંબંધિત અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગશે.
માતા લક્ષ્મી સાથે સંબંધિત અન્ય વસ્તુઓઃ-

તમે પોતાના પર્સમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત અન્ય વસ્તુઓ જેવી કે ગોમતીચક્ર, સમુદ્ર કોડી, કમળગટ્ટા, ચાંદીનો સિક્કો વગેરે પણ રાખી શકો છો. આ પણ વસ્તુઓ માતા લક્ષ્મીને અતિપ્રિય હોય છે. તેમાંથી કોઈપણ વસ્તુ પર્સમાં રાખતા પહેલા થોડીવાર માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. ત્યારબાદ તેને પૂરી શ્રદ્ધાથી પોતાના પર્સમાં રાખી દો.

તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવવા લાગશે અને ધન સંબંધિત મામલાઓ પણ સુધરતા જશે. પર્સમાં રાખ્યા પચી જ્યારે પણ આ વસ્તુઓ ખંડિત થઈ જાય તો તેને તરત જ બદલી દેવી જોઈએ તથા બીજી વસ્તુ ફરીથી માતા લક્ષ્મીને અર્પિત કર્યા પછી પર્સમાં રાખી દો.

આવી વસ્તુઓ પર્સમાં રાખતા બચવું-

વાસ્તુ પ્રમાણે જે વસ્તુઓ નકારાત્મક ઊર્જાને વધારે છે તેને પર્સમાં ન રાખવા જોઈએ. પર્સમાં કોઈપણ પ્રકારના બીલ, કાગળો, ચાવીઓ, દવાઓ, ઉધારની લેન-દેન સાથે સંબંધિત દસ્તાવેજો વગેરે ન રાખવા જોઈએ. આ બધી વસ્તુઓ નકારાત્મક ઊર્જાને બળ પ્રદાન કરે છે. પર્સમાં સકારાત્મક ઊર્જા વધારનારી વસ્તુઓ જેવા કે ભગવાનના ફોટો, કોઈ યંત્ર વગેરે રાખી શકાય છે. આજકાલ ઘણા લોકો એટીએમ કાર્ડ પણ પર્સમાં જ રાખે છે, આ પણ આપણે પર્સમાં જ રાખીએ છીએ. પરંતુ જ્યાં સુધી શક્ય હોય તો પર્સમાં માત્ર રૂપિયા જ રાખવા જોઈએ. અન્ય વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે પર્સમાં નોટ અને સિક્કા અલગ-અલગ રાખવા જોઈએ.

Posted in ज्योतिष - Astrology

રાવણે જણાવેલા 10 ઉપાય કરશો તો રાતોરાત પલટાય જશે તમારી કિસ્મત


રાવણે જણાવેલા 10 ઉપાય કરશો તો રાતોરાત પલટાય જશે તમારી કિસ્મત

https://tejasraval.wordpress.com/2015/06/06/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3%E0%AB%87-%E0%AA%9C%E0%AA%A3%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-10-%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%A4/

રાવણે જણાવેલા 10 ઉપાય કરશો તો રાતોરાત પલટાય જશે તમારી કિસ્મત

ઘણા ઓછાં લોકો જાણે છે કે રાવણ બધા જ શાસ્ત્રોનો જાણકાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતા. રાવણે પણ જ્યોતિષશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની રચના કરી છે. દશાનને એવા કેટલાય ઉપાયો જણાવ્યાં છે, જેનાથી કોઈ પણ વ્યક્તિની કિસ્મત રાતોરાત બદલાય શકે છે.
અહીં જાણીએ રાવણ સંહિતા મુજબ અમુક એવા તાંત્રિક ઉપાયો જેનાથી કોઈ પણ વ્યક્તિની કિસ્મત ચમકી શકે છે.

  1. ધનપ્રાપ્તિના ઉપાય

કોઈ પણ શુભ મુહૂર્તમાં કોઈ શુભ દિવસમાં સવારે વહેલા ઉઠો. તેના પછી નિત્યકર્મ કરીને કોઈ પવિત્ર નદી અથવા તળાવના કિનારે જાવ. કોઈ શાંત અથવા એકાંત સ્થળે વટ વૃક્ષની નીચે ચામડાનું આસન પાથરો. આસન પર બેસીને ધન પ્રાપ્તિના મંત્રોના જાપ કરવા.

ધન પ્રાપ્તિનો મંત્ર: ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा।

આ મંત્રના જાપ તમારે 21 દિવસ સુધી કરવા જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો. 21 દિવસમાં વધુમાં વધુ સંખ્યામાં મંત્ર જાપ કરવા. જેમ આ મંત્ર સિદ્ધ થઈ જશે તમને અચાનક ધન પ્રાપ્તિ કરાવવા લાગશે.

  1. જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્ત કરવામાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. આ ઉપાય 40 દિવસ સુધી કરવો જોઈ. આ ઉપાયને ઘરમાં જ કરી શકાય છે. ઉપાય મુજબ ધનપ્રાપ્તિ મંત્રના જાપ કરવાના હોય છે. દરરોજ 108 વખત.

મંત્રઃ- ऊँ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।

આ મંત્રના જાપ નિયમિતપણે કરવાથી અમુક દિવસ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે અને તમારા ધનના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

  1. જો તમે દશેય દિશાઓમાં એટલે કે ચારેય તરફથી પૈસા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરો. આ ઉપાય દિવાળીના દિવસે કરવો જોઈએ. દિવાળીની રાતમાં વિધિ-વિધાનથી મહાલક્ષ્મીનું પૂજન કરવું. પૂજન કર્યા પછી સુઈ જાવ અને સવારે જલ્દી ઊઠો. ઊંઘમાંથી ઊઠી ગયા પછી પલંગથી ઉતરો નહી બલકે અહીં આપેલા મંત્રના 108 વાર જાપ કરો.
    મંત્રઃ- ऊँ नमो भगवती पद्म पदमावी ऊँ ह्रीं ऊँ ऊँ पूर्वाय दक्षिणाय उत्तराय आष पूरय सर्वजन वश्य कुरु कुरु स्वाहा।

શૈય્યા પર મંત્ર જાપ કર્યા પછી દશેય દિશાઓમાં 10-0 વાર ફૂંક મારવી. આ ઉપાયથી સાધકને ચારેય તરફથી પૈસા પ્રાપ્ત થવા લાગશે.

  1. સફેદ આકડાને છાયામાં સુકવી લો. તેના પછી કપિલા ગાય એટલે કે સફેદ ગાયના દૂધમાં તેને મિક્સ કરીને વાટી લો અને તેનો ચાલ્લો લગાવો. આવું કરવા પર વ્યક્તિનું સમાજમાં વર્ચસ્વ વધી જાય છે.
  2. તમને એવું લાગતું હોય કે કોઈ સ્થાન પર ધન દટાયેલું છે અને તમે તે ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરવા. દટાયેલું ધન પ્રાપ્ત કરવા માટે અહીં જણાવેલા મંત્રને દસ હજાર વખત કરવા પડશે.

મંત્રઃ- ऊँ नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा।

દટાયેલા ધનના દર્શન કરવાની વિધિ આ મુજબ છે. કોઈ શુભ દિવસમાં અહીં જણાવેલા મંત્રના જાપ હજારોની સંખ્યામાં કરવા. મંત્ર સિદ્ધિ થઈ ગયા પછી જે સ્થળે ધન દટાયેલું હોય ત્યાં ધતુરાના બી, હલાહલ, સફેદ ધુધુંચી, ગંધક, મૈનસિલ, ધુવડની વિષ્ઠા, શિરીષ વૃક્ષનું પંચાગ સરખી માત્રામાં લો અને સરસિયાંના તેલમાં પકવો. તેના પછી આ સામગ્રીથી દટાયેલા ધનની શંકા હોય તે સ્થાન પર ધૂપ-દીપ કરી ધ્યાન કરવું. અહીં આપેલા મંત્રોના જાપ હજારોની સંખ્યામાં કરવા. એવું કરવાથી તે સ્થાનથી બધા જ પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ભૂત-પ્રેતનો ભય ખતમ થઈ જશે. સાધકને ભૂમિમાં દટાયેલું ધન દેખાવા લાગશે. ધ્યાન રાખવું તાંત્રિક ઉપાય કરતી વખતે કોઈ નિષ્ણાત જ્યોતિષીની સલાહ ચોક્કસ લેવી.

  1. શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ દૂર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો ઉપયોગ કેટલાય પ્રકારના ઉપાયમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ સફેદ દૂર્વાને કપિલા ગાય એટલે કે સફેદ ગાયના દૂધની સાથે વાટી લે અને તેનો ચાંલ્લો કરે તો તે કોઈ પણ કામમાં અસફળ નથી થતો.
  2. મહાલક્ષ્મીની કૃપા તરત મેળવવા માટે આ તાંત્રિક ઉપાય કરવો. કોઈ શુભ મુહૂર્ત જેમ કે દિવાળી, હોળી, અક્ષય તૃતીયા વગેરે તિથિના રાત્રે આ ઉપાય કરવો જોઈએ. દિવાળીની રાતમાં આ ઉપાય શ્રેષ્ઠ શ્રેષ્ઠ ફળ આપે છે. આ ઉપાય મુજબ તમારે જણાવેલી તિથિની રાત્રે કંકુ અથવા અષ્ટગંધથી થાળી પર અહીં આપેલા મંત્રો લખો.

મંત્રઃ- ऊँ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छ-आगच्छ ह्रीं नम:।

આ મંત્રના જાપ પણ કરવા જોઈએ. કોઈ સાફ તથા સ્વચ્છ આસન પર બેસી રૂદ્રાક્ષની માળા અથવા કમળકાકડીની માળાની સાથે મંત્ર જાપ કરવા. મંત્ર જાપની સંખ્યા ઓછાંમાં ઓછી 108 હોવી જોઈએ. તમારી શ્રદ્ધા મજુબ વધુમાં વધુ આ મંત્ર જાપ કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગશે.
8. અપામાર્ગના બીને બકરીના દૂધમાં મિક્સ કરી વાટી તેનો લેપ બનાવી લો. આ વેપને લગાવવાથી વ્યક્તિનું સમાજમાં માન-સન્માન ઘણા અંશે વધવા લાગે છે. બધા જ લોકો તેમને માન આપવા લાગે છે.

  1. જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અખૂટ ધન સંપત્તિ મેળવવા ઈચ્છો છો તો આ ઉપાય કરવા. ઉપાય મજુબ તમને અહીં જણાવવામાં આવતા મંત્રના જાપ ત્રણ મહિના સુધી કરવા. દરરોજ 108 વખત મંત્રના જાપ કરવા.

મંત્રઃ- ऊँ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।

મંત્ર જાપ કરતી વખતે પોતાની પાસે ધનલક્ષ્મી કોડી રાખવી. જ્યારે ત્રણ મહિના થઈ જાય ત્યારે આ કોડી પોતાની તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં રાખવી. આ ઉપાયથી જીવનભર તમને પૈસાનો અભાવ નહીં થાય.

  1. જો તમે ઘર અથવા સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા ઈચ્છઓ છો તો બિલ્વપત્ર તથા બિજોરા લીંબુ લઈને બકરીના દૂધમાં મિક્સ કરી વાટી લો. તેના પછી તેનાથી ચાંલેલો લગાવો. આવું કરવાથી વ્યક્તિનું આકર્ષણ વધવા લાગે છે. ધ્યાન રાખવું તાંત્રિક ઉપાય કરતી વખતે કોઈ નિષ્ણાત જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી.
Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

मुस्लिम आक्रमणकारियों द्वारा प्राचीन भारत में आक्रमण करके भारत पर कब्ज़ा किया गया फिर बाकायदा मुस्लिम आक्रमणकारियों द्वारा हिन्दू महिलाओं की मंडी लगायी जाती


मुस्लिम आक्रमणकारियों द्वारा प्राचीन भारत में आक्रमण करके भारत पर कब्ज़ा किया गया फिर बाकायदा मुस्लिम आक्रमणकारियों द्वारा हिन्दू महिलाओं की मंडी लगायी जाती उनकी दर निर्धारित की जाती महिलाओ को सेक्स गुलाम बाजार, अरब सेक्स गुलाम बाजार में बेचा जाता उनकी दर गौरी और सांवलेपन के अनुसार निर्धारित की जाती और उनकी नग्न परेड करायी जाती हिन्दू महिलाओ का सरेआम बलत्कार किया जाता , मुस्लिम आक्रमणकारियों द्वारा हिन्दू महिलाओ के क्रय विक्रय के 4 प्रमुख केंद्र थे उस समय जहा इनकी मंडी लगायी जाती थी –

Debal (अब सिंध, पाकिस्तान)
कराची (अब सिंध, पाकिस्तान)
जंजीरा (भारत)
सूरत (भारत)

मराठा साम्राज्य द्वारा मुगल साम्राज्य को हराने के बाद इसे बंद कर दिया, लेकिन हमारे देश का दुर्भागय की हमारे धर्मनिरपेक्ष इतिहास की पुस्तकों में कभी यह नहीं पढ़ाया जाएगा और हमेशा मुस्लिम आक्रमणकारियों को महान बताया जायेगा

नोट: जिन सेक्युलर को मेरी बताई गयी बात पर शक हो उनके लिए एक सबूत के तौर पर एक लिंक दे रही हूँ पढ़ के ही अपना मुह खोले।

लिंक – http://en.wikipedia.org/wiki/Arab_slave_trade